Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
એક અપીલ
આપ ગચ્છાધિપતિ કે સંઘપતિ છે. સાધુ મહાત્મા હો....કે શ્રાવક હે.
પરંતુ આ શુભકાર્યમાં મદદ કરવાની આપની દરેકની ચોક્કસ ફરજ છે. કારણ કે આપણું સમાજના ઉત્થાનના આવા ભગીરથ કાર્યમાં આપને જેટલું વધુ સહકાર મળશે તેટલું
કાર્ચ વહેલું પૂર્ણ થશે.
ઘડી ઘડી આવા સતેને ભેટે થ દુર્લભ છે.
૩ર સૂત્રે જલદીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે, અને તેથી જ આપશ્રીને
અપીલ કરવામાં આવી છે.
સમગ્ર સમાજનું કાર્ય થતું હોય ત્યાં સાંપ્રદાયિક વાદ કે પ્રાંતવાદ ન જ હવે જોઇએ.
*
છે
8g
is "
ક
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર