________________
પ૯
જ ઉશ-૨ ની • નિશીયસુત્રના આ બીજા ઉદ્દેશોમાં પ૯થી ૧૭૦ એમ કુલ ૫૯ સૂત્રો છે. આ પ્રત્યેક સૂત્રમાં જણાવેલાં દોષનું બિવિધે સેવન નારર્ને પતિય નામના પ્રાયશ્ચિત્ત આવે તેમ ઉદ્દેશાને તે જણાવેલ છે. બીજા ઉદ્દેશાના આરંભે આવેલ ભાષ્ય ગાથા મુમ્બ તેને જ પ્રાયશ્ચિત્તથી ઓળખાવાય છે.
• ઉદ્દેશા-૧ ની માફક અહીં પણ પ્રત્યેક સૂત્રને અંતે “પ્રાયશ્ચિત્ત” આવે શબ્દ જોડવો. અમે ક્યાંક નોંધેલ છે અને ક્યાંક નથી પણ નોંધેલ. છતાં વાચકે બધે “લધુમાસ પ્રાયશ્ચિત્ત" જાણવું.
પિ૯] જે સાધુ-સાધ્વી લાક્કાના દંડવાળુ પાદપ્રીંછનક રે અથવા કરનાને અનુમોદે
છિી જે સાધુ-સાધ્વી લાક્કાના દંડાળુ પાદપ્રીંછનક ગ્રહણ કરે અથવા ગ્રહણ કરનારને અનુમોદે. [૧] જે સાધુ-સાધ્વી લાકડાના દંડવાળું પાદપોંછનક ધારણ ક્રે અથવા ધારણ નારને અનુમોદે[] જે સાધુ-સાધ્વી લાડાના દંડવાળું પાદપીંછનક વિતરણ રે કે વિતરણ સ્નારને અનુમોદે– [3] જે સાધુ-સાધ્વી લાક્કાના દંડવાળું પાદપીંછનનો પરિભાગ ૐ કે પરિભાગ કરનારને અનુમોદે
[] જે સાધુસાધ્વી લાકડાના દંડવાળું પાપોંછનનો પરિભોગ-ઉપભોગ કરે કે જનારને અનુમોદે–
થિી જે સાધુ-સાધ્વી લાકડાના દંડવાળા પાદપીંછનળે દોઢ માસથી અધિક રાખે કે સખનારની અનુમોદના કરે.
[] જે સાધુ-સાળી લાક્કાના દંડવાળા પાદપોંછનળે તડકો દેવા ખોલીને અલગ રાખે કે રાખનારની અનુમોદના રે.
છિી જે સાધુ-સાધ્વી સચિત્ત પ્રતિષ્ઠિત પદાર્થ સ્વયં સુંઘે કે સુંઘનારની અનુમોદના કરે.
]િ જે સાધુ-સાધ્વી પદમાર્ગ, સંક્રમણમાર્ગ કે અવલંબનના સાધન સ્વયં રે કે નાને અનુમોદે.
[૬] જે સાધુ-સાધ્વી પાણી કાઢવાની નીક સ્વંય રે કે કરનારને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત,
[5] જે સાધુ-સાધ્વી સીક્યું કે સીક્કાનું ઢાંકણ સ્વયે રે કે નાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત.
A] જે સાધુ-સાધ્વી સુતરનો કે દોરીનો પડદો પોતે કરે કે કરનાને અનુમોદે તો પ્રાયશ્ચિત્ત. ગિર) જે સાધુ-સાધ્વી સોયનું સુધારણા સ્વયં કરે કે નાગ્ની અનુમોદના રે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org