Book Title: Agam 06 Ang 06 Gnatadharma Sutra Part 01 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
-
अनगारधर्मामृतवर्षिणीटीका. सू. ३ सुधर्मस्वामिनःचम्पानगर्यासमवसरणम् २७ चकः, किन्तु औत्सुक्यवाचकः। एवं संजात श्रद्धः, संजातसंशय, संजातकुतूहल:, अत्र 'सं' शब्दो विशेषार्थद्योतकस्तेन सं विशेषेण भिन्नभिन्नवस्तुस्वरूपनिर्ण पे च्छारूपेण जाता-प्रवृत्ता श्रद्धा यस्य स तथोक्तः एवमग्रेऽपि । उत्पन्नश्रद्धःउत्पन्ना उत्कृष्टेन संजाता-श्रद्धा यस्य स तथोक्तः। एवम्-उत्पन्नसंशयः, उत्पन्नकुतूहल इति ? समुत्पन्नश्रद्धः-सं-सम्यक् स्फुटतया कालान्तराधिस्मृतिरूपय। भाव उत्कंठा का वाचक है । "संजातश्रद्धः संजात संशयः संजातकुतूहल:" इन पदों में जो "सं" शब्द आया हुआ है वह इस बात को प्रकट करता है कि उन्हें जो सामान्यरूप से तत्त्वो को निर्णय करनेकी जो इच्छा उत्पन्न हुई थी वह भिन्न भिन्न वस्तुओं के विशेष स्वरूप के निर्णय के लिये-हुई थी। इसी तरह संजात संशय में भी जान लेना चाहिये-अर्थात जो उन्हें संशय उत्पन्न हुआ वह यद्यपि एक ही वस्तु विषयक नहीं था अनेक वस्तु विषयक ही था फिरभी पहिले की अपेक्षा विशेष कहनेवाला था। संजात कुतूहल में भी यही बात समझना चाहिये । इस तरह जात श्रद्धादि पदों द्वारा सामान्यरूप से तत्व निर्णय करनेकी इच्छा आदि उनके चित्त में उद्भूत हुई यह बात प्रकटकी गई है-तब संजातश्रद्धा आदि द्वारा यह कहा गया है कि जो उन्हें श्रद्धा आदि भाव उद्भूत हुए वे पहिले भावों की अपेक्षा विशेषता लिये हुए थे। (उप्पन्नसड्ढे उप्पन्नसंसए उप्पन्नकोउहल्ले) इसी तरह उत्पन्न श्रद्धा, उत्पन्न संशय
और उत्पन्न कुतूहल इन पदों में भी भिन्नता आती है। कारण जो संजात ५४ औतूड' मनी वाय नथी ५४ मोत्सुध्य भावन! पाय छे. संजातश्रद्धः सजातसंशयः संजातकुतूहल:' मा पहोमा रे '' ५ भूवाभा मा०ये છે, તે એ બતાવે છે કે તેઓને જે સામાન્યરૂપમાં તને નિર્ણય કરવાની ઈચ્છા ઉદ્ભવી તે જુદી જુદી વસ્તુઓના વિશિષ્ટ સ્વરૂપનાં નિર્ણય માટે થઈ હતી. એજ પ્રમાણે સંજાત સંશયમાં પણ સમજવું જોઈએ, અર્થાત્ જે તેમને શંકા ઉત્પન્ન થઈ. તે જે કે એક વસ્તુને લઈને જ નહોતી, અનેક વિષયક હતી, છતાં તે પહેલાંની અપેક્ષાએ વિશેષતા બતાવનારી હતી. સંજાત કુતૂહલમાં પણ આ પ્રમાણે સમજવું જોઈએ. એ રીતે જાતશ્રદ્ધા વગેરે પદે વડે સામાન્યરૂપથી તત્વ નિર્ણય કરવાની ઈચ્છા વગેરે તેમના ચિત્તમાં ઉત્પન્ન થઈ, આ વાત પ્રકટ કરવામાં આવી છે. ત્યારે સંત શ્રદ્ધા વગેરે પદે વડે એમ બતાવવામાં આવ્યું છે કે જે તેમનામાં શ્રદ્ધા વગેરે ભાવ ઉત્પન્ન થયા તે પહેલા ભાવેની અપેક્ષાએ વિશેષતા લઈને
नभ्या. (उप्पन्नसड्ढे उत्पन्नसंसए उप्पन्नकोउहल्ले) २॥ शते त्य-Na Sपन्न સંશય અને ઉત્પન્ન કુતૂહલ એ પદમાં પણ ભિન્નતા આવે છે. કેમકે જે સંજાત
શ્રી જ્ઞાતાધર્મ કથાંગ સૂત્રઃ ૦૧