SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬૫૫ જ ઉકેશો-૧૧ ના • નિશીથસૂત્રના આ ઉદેશોમાં સૂત્ર ૬૫૫ થી ૭૪૬ એટલે કે કુલ ૯૨ સૂત્રો છે. આ સુત્રોક્ત કોઈપણ દોષનું ત્રિવિધે સેવન વાણી “ચાતુમાંસિક પરિતાસ્થાન અનુદ્ધાતિક અશાંત બીજા શબ્દોમાં “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત' આવે. • અહીં નોંધેલા પ્રત્યેક સૂઝને અંતે “ગુરુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે' આ વાક્ય જેવું ફરજિયાત છે. અમે માત્ર સૂત્રાનુવાદ લખ્યો છે. પણ અભ્યાસ કે આ “પ્રાયશ્ચિત્ત આવે’ વાક્ય સ્વયં જોડી લેવું. કિપપ થી ૬પ જે સાધુ-સાધ્વી લોટાના, તાંબાના, તરવાના, શીશાના, ચાંદીના, સોનાના, રૂપાના, પીતળના, રત્નજડિત લોઢાના, મણિના, કાયના, મોતીના, કાંસાના, શંખના, શીંગડાના, દાંતના, વસ્ત્રના વજના, પત્થરના કે ચામડીના પાત્રો (૧) બનાવે કે બનાવનારને અનુમોદે (૨) સખે કે રખનારને અનુમોદે (૩) પરિભોગ રે કે ભોગવનારને અનુમોદે. પિ૮ થી ૬0] જે સાધુ-સાધ્વી લોઢાના યાવત્ ચર્મના (૧) બંધન બનાવે કે બનાવનાને અનુમોદે (૨) રાખે કે સખનારને અનુમોદે (૩) પરિભોગ કરે કે પરિભોગ કરનારને અનુમોદે. ૬િ૧] જે સાધુ-સાધ્વી અડધા યોજનાથી આગળ પાત્રાને માટે જાય કે જનારની અનુમોદના રે, દિ જે સાધુ-સાધ્વી વિપ્નવાળા માર્ગને કારણે અડધા યોજનાની મર્યાદાની બહારથી સામેથી લાવીને આપેલ પાત્ર ગ્રહણ કે કે ગ્રહણ કરનારની અનુમોદના જે. દિ૬] જે સાધુ-સાધ્વી ધર્મની નિંદા રે કે નિંદાને અનુમોદે. [૬૬] જે સાધુ અધર્મની પ્રશંસા રે કે પ્રશંસને અનુમોદે. દિ૬૫ થી ૧] જે સાધુ-સાધ્વી (૧) અન્યતીર્થિક કે ગૃહસ્થના પણ એક કે અનેક વખત પ્રમાર્જન રે કે ક્રનારને અનુમોદે. આ સૂત્રથી લઈને છેક (૫૩)મું સૂત્ર આવશે. જે સાધુ-સાધ્વી એક ગામથી બીજે ગામ જતાં વિચરણ કરતાં અન્યતીર્થિક કે ગૃહરચના મસ્તક્ન આવરણ કરે કરનારને અનુમોદે. • આ કુણ૩ સુણો છે. આ સુણે પૂર્વે જે-૩ માં સુત્ર ૩િ૩ થી ૧૮પમાં , ત્યાં સાધુ-સાદી આ દોષ “રવી સાગર' તેમ કહેલ પછી ઉજમાં સૂર૫૦ થી ૩૦રના ક્રમમાં લાવ્યત્યાં સાધુ દોષનેપર સેવન % તેમણે – પછી ઉદ્દેશ૬ માં સુર ૧૬ ૨ ૪૬૮ જ કમર સ્ત્ર સાધુ અય દોષનુ સેવાના મનની ઈચ્છાથી ધે તેમ કહ્યું - પછી ઉદેપ માં સૂગ ૮૩ ૨ ૧૩ નવમાં આવ્યા ત્યાં સહુ મા ઘરનું સેવન ગુનાની ઈચ્છા પર ક્રે તેમ કી 1 - ય ઉપ-૧ માં સુ થી ૭ ના ક્રમમાં સમાવ્યા. અહીં રાજ પણ દોરનું સેવળ અતીર્થિક કે ગૃહસ્થને શ્રીને કરે તેમ જ કિપ૮, ૯) જે સાધુ-સાધ્વી પોતાને બીવડાવે કે બીવડાવનારને અનુમોદે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.009069
Book TitleAgam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages87
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 34, & agam_nishith
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy