________________
38.
ઉદેશો જ • ઉદ્દેશમાં સૂર-૩૯૩ થી ૪૨૯ અતિ ઉસૂબો છે. જેમાંના કોઈપણ દોષનું ત્રિવિધે સેવન નાસ્ને “ચાતુર્માસિક પરિહાસ સ્થાન અનુતિક” નામનું પ્રાયશ્ચિત્ત આવે. જેને “ગુરુ ચમારી પ્રાયશ્ચિત્ત” કહે છે.
• પ્રત્યેક સૂસને અંતે પ્રાયશ્ચિત્ત આવે એમ જોડવાનું છે. અમે બધાં સ્થાને એ નિર્દેશ ક્ય નથી. તો પણ તેમ સમજી લેવું.
[૩૩] જે સાધુ મૈથુન સેવન માટે સ્ત્રીને સાધ્વી હોય તો પુરુપને વિનવણી રે કે ક્રનારને અનુમોદે.
[૩૯૪ થી ૪૦] જે સાધુ-સાધ્વી મૈથુન સેવનના સં૫થી આ નવ દોષ સેવે-સેવનારને અનુમોદે. [ઉદ્દેશા-૧ ના નવ સૂત્રો સમાન આખો આલાવા અહીં સમજી લેવો.
(૧) હસ્તકર્મ ક્ટ, (૨) જનનેન્દ્રિયને કાષ્ઠાદિથી સંચાલિત રે, (૩) જનનેન્દ્રિયનું મર્દન રે, (૪) તેલ આદિથી જનનઈન્દ્રિયનો માલિશ રે, (૫) ક્મદિ ગંધ દ્રવ્યથી ઉબટન ક્ટ, (૬) જળથી ધ્રુવે, (9) ચામડી ઊંચી રે, (૮) જનનેન્દ્રિયને સુંઘે, (૯) કોઈ અચિત્ત શ્રોતાદિમાં વીર્ય કાઢે, સાધ્વી જ મટે.
કિo૩ થી ૪૦૫) જે સાધુ મેથુન સેવનની ઇચ્છાથી સ્ત્રીને સિાથ્વી - પરૂપને આ પ્રમાણે કરે કે ક્યનારને અનુમોદે.
[૧] સીને વસ્રરહિત રે કે વસ્રરહિત થવા દે.
રિ] ક્લહ રે, ક્લાહ ઉત્પાદક વચન કહે, ક્લહ માટે જાય. " [3] પત્ર લખે, લખાવે, લખવા માટે બહાર જાય.
[૪૦૬ થી ૪૧૦] મૈથુન સેવનની ઇચ્છાથી જે સાધુ-સાધ્વી આ દોષ સેવે કે સેવનારને અનુમોદે–
[૧] જનનેન્દ્રિય કે અપાન દ્વારના અગ્રભાગને ઔષધિ વિશેષથી પીડાયુક્ત રે રિ] એ રીતે પીડાયુક્ત ક્રીને તેને અચિત્ત ઠંડા કે ઉષ્ણ પાણીથી ધવે. [3] ધોઈને એક કે અનેક વખત આલેપન રે. [૪] આલેપન કર્યા પછી તેલ વગેરેથી એક કે અનેક વાર માલિશ . [૫] માલિશ કરીને કોઈ સુગંધી પદાર્થથી એક કે અનેક વખત સુવાસિત રે.
સિવ૧ થી ૪૧૫જે સાધુ-સાધ્વી મૈથુન સેવનની ઈચ્છા થકી આ પાંચમાંને કોઈ દોષ સેવે કે સેવનાર ને અનુમોદે–
[] અખંડ વસ્ત્રો ધારણ ક્રે-રાખે [૨] અક્ષત વસ્ત્રો ધારણ કરે રાખે [3] ધોઇને રંગેલા વસ્ત્રો ધારણ % કે મલિન વસ્ત્રો રાખે ]િ અનેક રંગી વસ્ત્રો ધારણ પિ અનેક રંગી કે ચિત્રિત વસ્ત્રો ધારણ ક્રે.
[૬ ી ૬૮ી અહીં કુલ-૫૩ સૂત્રો છે. આ સૂત્રો પૂર્વે ઉદ્દેશા-૩ માં હેલ સૂમ-૧૩૩ થી ૧૮૫ મુજબ છે. ફર્ક એટલો છે કે ત્યાં આ પ૩ સૂત્રોમાં સાધુ-સાધ્વી સ્વયે રૈ એમ ક્યું. આ જ પ૩ સૂત્રોનો સાક્ષેપિત અર્થ ઉદ્દેશા-૪માં બ ૫૦ થી ૩૦રમાં પણ હ્યો છે. પણ ત્યાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org