Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 77
________________ - - - - નિરીશછેદસર - સૂપનુવાદ જોઈને હાથ, પગ, પીપલ કે કુરાના પત્ર સમૂહ વડે, માટી કે વસ્ત્રખંડથી તેના છેદને બંધ કરે – બંધ કરનારને અનુમોદે. વિરહ નાવમાં રહેલ સાધુ નાવમાંના ગૃહસ્થ પાસેર્થી અશનાદિ આહાર ગ્રહણ કરે કે રનાને અનુમોદે. [૧૨] નાવમાં રહેલ સાધુ પાણીમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ કરે કે ગ્રહણ ના અનુમોદે. . [૧ર) નાવમાં રહેલ સાધુ કીયડમાં રહેલા ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ કરે કે કરનારને અનુમોદે. વિર૭૯નાવમાં રહેલ સાધુ ભૂમિ ઉપર હેલા ગૃહસ્થ પાસેથી અશનાદિ ગ્રહણ ક્ટ કે ક્રનારને અનુમોદે. [૧ર૮૦ થી ૧ર૮૩] જળમાં રહેલ સાધુ - (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી આશનાદિ આહાર ગ્રહણ રે કે *નારને અનુમોદે. વિર૮૪ થી ૧ર૮૭] કીચડમાં રહેલ સાધુ, (૧) નાવમાં રહેલ, (૨) જળમાં રહેલ, (3) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ કે કે ક્રનારને અનુમોદે. [૧ર૮૮ થી ૧ર૯૨] સ્થળ ઉપર રહેલ સાધુ (૧) નાવમાં રહેલ, (૨) જળમાં હેલ, (૩) કીચડમાં રહેલ, (૪) ભૂમિ ઉપર રહેલ ગૃહસ્થ પાસેથી અશનાદિ આહાર ગ્રહણ ક્યું કે કરનારને અનુમોદે. • અહીં સૂત્ર ૧૨૭૬થી ૧ર૯૧માં ક્લ ૧૬-સૂકો આપેલા છે જેમાં ચાર પ્રકારે ચાર ભેદ દશવિલાં છે. (૧) વાવ, (૨) જળ, (૩) કીચડ, (૪) ભૂમિ. આ ચાર સ્થળને આથીને સાધુ તથા ગૃહસ્થની ચતુર્ભગીઓ બતાવેલી છે. [૧ર૦ થી ૧૩૩ર) જે સાધુ-સાધ્વી વસ્ત્ર ખરીદે છે, ખરીદાવે છે અથવા સાધુને માટે ખરીદીને લાવેલ હોય તેને ગ્રહણ કરે અથવા ગ્રહણ કરનારાનું અનુમોદના રે તો પ્રાયશ્ચિત્ત.. આ સૂત્રથી આરંભીને. જે સાધુ-સાધ્વી – અહીં મને વસ્ત્ર પ્રાપ્ત થશે તેવી બુદ્ધિથી વર્ષાવાસ હે કે રહેનારની અનુમોદના રે. નોધ:- ઉદ્દેશા-૧૪માં સૂબ-૮૬૩ થી ૯૦૩ એમ કુલ ૪૧ સૂત્રો છે. આ બધાં જ સૂત્રો -પત્રના સંબંધમાં કહેવાયેલ છે. આ જ - ૪૧ સૂકો અહીં વસ્ત્રાના સંબંધમાં છે. તેથી સૂગો, સૂત્રાર્થ કે સૂવિસ્તાર બધો જ ઉદ્દેસા-૧૪ પ્રમાણે જ છે. માત્ર “પા” શબ્દના સ્થાને “સ” શબદ કહેવો. બાકી બધું તેમજ જાણવું - સમજવું. - - • એ પ્રમાણે ઉદ્દેશા-૧૮માં જણાવેલ કોઈપણ દોષનું સાધુ-સાધ્વી સ્વય સેવન કરે યાવતુ સેવન સ્નારને અનુમોદે તો “ચાતુમસિક પરિહારસ્થાન ઉદ્ઘાતિક” પ્રાયશ્ચિત્ત આવે. જેને “લઘુ ચૌમાસિક પ્રાયશ્ચિત્ત' કહે છે. નિમણીરાજ-શો-૧૮ ને મુનિ દીપરતના દલ સુનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87