Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 05 Sthanakvasi Gujarati
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
માયાવી કે માયાકે આલોચનકા નિરૂપણ
કઈ જીવ એ હોય છે કે જે આઠ પ્રકારના કર્મોના ચયાદિના કારણેનું સેવન કરીને તેમના વિપાકને જાણવા છતાં પણ કર્મની ગુરુતા હવાને કારણે અચના કરતો નથી. એજ વાત હવે સૂત્રકાર પ્રકટ કરે છે–
અહિં કોટિં' મારું માથે દુ” ઈત્યાદિ–(સૂ ૪) ટીકાર્થ–માયાયુક્ત પુરુષ માયાપ્રધાન અતિચાર આદિનું સેવન કરીને, આઠ કારણેને લીધે તે અતિચારની આચના કરતું નથી–ગુરુની સમીપે પિતાના દ્વારા લેવાયેલા અતિચારોનું નિવેદન કરતું નથી, પ્રતિક્રમણ કરતે નથીમિથ્યા દુષ્કૃત દેતો નથી, “તો નિઝા, નો જરા, વિના, નો વિરોધેન્ના, નો અરયાઈ, અમરિકા, નો વારિ તH” તેની નિદા કરતું નથી, નહીં કરતા નથી. ઈત્યાદિ કંઈ પણ કરતા નથી.
નિન્દા આદિ પદોના અર્થ હવે સ્પષ્ટ કરવામાં આવે છે–
આ મેં બેટું કર્યું ”, આ પ્રમાણે પિતાના દ્વારા થયેલા અતિચારની પિતાની જાતે જ નિન્દા કરવી અથવા પોતાના દેશ માટે આત્મગ્લાનિ અનુભવવી તેનું નામ નિન્દા છે.
પિતાના દ્વારા જે અતિચારો સેવાયા હોય તે અતિચારોની ગુરુની સમક્ષ નિન્દા કરવી તેનું નામ ગહ છે. અતિચાર સેવતાં અટકી જવું અને ફરી તેમનું સેવન ન કરવું તેનું નામ વ્યાવર્તન છે. શુભ ભાવ રૂપ જલવડે અતિચારોનું પ્રક્ષાલન કરવું તેનું નામ વિશેન છે. “હવે ભવિષ્યમાં હું અતિચારોનું આસેવન નહીં કરું ?' આ પ્રકારને દૃઢ નિશ્ચય કરે તેનું નામ “અકરણતયા અભ્યત્થાન” છે. જે અતિચારો લાગ્યા હોય તેમની વિશુદ્ધિને માટે મેં ગ્ય પ્રાયશ્ચિત્ત લેવું તેનું નામ “યથાર્તતપકર્મ” છે. અહીં “ઈત્યાદિ પદ વડે વ્યાવન આદિ “યથાઈ તપ કર્મ ? પર્યન્તના પદ ગ્રહણ થયાં છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૫