Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 52
________________ ૧૦/૬૦૮ * ઉદ્દેશો-૧૦ • નિશીથસૂત્રના આ ઉદ્દેશોમાં સૂત્ર ૬૦૮ થી ૬૫૪ એ રીતે ૪૭ સૂત્રો છે. એમાંના કોઈપણ દોષનું સેવન કરનારને ચાતુર્માસિક પરિહાસ્થાન અનુદ્ઘાતિક' પ્રાયશ્ચિત્ત આવે. • પ્રત્યેક સૂત્રને અંતે આ ગુરુ ચર્ચોમાસી પ્રાયશ્ચિત્ત આવે' એ વાક્ય જોડવું. અમે એવો નિર્દેશ ર્યો નથી. પણ વાયકે સમજી લેવું. n [૬૦૮ થી ૬૧૧] જે સાધુ-સાધ્વી આચાર્યદિને (૧) રોષયુક્ત (૨) રૂક્ષ (૩) રોષયુક્ત રૂક્ષ વયન બોલે કે બોલનારની અનુમોદનના કરે (૪) આચાર્યાદિ અન્ય કોઈ પ્રકારે અતિ આશાતના રે કે નારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૬૧૨, ૬૧૩] જે સાધુ-સાધ્વી (૧) અનંતાય યુક્ત આહાર કરે, (૨) આધાર્મી ભોગવે કે આ બંને કરનારને અનુમોદે. [૬૧૪, ૬૧૭] જે સાધુ-સાધ્વી (૧) બીજાના શિષ્યનું અપહરણ કરે (૨) શિષ્યને રે કે બંને નાને અનુમોદે. [૬૧૮, ૬૧૯] જે સાધુ-સાધ્વી (૧) નવી દીક્ષિતની દિશા-નિર્દેશનું અપહરણ કરે (૨) નવ દીક્ષિતની દિશા-નિર્દેશની રે અથવા ઉક્ત બંને નારને અનુમોદે. [૬૨] જે સાધુ-સાધ્વી અન્ય ગચ્છ થી આવેલ સાધુને પૂછતાછ કર્યા વિના ત્રણ દિનથી અધિક સાથે રાખે કે સાથે રાખનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૬૧] જેણે ક્લેશ રીને ઉપશાંત કરેલ નથી, તેનું પ્રાયશ્ચિત્ત રેલ નથી. તેને કોઈ પૂછીને પૂછ્યા વિના જે સાધુ તેની સાથે ત્રણ દિવસથી અધિક આહાર રે કે નારને અનુમોદે. [૬૨૨ થી ૬૨૫] જે સાધુ-સાધ્વી વિપરીત પ્રાશ્ચિત્ત હે કે આપે (૧) ઉદ્ઘાતિક્ને અનુદ્ઘાતિક ક્લે (૨) અનુદ્ઘાતિને ઉદ્ઘાતિક હે (૩) ઉદ્ઘાતિને અનુદ્ઘાતિક આપે (૪) અનુદ્ઘાતિક્ને ઉદ્ઘાતિક આપે, એ ચારે કરનારને અનુમોદે. [૬૨૬ થી ૬ર૯] જે સાધુ (૧) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (3) ઉદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો સંક્લ્પ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે, [૬૩૦ થી ૬૩૩] જે સાધુ (૧) અનુદ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો હેતુ (૩) અનુદ્ઘાતિક પ્રાયશ્ચિત્તનો સંક્લ્પ (૪) એ ત્રણે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનારને અનુમોદે. [૬૩૪ થી ૬૩૭] જે સાધુ (૧) ઉદ્ઘાતિક કે અનુગ્ધાતિક પ્રાયશ્ચિત્ત સેવન (૨) તેનો હેતુ (૩) તેનો સંલ્પ (૪) એ ત્રણે વિશે સાંભળીને કે જાણીને તે સાધુ સાથે આહારાદિ વ્યવહાર રાખે કે રાખનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [૬૩૮ થી ૬૪૧] સાધુ૦ નો સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં આહાર લાવવાનો અને ખાવાનો સંક્લ્પ હોય છે. તેમાં (૧) જે સમર્થ ભિક્ષુ સંદેહરહિત આત્મપરિણામોથી (૨) જે સમર્થ ભિક્ષુ સંદેહયુક્ત આત્મ પરિણામોથી (૩) જે અસમર્થ ભિક્ષુ સંદેહ રહિત આભ પરિણામોથી (૪) જે અસમર્થ ભિક્ષુ સંદેહયુક્ત આત્મ પરિણામોથી. [આ ચાર વિક્સ્પોએ ચાર સૂત્રો છે. આ ચારે સાથે સૂત્રનો સંબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87