________________
૧૫૮
૧૯ ]િ જે સાધુ-સાળી અંગાદાન જિનનેન્દ્રિયોને સુંધે કે સુંઘનારની અનુમોદના રૈ તો પ્રાયશ્ચિત્ત.
[] જે સાધુ સંગાદાન જનનેન્દ્રિયોને કોઈ અચિત્ત છિદ્રમાં પ્રવેશ જાવીને શુક પગલ કાઢે કે તેમ ક્રનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત. સિાધ્વી પોતાના ગુપ્તાંગમાં કદલી ફળ આદિ પ્રવેશ કરાવી રજ પુદ્ગલોને બહાર કાઢે કે બહાર કટનારની અનુમોદના રે.
[૧૦] જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત ગંધને સુંધે કે સુંઘનારની અનુમોદના ક્રે તો પ્રાયશ્ચિત્ત.
[૧૧] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે ચાલવા માટેનો માર્ગ, પાણીકાદવ ઓળગવા માટેનો પુલ અથવા ઉપર ચડવા માટેનું સીડી વગેરે અવલંબન પોતે કરાવે છે. ક્રાવનારની અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.
[૧૨] જે સાધુ સાધ્વી અન્યતીર્થિક કે હર પાસે પાણીના નીકાલ માટેનું નાળું જાવે કે કરનાની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૩] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે ભિક્ષાદિ સ્થાપવા માટેનું સિર્ફ કે સીક્કાનું ઢાંકણ પોતે ક્રોવે કે રાવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
[૧૪] જે સાધુ-સાધ્વી અન્યતીર્થક કે ગૃહસ્થ પાસે સતર કે દોરાની ચિલિમિલિપડદો પોતે કરાવે કે ાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧પ જે સાધુ-સાળી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે સોયનું ઉત્તર ક્રમ ક્યારે કે કરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસે તરાણી સુધરાવે છે તેમ રાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસે નખ છેદણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
[૧૮] જે સાધુ-સાધ્વી અન્યતીથિંક કે ગૃહસ્થ પાસેથી મનખોતરણી સમરાવે કે સમરાવનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
૯િ થી ૨ જે સાધુ-સાધ્વી પ્રયોજન સિવાય[૧] સોયની યાચના કરે કે કરનારને અનુમોદે રિ૦] કાતરની યાચના કરે કે નાને અનુમોદે રિ૧] કાનખોતરણીની ચાયના ક્ટ કે ક્રનારને અનુમોદે [૨૨] નખછેદણીની યાચના ક્ટ કે ક્રનારને અનુમોદે • - ઉક્ત ચારે સંયોગોમાં પ્રાયશ્ચિત્ત રિ૩ થી ર૪] જે સાધુ-સાધવી અવિધિથી– રિ૩] સોય યાચના કરે કે નાસ્ને અનુમોદે. [] કતરની યાચના # કે ક્રનારને અનુમોદે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org