Book Title: Agam 34 Nishith Sutra Satik Gujarati Anuvad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 27
________________ નિશીયછેદણ - સુણાનુવાદ પ્રાયશ્ચિત્ત. [૧૦] જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ગ્રહણ ક્યું કે ગ્રહણ ક્યનારની અનુમોદના કરે [૧૦૫ જે સાધુ-સાધ્વી સજ્જાતર પિંડ ભોગવે કે ભોગવનારની અનુમોદના કરે તો પ્રાયશ્ચિત્ત. [૧૦] જે સાધુ-સાધ્વી સાગરિક એટલે સજ્જાતરના કુળ, ઘર વગેરેની જાણકારી સિવાય, પહેલાં જોયેલા ઘર હોય તો પૂછીને નિર્ણય ક્યા સિવાય અને ન જોયેલા ઘર હોય ત્યારે તે ઘરની ગવેષણા ક્યાં સિવાય એ રીતે જાણ્યા-પૂછયા કે ગવેષણા ક્યાં વિના જ આહાર ગ્રહણ વા માટે તે કુળ-ઘરોમાં પ્રવેશ રે કે પ્રવેશ નાસ્ત્રી અનુમોદના - [૧] જે સાધુ-સાધ્વી શ્રાવકના પરિચય રૂપ નિશ્રાનો આશરો લઈ આશન, પાન બાદિમ, સ્વહિત રૂપ ચાર પ્રકારના આહારમાંથી કોઈપણ પ્રકારનો આહાર, વિશિષ્ટ વચનો બોલીને યાચના ક્રે કે યાચના કરનારૂં અનુમોદે તો પ્રાયશ્ચિત્ત અહીં નિશ્રા એટલે પરિચય અર્થ ક્યોં. જેમાં પૂર્વના કે પછીને કોઈ સંબંધને નિમિત્ત બનાવીને, સ્વજનોની ઓળખ આપી તે દ્વારા કંઈપણ યાચના કરવી. [૧૮] જે સાધુ-સાધ્વી ઋતુબદ્ધ કળ સંબંધી શય્યા કે સંથારા આદિનું પર્યુષણ અતિ ચાતુર્માસ પછી શેષાળમાં ઉલ્લંઘન કરે અથતિ શેષકાળ માટે યાચના ક્રલ શચ્યા-સંથારો, પાટ-પાટલાં વગેરે તેની સમયમર્યાદા પૂરી થયા પછી પણ વાપરે કે તે વાપરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. [અહીં સંવત્સરીથી ૩૦ દિવસના ૫ને આથીને આ વાત જણાવેલ છે, એટલે સંવત્સરી પૂર્વે વિહાર ચાલુ હોય પણ પર્યુષણથી 90 દિવસની સ્થિરતા ક્રવાની હોવાથી, તેની પહેલાં ગ્રહણ કરેલા શય્યા સંથારો પરત ક્રવો તેવો અર્થ થાય. પરંતુ વર્તમાનકાળની પ્રણાલિ મુજબ એવો અર્થ થઈ શકે કે શેષાળ અતિ શિયાળાઉનાળામાં ગ્રહણ રેલ શયા વગેરે ચોમાસા પહેલાં તેના દાતાને પરત ક્રવા, અથવા પુનઃઉપયોગ માટેની આજ્ઞા માંગવી.) [૧૯] સાધુ-સાધ્વી વર્ષાકાળમાં ઉપભોગ કરવા માટે લાવેલ શા-સંથારો, વર્ષાકાળ વીત્યા પછી કણે દશ રાત્રિ ઉપભોગ કરી શકે, પણ તે સમયમર્યાદા ઉલ્લંઘે કે ઉલ્લંઘનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. શિ૧૦] જે સાધુ-સાધ્વી વાળ કે શેષHળ માટે યાચના ક્રીને લાવેલ શય્યાસંથારો વર્ષથી ભિજાયેલો જોયા-જાણ્યા છતાં તેને ખુલ્લો ન રે. પ્રસારીને સુઈ જાય તેમ ન રાખે, કે તેવું નાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ૧૧થી ૧૧૩] જે સાધુ-સાધ્વી પાછો આપવા યોગ્ય – બીજા કોઈને લાવેલ કે શય્યાતર પાસેથી ગ્રહણ કરેલ શા-સંસ્તારળે અથવા બંને પ્રકારે શય્યાદિને ફરી આજ્ઞા લીધા વિના બીજે સ્થાને ક્યાંક લઈ જાય કે લઈ જનાસ્ને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87