Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 161
________________ अर्थबोधिनि टीका वर्ग ३ धन्यअणगारतपश्चर्या वर्णनम् टीका-'तए णं से' इत्यादि तदनु स धन्यनामानगारो भगवताऽभ्यनुज्ञातः सन् अमूच्छितः रसवर्णादिषु गृद्धिभावरहितः तीववैराग्यभावनया पूर्वसेवितमनोज्ञरसादिस्मरणाभावात् यावत् अनध्युपपन्नः रागद्वेषरहितः, मध्यस्थभावयुक्तत्वात् । तदप्येकविंशतिवारमुदकेन प्रक्षाल्य पूर्णतया निःसत्वं विधाय रसमनास्वादयन् आहारमाहारयति । तत्र दृष्टान्तमाह-'बिलमिव पनगभूतेन आत्मने'ति, यथा भुजङ्गो बिलस्य पाश्वर्भागद्वयमसंस्पृशन् मध्यभागत एवात्मानं बिले प्रवेशयति तथा मुखस्य पाश्चंद्वयस्पर्शरहितमाहारं कण्ठनालाभिमुखं प्रवेश्याऽऽहारयति । एवं संयमेन तपसा चात्मानं भावयन्नसौ विहरति । सू० १२ ॥ 'तए णं से' इत्यादि । तदनन्तर वे धन्यकुमार अनगार श्रमण भगवान महावीर से आज्ञा प्राप्त कर, तीव्र वैराग्य भावना से आहार में अमूछित, वर्ण रस, आदि में गृद्ध न हो, पूर्वभूक्त सुन्दर तथा सरस आहारों का स्मरण नहीं करते हुए मध्यस्थ भाव से अर्थात् राग-द्वेष रहित विना किसी स्वाद के आहार करते थे । उस आहार को भी इक्कीस बार पानी से धो कर नीरस एवं सत्वहीन करके आहार करते थे। वे विना स्वाद लिये किस प्रकार आहार करते थे वह दृष्टान्तद्वारा कहते हैं जिस प्रकार सर्प बिल में प्रवेश करते समय बिल के दोनों पाव भागों को स्पर्श नहीं करता हुआ मध्य भाग से ही उसमें प्रवेश करता है । उसी प्रकार धन्यकुमार अनगार भी मुखके दोनों पाव भागों से आहार को विना स्पर्श कराए स्वादरहित आहार करते थे । इस प्रकार तप-संयम - पूर्वक आत्मचिन्त्वन करते हुए रहते थे ॥ सू० १२॥ 'तए णं से' त्याहि. त्या२मा ते धन्यभा२ मा२ श्रम लगवान મહાવીર પાસેથી આજ્ઞા લઈ આહારમાં અમુછિત-વર્ણ રસ આદિમાં ગૃદ્ધ ન થતાં, મધ્યસ્થભાવે તીવ્ર-વૈરાગ્ય-ભાવનાથી પૂર્વે કરેલ સુન્દર તથા સરસ આહારનું સ્મરણ ન કરતાં રાગદ્વેષ રહિત કોઈ પણ સ્વાદ–વિના આહાર કરતા હતા. તે આહારને પણુ (૨૧) એકવીસ વાર પાણીથી ધોઈ નીરસ તેમજ સત્વહીન કરીને આહાર કરતા હતા. તેઓ સ્વાદ વિના કઈ રીતે આહાર કરતા હતા તે દૃષ્ટાન્તદ્વારા બતાવે છે. – જેવી રીતે સર્ષ બિલમાં પ્રવેશ કરતી વખતે બિલના બને–આજુબાજુના ભાગને સ્પર્યા વગર મધ્યભાગથીજ તેમાં પ્રવેશ કરે છે તેવીજ રીતે ધન્યકુમાર અણગાર પણ મુખના બન્ને ભાગેથી આહારને સ્પર્શાયા વગર સ્વાદરહિત આહાર કરતા હતા. એ પ્રકારે તપ-સંયમ–પૂર્વક આત્મા-ચિન્તન કરતા થકા રહેતા હતા. (સુ) ૧૨) શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર

Loading...

Page Navigation
1 ... 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218