Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 86
________________ ૨૦:૧૪૧૬ યોગ્ય દોષનું સેવન કરીને આલોચના કરે તો તેને અન્યનાધિક એક પક્ષની આરોપણાનું પ્રાયશ્ચિત્ત આવે. જેને ઉમેરવાથી ત્રણ માસ અને વીસ રાત્રિની પ્રસ્થાપના થાય છે. [૧૪૧૭] ત્રણ માસ, વીસ રાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન ૨૦ રાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ ચાર માસ અને દશ રાત્રિ. [બાકી સૂત્ર૧૪૧૬ મુજબ] [૧૪૧૮] ચાર માસ, દશરાત્રિનું પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ પાંચ માસ, પાંચ રાત્રિ ન્યૂન [બાકી સૂત્ર ૧૪૧૬ મુજબ] [૧૪૧૯] પાંચ માસ પાંચ રાત્રિ ન્યૂન પ્રાયશ્ચિત્ત વહન બે માસ પ્રાયશ્ચિત્ત યોગ્ય દોષ સેવન વીશરાત્રિ આરોપણા પ્રાયશ્ચિત્ત કુલ સાઢા પાંચ માસ [બાકી ૧૪૧૬ મુજબ [૧૪૨૦] સાડા પાંચ માસ પ્રાયશ્ચિત્ત વહન એક માસ પ્રયાશ્ચિત્ત યોગ્ય દોષ સેવન એક પક્ષી આરોપણા પ્રાયશ્ચિત્ત, કુલ છ માસની પ્રસ્થાપના [બાકી સૂત્ર-૧૪૧૬ મુજબ નિશીથસૂત્ર-ઉદ્દેશા-૨૦ નો મુનિ દીપરત્નસાગરે કરેલ સૂત્રાનુવાદ પૂર્ણ -*-* નિશીથ-છેદસૂત્ર-૧, ભાગમ-૩૪ નો મૂળ-સૂત્રાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 84 85 86 87