Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अर्थ बोधिनी टीका वर्ग ३ धन्यनामाणगारस्य मुख्यता वर्णनम्
का वर्णनम १२१ श्रेणिकः पुनरुवाच-भदन्त ! हे भगवन् ! केनार्थेन केन कारणेन एवमुच्यते-एतेषां चतुर्दशसहस्राणां श्रमणानां मध्ये एक एव धन्योऽनगारो महादुष्करकारको महानिर्जराकारकश्चेति ? ।
श्रीभगवान् महावीरः पुनः प्रोवाच-हे श्रेणिक ! एवं वक्ष्यमाणपकारेण तस्मिन काले तस्मिन् समये काकन्दी नाम नगरी आसीत् । तत्र धन्यकुमारः प्रासादावतंस के राजभवनतुल्ये श्रेष्ठप्रासादे उपरिभागे विहरति स्म। ततः तदाऽहं कदाचिदन्यस्मिन् समये पूर्वानुपूर्व्या अनुक्रमेण ग्रामानुग्रामम् एकस्माद्ग्रामाद्यामान्तरं विहरन् काकन्दीनामनगाः सहस्राम्रवणनामकोद्याने उपागतः। यथामतिरूपमवग्रहमुपादाय तपःसंयमाभ्यां स्वात्मानं भावयन् यावत् तत्र विहरामि, तदा परिषद् निर्गताधर्मकथाश्रवणार्थ काकन्दीनगरीतो निर्गता सती
भगवान् द्वारा प्रश्न के प्रत्युत्तर को सुनकर राजा श्रेणिकने पुनः पूछा:- हे भगवन् ! किस कारण से आप धन्यकुमार अनगार को गौतम आदि समस्त चौदह हजार मुनियों में महादुष्कर करणी करनेवाले तथा कोंकी महानिर्जरा करनेवाले कहते हैं।
भगवान्ने कहा-हे श्रेणिक ! उस काल उस समय में काकन्दी नामक नगरी थी। वहीं धन्यकुमार, राजमहल के समान - श्रेष्ठ भवन के ऊपरी भाग पर पांचों इन्द्रियों का विषयसुख भोगता हुआ रहता था । उस समय, मैं एक बार ग्रामानुग्राम विचरता हुआ काकन्दी नगरी के सहस्राम्र-वन नामक उद्यान में आया। वहाँ बिधि अनुसार अवग्रह ग्रहण कर तप-संयम-पूर्वक आत्मचिन्तन करता हुआ रहने लगा। उस समय धर्मकथा सुनने के लिए काकन्दीनगरी-निवासी परिषद् सहस्राम्रवन में उपस्थित हुई । उसी प्रकार ભગવાન દ્વારા પ્રશ્નનનો પ્રત્યુત્તર સાંભળી રાજા શ્રેણિકે ફરીથી પૂછયું – હે ભગવન ! શા કારણે આપ ધન્યકુમાર અણગારને ગૌતમ આદિ સમસ્ત ચૌદ હજાર મુનિમાં મહાદુષ્કર-કરણી-કરવાવાળા તથા કમેની મહાનિજા કરવાવાળા કહે છે ?
ભગવાને કહ્યું કે શ્રેણિક ! તે કાળ તે સમયમાં કાકન્દી નામની નગરી હતી. ત્યાં ધન્યકુમાર રાજમહેલ સમાન શ્રેષ્ઠ પ્રાસાદના ઉપરના ભાગ પર પાંચ ઈન્દ્રિયના વિષયસુખ ભોગવતા થકા રહેતા હતા. તે સમયમાં એકવાર ગ્રામાનુગ્રામ વિચરતે થકે હું કાકન્દી નગરીના સહસામ્રવન નામના ઉદ્યાનમાં આવ્યું. ત્યાં વિધિ-અનુમારે અવગ્રહ ગ્રહણ કરી તપ-સંયમ–પૂર્વક આત્મચિત્વન કરતે થકે રહેવા લાગ્યું. તે સમયે ધર્મકથા સાંભળવા કાકદી નગરી ની પરિષદ સહસ્સામ્ર વનમાં આવી. તેજ રીતે ધન્ય
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર