SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩/૮૪૧ (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે. [૮૪૨, ૮૪૩] જે સાધુ-સાધ્વી નૃત્યાદિ જોનારને (૧) વંદન રે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે. [૮૪૪, ૮૪૫] જે સાધુ-સાધ્વી મમત્વ રાખનારને (૧) વંદન કરે (૨) પ્રશંસે કે વાંદનાર પ્રશંસનારની અનુમોદના કરે. [૮૪૬, ૮૪] જે સાધુ-સાધ્વી અસંયતોના આરંભ-કાર્યના નિર્દેશન કરનારને (૧) વાંદે (૨) પ્રશંસે કે બંનેની અનુમોદના કરે. [૮૪૮ થી ૮૬૨] જે સાધુ-સાધ્વી અહીં દર્શાવેલા પંદર ભેદોમાંના કોઈ પિંડ આહારને ભોગવે કે ભોગવનારને અનુમોદે - બાળકને રમાડી ગૌચરી મેળવે. સંદેશાની આપ-લે કરી ગૌચરી મેળવે, શુભાશુભ ક્ચન કરી ગૌચરી મેળવે. જાતિ, કળા પ્રશંસાથી નિર્વાહ કરે. દીનતા પૂર્વક યાયે. (૧) ધાત્રિપિંડ (૨) દૂતિપિંડ – (3) નિમિત્તપિંડ (૪) આજીવક પિંડ (૫) વનીપક પીંડ (૬) ક્રોધ (૭) માન (૮) માયા (૯) લોભપિંડ (૧૦) વિધાપિંડ સ્ત્રી દેવતાધિષ્ઠિત સાધનાથી. (૧૧) મંત્રપિંડ પુરુષ દેવતાધિષ્ઠિત સાધનાર્થી. (૧૨) ચિકિત્સાપિંડ - રોગાદિ માટે ઔષધ આપીને. (૧૩) ચૂપિંડ - અનેક વસ્તુ મિશ્રિત ચૂર્ણ આપીને. (૧૪) યોગપિંડ વશીકરણાદિ પ્રયોગથી, -- - (૧૫) અંતર્દ્વાન પિંડ અષ્ટ રહી ગ્રહણ કરેલ આહાર. એ પ્રમાણે આ ઉદ્દેશમાં જણાવેલા કોઈપણ દોષને સર્વે યાવત્ સેવનારને અનુમોદે તો ચાતુર્માસિક પરિહારસ્થાન અર્થાત્ લઘુ ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે. - Jain Education International - - 1 - - નિશીથસૂત્ર-ઉદ્દેશા-૧૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy