Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री अनुत्तरोपपातिकसूत्रे
शरीरं चेदमशुचिसंभूतत्वादशुचिप्रस्रवणाच्च नितान्तमपवित्रम् ।
कामोपभोगाः-पान्तास्रव-पित्तास्रव-खेलास्रव-शुक्रास्रव-शोणितास्त्रवाऽशनतुल्याः, क्षणमात्रसुखदाः, अनन्तकालदुःखदा दुरन्ताश्च सन्ति ।
आत्मनः परलोकगमनकाले न कोऽपि कस्यापि त्राणाय वा शरणाय वा भवति, यथा
सर्वाणि धनानि-अत्रैव भूमौ तिष्ठन्ति, पशवः स्वबन्धनशालायाम् । गृहद्वारपर्यन्तं भार्या, स्वजनाः श्मशानान्तं मृतशरीरमनुगच्छन्ति । स्वशरीरमपि घुघुराते हुए कफसे अतीव व्याकुलचित्त हो, तथा रुधिर मांस से रहित शिथिल अंगोपाङ्ग हो, दारुण (भयंकर) व्यथा के कारण मूच्छित हो जाता है।
___ यह औदारिक शरीर तो अशुचि पदार्थों से उत्पन्न होने तथा प्रतिक्षण अशुचि पदार्थों के झरने से अशुचि ही है ।
कामभोगकामभोगों का सेवन करना, वान्त (के) पित्त, कफ, वीर्य तथा रक्त का प्राशन करना है। ये कामभोग क्षणमात्र के लिये सुखदायी तथा अनन्त काल के लिये दुःखदायक हैं, और ये दुस्त्यज (छोडने में मुश्किल) होते हैं।
आत्मा के परलोकगमन करते समय कोई उसे वचाने वाला अथवा उसे शरण देने वाला नहीं होता है । यह सारा भौतिक वैभव यहा भूतल पर ही रह जाता है । पशु अपने बाडों में ही बंधे रहे जाते हैं । घर के दरवाजे तक पत्नी तथा श्मशान तक भाईશિથિલ અંગે પાંગ થઈ દારૂણ (ભયંકર) દુઃખોને કારણે મૂછિત થઈ જાય છે.
આ ઔદારિક શરીર તે અશુચિ પદાર્થોથી ઉત્પન્ન હોવાને લીધે તથા પ્રતિક્ષણ અશુચિ પદાર્થોના ઝરવાથી અશુચિજ છે.
કામગ કામભેગેનું સેવન કરવું વાત (વમિટ), પિત્ત, કફ, વીર્ય તથા રકતનું પ્રાશન કરવા બરાબર છે. એ કામગ ક્ષણમાત્ર માટે સુખરૂપ તથા અનન્ત કાલ માટે દુ:ખદાયક છે અને એ દુત્યજ (છોડવામાં મુશ્કેલી હોય છે.
આત્માને પરલેક ગમન કરતી સમયે કઈ તેને બચાવવાવાળું અથવા શરણ દેવાવાળું થાતું નથી. આ બધા ભૌતિક વૈભવ અહિં ભૂતળ પરજ રહી જાય છે. પશુ પિતાના વાડામાંજ બાંધેલા રહી જાય છે. ઘરના દરવાજા સુધી પત્ની તથા સ્મશાન
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર