________________
૧૮/૧ર૬૦
આ ઉશો-૧૮ ના • નિશીથસૂમના આ ઉદ્દેશામાં સૂત્ર-૧૨૬૦ થી ૧૩૩૨ એટલે -૭૩ સૂત્રો છે. જેમાં કહેવાયલ કોઈપણ દોષનું વિધે સેવન નારને “ચાતુમાસિક પરિહાસસ્થાન ઉદ્ઘાતિક” નામક પ્રાયશ્ચિત્ત આવે, જેને “લવું ચૌમાસિક'' પ્રાયશ્ચિત્ત ક્યું છે. અહીં અનુવાદ ક્રાયેલા પ્રત્યેક સૂગને અંતે “લઈ ચૌમાસી પ્રાયશ્ચિત્ત આવે” એ વાક્ય જેડી દેવું. - રિજી જે સાધુ-સાધ્વી પ્રયોજન વિના નાવમાં બેસે કે બેસનારસ્તી અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
વિર] જે સાધુ-સાધ્વી નાવ ખરીદે, ખરીદાવે કે ખરીદેલ નાવ કોઈ આપે તો તેમાં બેસે કે બેસનારની અનુમોદના રે.
પિર જે સાધુ-સાળી નાવ ઉધાર લે, ઉધાર લેવડાવે, ઉધાર લીધેલી ોઈ આપે તો તેમાં બેસે કે બેસનારૂં અનુમોદે.
[૨૩] જે સાધુ-સાધ્વી નાવ પરસ્પર બદલે, બદલાવડાવે, બદલાવેલી નાવ કોઈ આપે તો તેમાં બેસે કે બેસનારને અનુમોદે.
[] જે સાધુ-સાધ્વી છીનવેલી, થોડા સમય માટે લઈને આપેલી કે સામેથી લાવેલી નાવમાં બેસે કે બેસનારને અનુમોદે. રિW] જે સાધુ-સાધ્વી નાવને પાણીમાં ઉતરાવે કે ઉતારવનારની અનુમોદના રે. વિર] જે સાધુ-સાધ્વી નાવને સ્થળ ઉપર સખે, ખાવે કે ખાવનારની અનુમોદના રે.
પિરી જે સાધુ-સાધ્વી પાણીથી પૂરી ભરેલી નાવને ખાલી કરાવે ખાલી કરાવનારની અનુમોદના રે.
વિર૬૮) જે સાધુ-સાધ્વી કીચડમાં ફસાયેલી નાવ બહાર કઢાવે, બહાર ક્રાવનાત્ની અનુમોદના રે. રિ૯] જે સાધુ-સાધ્વી મોટી નાવમાં જવા માટે નાની નાવમાં બેસે – પ્રતિનાવા રે કે રાવનારની અનુમોદના રે.
રિટી જે સાધુ-સાધ્વી ઉર્ધ્વગામીની કે અધોગામીની નાવમાં બેસે કે બેસનારાની અનુમોદના રે.
વિ] જે સાધુ-સાધ્વી યોજનાથી અધિક પ્રવાહમાં જનારી અથવા અધયોજનથી અધિક પ્રવાહમાં જનારી નાવમાં બેસે અથવા બેસનારની અનુમોદના રે.
]િ જે સાધુ-સાદથી નાવને ક્લિારે ખેચે, જળમાં ખેંચે, લંગર નાંખીને બાંધે કે દોરડાથી ખેંચીને બાંધે-બાંધનાને અનુમોદે.
પિર3] જે સાધુ-સાળી નાવને હલેસાથી, ઉપક્રણ વિશેષથી, વાંસ ઇત્યાદિથી ચલાવે, ચલાવરાને અનુમોદે. - વિરા) જે સાધુ-સાધ્વી નાવમાંથી વાસણ, પાત્ર, માટીના ભાજન કે ઉત્સિચનક દ્વારા પાણી માટે કે કટનાને અનુમોદે. વિરામ] જે સાધુ-સાધ્વી નાવના દિમાંથી પાણી આવતા કે નાવને ડૂબતી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org