________________
નિરીદશ - સૂરાવાદ – તફાવત માત્ર એટલો છે કે ત્યાં આ બારે સૂત્રોનું વર્ણન ચક્ષુ ઇંદ્રિયને આથીને રોલ હતું. અહીં આ બારે સૂત્રો શ્રવણેન્દ્રિયને આશ્રીને સાંભળવાના સંકલ્પથી કહ્યા છે.
જે સાધુ વાઘ [દુગ, ખાઈને ચાવત્ ભવનગૃહોના શબ્દ સાંભળવાના સં૫થી જાય છે અથવા જનારાનું અનુમોદન ક્રે છે તેને લધુ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે.
[અહીં બારે સૂત્રોના તમામ સ્થાનો પૂર્વવત્ કહેવા જોઈએ.] [૫૯] જે સાધુ-સાળી ઇહલૌક્કિ કે પરલૌક્કિ શબ્દોમાં, પૂર્વે જોયેલા કે ન જોયેલા શબ્દોમાં, પૂર્વે સાંભળેલા કે ન સાંભળેલા શબ્દોમાં, પૂર્વે જાણેલા કે ન જાણેલા શબ્દોમાં–
આસજા, અનુરા, વૃદ્ધ, અત્યધિક વૃદ્ધ અથવા આસક્ત, અનુરક્ત, મૃદ્ધ કે અત્યધિક ગૃદ્ધ થનારને અનુમોદૈ.
- એ પ્રમાણે આ ઉદેરા-૧માંના પણ દોનું જે કોઈ સાધુ-સાળી પોતે સેવન સાત સેવન કરનારની અનુમોદના કે તે તેને ચાતુર્માસિક પરિહારસ્થાના ઉદ્દઘાતિક કાર્યા, “લઘુ રીમાસી” નામક પ્રાયશ્ચિત્ત આવે,
નિસીસ-ઉદેશા-૧૭નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાપુરાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org