Book Title: Agam 13 Upang 02 Rajprashniya Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
राजप्रश्नीयसूत्रे सुगन्धवरगन्धितं गन्धवर्तिभृतं दिव्यं सुरवराभिमगणनयोग्य कुरुत कारयत कृत्वा कारयित्वा च क्षिप्रमेव एतामाज्ञप्तिका प्रत्यर्पयत ॥ सू० ४॥
'तएणं तस्स' इत्यादि
टीका-ततः-तदनन्तरम् खलु तस्य सूर्याभस्य देवस्य अयमेतद्रपः बक्ष्यमाणप्रकारः आध्यात्मिकः-आत्मगतः-अङ्कुरइव, तदनुचिन्तितः-पुनः पुनः स्मरणरूपो विचारो द्विपत्रित इव, कल्पितः स एव व्यवस्थायुक्तः-इदमेवं पट्टिभूयं दिव्वं सुरवराभिगमणजोग्गं करेह, कारवेह, करित्ता य कारवित्ता य खिप्पामेव एयमाणत्तियं पच्चप्पिणह) वर्षा करके फिर उस स्थानको कालागुरु, श्रेष्ट कुन्दुरुष्क एवं लोमानकी अतिशयित गंधके प्रसरणसे अभिराम-रमणीय करो, इस प्रकार अति उत्तम गंधसे वासित उस स्थानको तुम लोक गंधगुटिकाके जैसा बनादो. ताकि वह सुरवरोंके अभिगमन योग्य हो जावे. इस प्रकारका उसे तुम स्वयं भी करो, और साथमें दूसरोंसे भी कराओ। जब मेरे कथनानुसार सब काम पूरा हो जावे. तब तुम लोग मेरी इस आज्ञाको पीछे मुझे वापिस करो अर्थात् मेरे कहे अनुसार सब काम कर लिया है इसकी हमें सूचना दो. _____टीकार्थ-इसके बाद उस सूर्याभदेव को यह इस प्रकार का विचार हुआ पहिले तो यह विचार उसे आत्मगत हुआ-अर्थात् जिस प्रकार अंकुर जमीन के भीतर २ ही प्रस्फुटित होता है और कमजोर अवस्था में कारवेह, करित्ता य कारिवत्ता य खिप्पामेव एयमाणत्तिय पञ्चप्पिणह ) वर्षा र्या બાદ તે સ્થાનને કલાગુરુ, શ્રેષ્ઠ કુદ્રુષ્ક અને લોબાનની તીવ્ર સુગંધથી રમણીય -અભિરામ-બને, આ પ્રમાણે અતિ ઉત્તમ સુગંધથી સુવાસિત તે સ્થાનને તમે લેકે ગંધ ગુટિકાની જેવું બનાવી દો. જેથી તે દેવતાઓના અભિગમન માટે
ગ્ય થઈ જાય. આ પ્રમાણે તે સ્થાનને તમે જાતે પણ રમ્ય બનાવે અને બીજાઓની મદદ લઈને પણ આ કામ પુરૂં કરે. જ્યારે મારા આદેશ પ્રમાણે કામ પૂરું થઈ જાય ત્યારે તમે લેકે મારી આ આજ્ઞા અનુસાર કામ થઈ ગયું છે તેની મને જાણ કરો.
ટીકાર્ય–ત્યાર પછી તે સૂર્યાભદેવને આ પ્રમાણે વિચાર ઉદ્દભવ્યું એટલે કે પહેલાં તે આ વિચાર તેને આત્મામાં ઉદ્દભવ્ય, જેમ અંકુર જમીનની અંદરજ અંકુરિત હોય છે અને કમળ અવસ્થામાં રહે છે તેમજ આ આત્મગત થયેલ
શ્રી રાજપ્રક્ષીય સૂત્રઃ ૦૧