Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 189
________________ अर्थबोधिनी टीका वर्ग ३ धन्यनामाणगारस्य मुख्यतावर्णनम् ११९ श्रेणिको राजा भगवतः सकाशाद्धर्मकथां श्रुत्वा निशम्य = हृदिनिधाय पुनः पुनरचिन्तयत् - साधूनां वायुकायजीवसंपातिमजीवरक्षणार्थे मुनिवेषरूपं मुखोपरि सदोरक मुखवत्रिकाबन्धनं, पञ्च महाव्रतपालनं, षड्जीवनिकायरक्षणं, कृपाणधारोपमं नवविधब्रह्मचर्यगुप्तिधारणं, सप्तदशविधसंयमपरिपालनं, द्वाविंशतिपरीषहसहनं, विशुद्धाहारेण संयमयात्रानिर्वहणं, द्विपञ्चाशदनाचीर्णवर्जनं, समितिगुप्तिसमाराधनम्, उग्रविहरणं, नानाविधान्तमान्ताहारग्रहणम्, अभिग्रहपूर्वकघोरतरतपश्चरणं, दुष्करचारित्रचरणं च सर्वमेवेदं भगवत्कथितं दुष्करमिति । विराजते थे वहाँ पांच-अभिगमपूर्वक आया तथा वन्दन - नमस्कार कर यथास्थान मर्यादानुसार बैठा । भगवान् ने धर्म - कथा कही । धर्मकथा सुनकर प्रसन्न चित्तसे सारी जनता अपने २ स्थान पर चली गई । राजा श्रेणिक भगवान् से धर्म कथा सुनकर, तथा हृदय में धारण कर इस प्रकार बार २ विचार करने लगा - वायुकायिक और सम्पातिम जीवों की रक्षा के लिए तथा मुनित्व के चिह्नस्वरूप डोरे सहित मुखवस्त्रिका का मुखपर बांधना पाँच महाव्रतों का पालन करना, छः जीवनिकाय के जीवों की रक्षा करना, तलवार की तीक्ष्ण धारपर चलने के समान नववाड सहित शुद्ध ब्रह्मचर्य का पालन करना, सत्रह प्रकार के संयमका पालन करना, बाईस परीषों का सहन करना, विशुद्ध आहार लेकर संयमयात्रा का निर्वाह करना, बावन अनाचीर्णों का निवारण करना, पांच समिति तथा तीन गुप्ति की आराधना करना, उग्र विहार करना, नानाविध વન્દન કરવા નિકળ્યા અને જ્યાં ભગવાન વિરાજમાન હતા ત્યાં પંચાભિગમપૂર્વક આવ્યા તથા વન્દન નમસ્કાર કરી યથાસ્થાન મર્યાદાપૂર્ણાંક એઠા ભગવાને ધ કથા કહી. ધર્માંકથા સાંભળી પ્રસન્નચિત્ત સમસ્ત જનતા પોતપોતાને સ્થાને ચાલી ગઇ. રાજા શ્રેણિક ભગવાનથી ધર્મ-કથા સાંભળી તથા સાચા હૃદયથી ધારણ કરી આ પ્રમાણે વારંવાર વિચાર કરવા લાગ્યા. વાયુ-કાયિક જીવ તથા સંપાતિમજીવોની રક્ષા માટે, અને મુનિ-પણાના ચિન્હ સ્વરૂપ ડારાસહિત સુખવન્નિકાનું મુખપર બાંધવું. પાંચ મહાવ્રતાનું પલન કરવું, છકાય જીવાની રક્ષા કરવી, તલવારની તીક્ષ્ણ ધાર પર ચાલવા માફક નવવાડ સહિત શુદ્ધ બ્રહ્મચર્યનું પાલન કરવું, સત્તર (૧૭) પ્રકારના સંયમનું પાલન કરવું, ખાવીસ પરીપહેાનુ સહન કરવું, વિશુદ્ધ આહાર-પાણી લઈ સયમ-યાત્રાના નિર્વાદુ કરવા, માવન અનાચીર્ણીનું નિવારણ કરવું, પાંચ–સમિતિ તથા ત્રણ ગુપ્તિની આરાધના કરવી, પગથી શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218