Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 80
________________ ૧૯/૧૩૨ અનુમોદના કરે છે. ૧૩૩] જે સાધુ અન્યતીર્થિક કે ગૃહસ્થ પાસેથી વાચના લે છે અથવા લેનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ કુશીલને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના ક્રે છે. [૩૫] જે સાધુ કુશીલ પાસેથી વાયના લે છે અથવા તેવા પાસેથી વાચના લેનારની અનુમોદના કરે છે. [૧૩] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા તેવા વાચના લેનારની અનુમોદના ક્રે છે. [૧૬] જે સાધુ નિત્યક જે વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે. ૩િ૬૮) જે સાધુ સંસક્તને વાચના આપે છે અથવા તેવાને વાચના આપનારની અનુમોદના કરે છે. [૩૯] જે સાધુ નિત્યક પાસેથી વાચના લે છે અથવા વાયના લેનારની અનુમોદના ક્રે છે. નોધ - પાસત્યા, અવસત્ત, કુશીલ, નિત્યક, સંસક્ત આ શબ્દોની વ્યાખ્યા ઉદ્દેશા૧૩ના સૂત્ર-૮૩૦ થી ૮૪૭માં અપાયેલી છે ત્યાંથી જાણી-સમજી લેવી પુનરુક્તિ ફ્રી નથી. એ પ્રમાણે ઉકશ-૧૯માં જણાવેલા જોઈપણ દોષનું સેવન સ્વર્ય રાવતુ ક્રાવાનાની સાવમોદના રે તો ચતુમાસિક પરિક્ષારસ્થાન ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત આવે જેને “લઘુ ચૌમાસી' પ્રાયશ્ચિત્ત આવે છે. નિશીથ-ઉદ્દેશાન નો મુનિ દીપરત્નસાગરે રેલ સૂવાનુવાદ પૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87