Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
२४
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्रे मन्त्रः समुच्चार्यते, मन्त्रसिद्धयर्थे जपकर्मणि पुनः पुनरेक एव मन्त्री जप्यते । व्याधिनिवृत्त्यर्थं तदेवौषधं पुनःपुनरासेव्यते, कर्मक्षयार्थ च तावेव तपःसंयमौ पुनःपुनरनुदिनं समाचर्येते, तदेवाहद्भगवद्धयानं स्वात्मस्वरूपप्रकटनार्थ पुनः पुनरुपादीयते, तथैवादेशोपदेशगुणसंकीर्तनादावुक्तपदानां पुनःपुनरुच्चारणं शुभपरिणामप्रवर्तकमशुभपरिणामनिवर्तकं च भवति । उपदेशप्रदानसमये तीर्थकरगणधर णाभिप्रायश्च भव्यानां तत्त्वज्ञानसंस्काराविर्भावार्थ मोहव्याधिविनाशनार्थ रागविषापहरणार्थ च भवति । पुनःपुनरुच्चारणेन सम्यक्त्वादिगुणपोषणादिकं भवतीति तदावश्यकमेव ॥ सू० ३॥ ङ्कर व्याधि को नष्ट करने वाला और रागादिरूपी विष को दूर करने वाला होता है । जिस प्रकार विष को दूर करने के लिये एक ही मन्त्र का उच्चारण बारबार किया जाता है, मन्त्रसिद्धि के लिये जप करते हुए एक ही मन्त्र का बार २ जप किया जाता है, रोग को दूर करने के लिये वही औषधि बार २ सेवन की जाती है, कर्म क्षय करने के लिये उसी तप-संयम की आराधना बार २ की जाती है, अपने आत्मस्वरूप को प्रगट करने के लिये उन्हों परम प्रभु अरिहन्त आदि का बार २ ध्यान किया जाता है, उसी प्रकार आज्ञा, उपदेश तथा गुणकीर्तन आदि में उपरोक्त उन पदों का बार २ उच्चारण शुभफलदायक तथा अशुभ का निवर्तक होता है, उपदेश देते हुए तीर्थङ्करों का तथा गणधरों का अभिप्राय भव्यजनों के तत्वज्ञान-संस्कारों को उत्पन्न करने के लिये, मोहरूपी व्याधिका विनाश करने के लिये और અને રાગાદિપી વિષને દૂર કરવાવાળું હોય છે. જેવી રીતે વિષને દૂર કરવા માટે એકજ મન્દ્રનું ઉચ્ચારણ વારંવાર કરાય છે, મન્નસિદ્ધિ માટે જપ કરતાં એકજ મન્ટને વારંવાર જપ કરવામાં આવે છે, રેગને દૂર કરવા માટે એની એજ ઔષધીનું વારંવાર સેવન કરવામાં આવે છે, કર્મક્ષય કરવા માટે તપ-સંયમની આરાધના વારંવાર કરવામાં આવે છે, નિજ આત્મસ્વરૂપને પ્રગટ કરવા માટે પરમ પ્રભુ અરિ હત આદિનું વારંવાર ધ્યાન કરવામાં આવે છે. તે જ રીતે આજ્ઞા, ઉપદેશ તથા ગુણકીર્તન આદિમાં ઉપરોકત એ પદેનું વારંવાર ઉચ્ચારણ શુભ ફલદાયી તથા અશુભ ફળને દૂર કરવાવાળું થાય છે. ઉપદેશ દેતા તીર્થકર તથા ગણધરના અભિપ્રાય-ભવ્યજનોનાં તત્વજ્ઞાન સંસ્કારોને ઉત્પન્ન કરવા માટે, મેહરૂપી વ્યાધિને વિનાશ
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર