Book Title: Agam 09 Ang 09 Anuttaropapatik Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
श्री अनुत्तरोपपातिकदशाङ्गसूत्र सावजसपज्जाए, समुभवइ जीवहिंसणारंभो ।
तम्हा बज्झइ कम्म, तेण य संसारचक्कसंपाओ ॥२॥ छाया-सावद्यसपर्यया समुद्भवति जीवहिंसनारम्भः ।
तस्माद् बध्यते कर्म तेन च संसारचक्रसंपातः ॥२॥ इति । स्थानाङ्गसूत्रे च-(५ स्था. १ उ.)
पंचहिँ ठाणेहिं जीवा दुग्गइं गच्छन्ति, तं जहा-पाणाइवाएणं, मुसावाएणं, अदिन्नादाणेणं, मेहुणेणं, परिग्गहेणं ।
____ छाया-पञ्चभिः स्थानः जीवा दुर्गतिं गच्छन्ति तद्यथा-प्राणातिपातेन, मृषावादेन, अदत्तदानेन, मैथुनेन, परिग्रहेण । इति । निकाय के आरम्भ से हिंसा होती है। हिंसा से चिकने कर्मों का बन्धन होता है । चिकने कर्मों के बन्धन से नरक निगोद आदि अनन्त दुःखों से युक्त चतुर्गतिरूप संसारमें परिभ्रमण करना पडता है। इस लिये जिनेश्वर वीतराग भगवान् की सावद्य पूजा शास्रों में निषिद्ध है। जैसे कि उपासकदशाङ्ग सूत्र की अगारधर्मसंजीवनी नामक टीका में कहा है-"जो महात्यागी जिनेश्वर वीतरागदेवकी सावद्य पूजा करता है वह इस चतुर्गति रूप संसारमें अनेक प्रकार के जन्म-मरण करता हुआ दीघंकाल तक परिभ्रमण करता है"।
सावद्य पूजा से छ: कायका आरम्भ होता है । आरम्भ से कर्मबन्ध होता है, कर्मबन्धसे जीव को इस संसाररूपी चक्र में गिरना पडता है। भगवानने इसी बात को स्थानाङ्गसूत्र (६ स्था. १उ.) में कहा हैથાય છે, હિંસાથી ચિકણા કર્મો બંધાય છે, અને ચિકણ કર્મોના બથી નરકનિગોદ આદિ અનન્ત દુખેથી યુક્ત ચતુર્ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. માટે જિનેશ્વર વીતરાગ ભગવાનની સાવધ પૂજાને શાઓમાં નિષેધ છે. જેમકે ઉપાશકદશાંગની “અગારધર્મસંજીવની” નામની ટકામાં કહ્યું છે-“જે મહાત્યાગી જિનેશ્વર વીતરાગ દેવની સાવધ-પૂજા કરે છે. તે આ ચતુર્ગતિરૂપ સંસારમાં અનેક પ્રકારના જન્મ મરણ કરતાં કરતાં દીર્ઘકાળ સુધી પરિભ્રમણ કરે છે.”
સાવદ્ય પૂજાથી છકાયને આરંભ થાય છે. આરંભથી કમ–બબ્ધ થાય છે. કમ–બંધથી જીવને આ સંસાર રૂપી ચક્રમાં પડવું પડે છે. ભગવાને આ વાત स्थानासूत्र (स्था. ५ ७६१) मां ही छ:
"पाय आरो तिमी जय छे भ3-4साथी, ४थी, व्याशथी, મૈથુનથી અને પરિગ્રહથી.”
શ્રી અનુત્તરોપપાતિક સૂત્ર