Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
अर्थबोधिनी टीका वर्ग ३ धन्यकुमार धर्मोपदेशवर्णनम् धर्मे पराक्रमस्फोरणम् १०, इत्येतानि दश मोक्षसाधनानि माणिनां दुर्लभानि सन्ति ।
हे देवानुप्रिय ! देवदुर्लभमिदं मनुष्यजन्म संपाप्य यः स्वात्मनः कल्याणाय मोक्षमार्ग नाश्रयति स निजाञ्जलिगतं पीयूषं निपात्य विषं पातुमिच्छति, चिन्तामणिं विहाय पाषाणखण्डं जिघृक्षति, ऐरावतं त्यक्त्वा रासभमारुरुक्षति, कल्पवृक्षमुन्मूल्य बळूरमारोपयति, स्पर्शमणिविनिमयेन ग्रावाणं गृह्णाति, कस्तूरी दत्वाऽङ्गारकमङ्गीकरोति, कामधेनुं विक्रीय छागी क्रीणाति, तेजो विहाय तिमिरं सेवते, राजहंस विनिन्ध वायसमाद्रियते, मुक्कां परित्यज्य गुञ्जामुपादत्ते । (७) साधु-समागम, (८) सूत्र-श्रवण, (९) सम्यकू-श्रद्धा, (१०) धर्मकार्य में पराक्रम फुरना, ये दश मोक्ष के साधन, जीवोंको अत्यन्त कठिनता से प्राप्त होते हैं ।
हे देवानुप्रिय ! जो मनुष्य इस दुर्लभ मानव जन्म को प्राप्त कर अपने आत्मकल्याण के लिए मोक्षमार्ग का आश्रय नहीं लेता है वह मानो अपनी अंजलि में आये हुए अमृत को गिराकर विष पीना चाहता है। समस्त इच्छाओं को पूर्ण करनेवाले अनमोल चिन्तामणि-रत्न को छोडकर पत्थर के टुकडे को ग्रहण करना चाहता है। ऐरावत हाथी को छोडकर गधेपर चढना चाहता है । सर्व अभिलाषाओं को पूर्ण करनेवाले कल्पवृक्ष को उखाडकर बबूल बोना चाहता है । पारसमणि देकर बदले में पत्थर के टुकड़े को ग्रहण करना चाहता है । कस्तूरी को देकर कोयले को ग्रहण करना चाहता है। कामधेनु गाय को बेचकर बकरी खरीदना चाहता है । प्रकाश को छोडकर अन्धकार ग्रहण करना चाहता है, । राजहंस की निन्दाकर (नि ) हाg, (७) साधु-समागम, (८) सूत्र-श्रवाशु, () सभ्य-श्रद्धा, (१०) धर्म કાર્યમાં પરાક્રમ ફેરવ. એ દશ મેક્ષસાધન, જીને અત્યન્ત દુર્લભતાએ મળે છે.
હે દેવાનુપ્રિય ! જે મનુષ્ય, આ દુર્લભ માનવ-જન્મ પ્રાપ્ત કરીને પોતાના કલ્યાણ માટે મોક્ષમાર્ગને આશ્રય નથી લેતા તે મનુષ્ય પિતાની અંજલિમાં આવેલા અમૃતને ઢાળી નાખી વિષપાન કરવા ઈચ્છે છે, સમસ્ત ઈચ્છાઓને પૂર્ણ કરવાવાળા, અણમોલ ચિન્તામણિ રત્નને છેડી પત્થરના ટુકડાને ગ્રહણ કરવા ઇચ્છે છે, ઐરાવત હાથીને છોડી ગધેડા પર ચઢવાની ઈચ્છા રાખે છે. સર્વ અભિલાષાઓ પૂર્ણ કરવાવાળા ક૯૫વૃક્ષને ઉખાડી બાવળને રોપવા માંગે છે. પારસમણિ આપી તેના બદલામાં પત્થરના ટુકડાને લેવાની ચાહના રાખે છે. કસ્તૂરી આપીને કોલસા ગ્રહણ કરવા ઇરછે છે. કામધેનુ ગાયને વેચી બકરી ખરીદ કરવા ઈચ્છે છે. પ્રકાશને છેડી અધકારને ઈ છે
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર