________________
નિશીશ દસૂર - સાનુવાદ કા ઉશો-૨૦ થી • નિશીથસૂત્રના આ વીસમાં અને છેલ્લા ઉદ્દેશામાં સૂત્ર-૧૩૭૦ થી ૧૪ર૦ એટલૅ કે પ૧ સૂત્રો છે. આ ઉદ્દેશમાં પ્રાયશ્ચિત્તની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત શું કરવું ? તે જણાવેલ છે. ૧૯ ઉદ્દેશામાં ધેલા દોષોનું સેવન કર્યા બાદ આલોચકોને આલોચના અનુસાર પ્રાયશ્ચિત્ત દેવાના વિભિન્ન વિલ્યો રૂપ ચૌદ સૂગોથી આ ઉદ્દેશાનો આરંભ થાય છે. સૂત્રો સમજવાને ભાષ્ય અને ચૂર્ણિનો સંદર્ભ સન્મુખ હોવો ખૂબ જરૂરી છે.
[૧૩૭૦] જે સાધુo એક વખત માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના કરે તો એક માસનું પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો બે માસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત બેમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને માયા રહિત આલોચના કરે તો બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના કરે તો ત્રણમાસનું પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત ત્રિમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના રે તો તેને માયારહિત આલોચના કરે તો ત્રિમાસિક પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના કરે તો ચાતુર્માસિક પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ એક વખત ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા રહિત આલોચના કરતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. - ૧૩] જે સાધુ એક વખત પાંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્ટ તો માયા રહિત આલોચના ક્રતા પંચમાસી પ્રાયશ્ચિત આવે અને માયા સહિત આલોચના કરતા છમાસી પ્રાયશ્ચિત્ત આવે છે તેનાથી ઉપરાંત માયા સહિત કે માયા રહિત આલોચના કરે તો પણ છમાસી પ્રાયશ્ચિત્ત જે આવે,
નિરૂપ જે સાધુo અનેક્વાર માસિક પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રતા એક માસનું પ્રાયશ્ચિત્ત આવે અને માયા સહિત આલોચના કરતા બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ અનેક્વાર બેમાસી પરિણસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયારહિત આલોચના ક્રd બેમાસી પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ત્રણમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ અનેકવાર ત્રણમાસી પરિહારરથાનની પ્રતિસેવના કરીને આલોચના કરે તો તેને માયા સહિત આલોચના ક્રતા ત્રણમાસની પ્રાયશ્ચિત્ત આવે છે અને માયા સહિત આલોચના ક્રતા ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
૩૮] જે સાધુo અનેક્વાર ચારમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને આલોચના ક્રે તો તેને માયારહિત આલોચના ક્રdi ચારમાસી પ્રાયશ્ચિત્ત આવે છે. અને માયા સહિત આલોચના કરતા પંચમાસી પ્રાયશ્ચિત્ત આવે છે.
[૧૩] જે સાધુ અનેકવાર પંચમાસી પરિહારસ્થાનની પ્રતિસેવના કરીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org