________________
૪૩૦૨
• આ સૂત્ર-૨૫ થી ૩૦૨નો કાર્ણ સંક્ષિપ્ત ર્યો છે, કેમ કે પૂર્વે આ સૂત્ર-૧૧૩ થી ૧૮પમાં આવી ગયેલ છે. ફક માત્ર એટલો છે કે ત્યાં આ દોષમાં “સ્વયં રે" એમ કહેલું. અહીં આ દોષ “પરસ્પર સેવે” એમ કહેલ છે. - આ બધામાં “લધુમાસ” પ્રાયશ્ચિત્ત.
[૩૦] જે સાધુ-સાધ્વી ચોથી પોરિટિના ચોથા ભાગમાં મળ-મૂત્ર ત્યાગની ભૂમિનું પ્રતિલેખન ન , ન કરનારને અનુમોદે.
[૩૦] જે સાધુ-સાધ્વી ત્રણ મળ-મૂત્ર ત્યામ ભૂમિનું પ્રતિલેખન ન રે કે ન કરનારની અનુમોદના કરે.
[૩૫] જે સાધુ-સાધ્વી એક હાથની ઓછી લાંબી-પોળી મળમૂત્ર ત્યાગ ભૂમિમાં મળ-મૂત્ર પાઠવે કે પરઠવનારને અનુમોદે.
[૩૬] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ક્યાં પછી મળદ્વારને સાફ ન ક્યું કે સાફ ન ક્રનારને અનમોદે.
૦િ૭) જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ ક્યાં પછી મળદ્વારને સાફ ન કરે કે સાફ ન જનારને અનુમોદે.
વિ૦૮) જે સાધુ-સાધ્વી મળ-મૂત્રનો ત્યાગ મળપ્લાસ્ને લાડાથી, વાંસની પટ્ટીથી, આંગળીથી, સળીથી સાફ કરે કે તેમ સાફ નારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [3Ê] જે સાધુ-સાધ્વી મળ-મૂત્ર ત્યાગી આયમન ન રે.
[૩૧] જે સાધુ-સાધ્વી જ્યાં મળ-મૂત્ર ત્યાગે, ત્યાં જ તેની ઉપર આચમન રે કે આચમન જનારને અનુમોદે.
[૩૧] જે સાધુ-સાધ્વી મળ-મૂત્રને ત્યાગીને ત્યાંથી ઘણે દૂર જઈને આચમન ક્રે કે આચમન કરનારને અનુમોદે.
રિ૧ર) જે સાધુ-સાધ્વી મળમૂત્રનો ત્યાગ કર્યા પછી ત્રણથી અધિક પસલી – ખોબા જેટલા પાણીથી શુદ્ધિ રે, કરનારને અનુમોદે.
૩િ૧] જે સાધુ-સાધ્વી અપરિહારિક હોય એટલે કે જેને પરિહાર નામક પ્રાયશ્ચિત્ત આવેલ નથી. તેવા શુદ્ધ આચારવાળા હોય તેવા સાધુ-સાધ્વી, પરિહાર નામક પ્રાયશ્ચિત્ત કરી રહેલા સાધુ-સાધ્વીને કહે કે હે આર્ય ? હિ આર્યા ! ચાલો આપણે બંને સાથે અન, પાન, ખાદિમ, સ્વાદમિ ગ્રહણ ક્રવાને માટે જોઈએ. ગ્રહણ કરી પોતપોતાના સ્થાને આહાર-પાન કરીશું. જો તે આવું બોલે કે બોલનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત.
આ પ્રમાણે શોમાં કા મુજબ કોઈપણ એક કે વધુ દોષ વય , કે સેવાનારને અનુમોદે તો માસિક પરિહારગાન ઉદ્યાનિક અતિ લઘુ માસિક પ્રાસાત્તિ આવે.
લિસીશ-ઉમા- નો મુનિ દીપત્નસાગરે રેવ સૂરાનુવાદ પૂર્ણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org