________________
૨૧૧૪
વિ8] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય શય્યા-સંથારો ગ્રહણ ક્રીને, તેને પાછો આપ્યા વિના વિહાર કરે કે વિહાર ક્રનારની અનુમોદના કરે.
૧૫] જે સાધુ-સાધ્વી શય્યાતરના શય્યા-સંથારાને ગ્રહણ કરી, પાછો આપતી વખતે પૂર્વવત રાખ્યા વિના કે ભળાવ્યા વિના વિહાર રે કે વિહાર ક્રનારની અનુમોદના કરે.
[૧૧] જે સાધુ-સાધી ખોવાયેલા, પ્રત્યાર્પણીચ શય્યા કે સંથારાની અથવા શય્યાતરના શય્યા-સંથારાને શોધતો નથી અથવા શોધ ન જનારને અનુમોદે છે– [૧] જે સાધુ-સાધ્વી અ૫ કે થોડા પ્રમાણમાં પણ ઉપધિ વસ્ત્રાનું પડિલેહણ ન કે ન ક્રનારને અનુમોદે–
નિશીથસૂરાના ઉદ્દેશા-૨ નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org