________________
૧૫૧૦૦૧
થી
અશનાદિ લે (૧૯) સંશક્તને વસ્ત્રાદિ આપે (૨૦) સંસક્ત પાસેથી વસ્ત્રાદિ લે અથવા ઉક્ત ચારેની અનુમોદના કરે,
[૧૦૦] જે સાધુ-સાધ્વી કોઈએ નિત્ય પહેરવાના સ્નાનના, વિવાહના, રાજ્યસભાના વસ્ત્ર સિવાયનું માંગવાથી પ્રાપ્ત થયેલુ કે નિમંત્રણ પૂર્વક મેળવેલું વસ્ત્ર
ક્યાંથી આવ્યું કે કઈરીતે તૈયાર થયું તે જાણ્યા સિવાય, તે વિશે પૂછ્યા સિવાય, તેની ગવેષણા કર્યા સિવાય તે બંને પ્રકારના વસ્ત્રો ગ્રહણ રે કે કાવનારને અનુમોદે.
૦િ૦૩ થી ૧૦૫] જે સાધુ-સાધ્વી (૧) વિભૂષા નિમિત્તે અર્થાત્ શોભા આદિ વધારવાની બુદ્ધીથી (૧) પોતાના પગને એકવાર કે અનેક વાર પ્રમાશેં અચવા પ્રમાર્જનારની અનુમોદના કરે.... ત્યાંથી શરૂ ક્રી (૫૩) ગ્રામનુગ્રામ વિચરતા પોતાના મસ્તકને ઢાંકે કે ઢાંકનારની અનુમોદના રે. એમ ત્રેપન [ચોપન ?] સૂત્રો જાણવા.
આ બધાં સૂત્રોનો વિસ્તાર અને સંપૂર્ણ સુબા ઉર્દશા માં આવેલ સૂત્ર-૧૩૩થી ૧૮૫ મુજબ જ જાણવો – સમજી લેવો.
આ બાબતે વિશેષ નોંધ આ જ ઉદ્દેશ-૧પ માં આવેલા સૂત્ર-૬૧થ્થી ૯૦ મુજબ જાણવી, અહીં પુનરુક્તિ ક્રેલ નથી.
સૂકસંખ્યા ૫૩ છે કે પ૪ ? એક સંપાદનમાં પ૩ સૂગ છે, બીજા સંપાદનમાં ૫૪ સૂત્રો છે. તેમાં તાત્વિક તસવત નથી. ૧-સૂત્ર કેટલાંક સંપાદનમાં સાથે જોડાઈ ગયેલ હોવાથી સંખ્યાપ૩ થઈ જાય છે,
૦િ૫, ૧૦૫૮] જે સાધુ-સાધ્વી વિભૂષાના સં૫થી વસ્ત્ર, પાત્ર, કંબલ, પાપોંછના કે અન્ય કોઈ ઉપક્રણ – (૧) રાખે છે કે સખનારને અનુમોદે છે, - (૨) ધોવે કે ધોનારને અનુમોદે.
નિશીથ-ઉદેપ-૧૫નો મુનિ દીપરત્નસાગરે રેલ સુરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org