Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002169/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ નિર ગર श्री द्वादशांग पुरुषः पादयुग जंधोरु गातदुवगं च दीयबाहूता । गीवासिरंच पुरिसो बारस अंगो सतविसिट्रो। द्वादशोपोगान श्री श्री श्री 1 श्री अनुपात कायम श्री व्य श्री ि श्रीमं 糖 ONTAR A श्रीमूल श्री आगम पुरुष श्री श्री राज सूत्राणि श्री. श्री श्री सूर्यो श्री याम श्रीपगम् श्री श्याम श्रीम श्रीधिको पांगम kendegylde 22 é synge પંડિત શ્રી રૂપવિજયજી કૃત પીસ્તાલીસ આગમની મોટી પૂજા તથા પરિચય Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રીપિસ્તાલીસ શ્રી આચારાંગ સૂત્ર ર શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર ૩ શ્રી ઠાણાંગ સૂત્ર શ્રી સમવાયાંગ સૂત્ર ૧ ૪ ૫ શ્રી પરમપાવન પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર ૭ ૮ ૯ ૧૦ શ્રી પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્ર ૧૧ શ્રી વિપાકાંગ સૂત્ર ૧૨ શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતકૃતદશાંગ સૂત્ર શ્રી અનુ ત્તરોવવાઈદશાંગ સૂત્ર ૧૩ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ૧૪ શ્રી જીવાભિગમ સૂત્ર ૧૫ શ્રી પત્નવણા સૂત્ર ૧૬ શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૭ શ્રી જંબૂદ્રીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૮ શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૯ શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૦ શ્રી કલ્પાવતંસિકા સૂત્ર ૨૧ શ્રી પુ ષ્પિતા સૂત્ર ૨૨ શ્રી પુષ્પરુલિકા સૂત્ર ૨૩ શ્રી વનિદશા સૂત્ર Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ સૂત્રનાં નામ. ૨૪ શ્રી ચઉસરણ પન્ના ૨૫ શ્રી આઉરપચ્ચકખાણ પન્ના ૨૬ શ્રી મહાપચ્ચકખાણ પન્ના ૨૭ શ્રી ભત્તપરિના પન્ના ૨૮ શ્રી નંદલવેયાલિય પટના ર૯ શ્રી ગણિવિજજા પન્ના ૩૦ શ્રી ચંદાવિજય પયના ૩૧ શ્રી દેવેન્દ્રથઈ પયના ૩ર શ્રી મરણસમાધિ પન્ના ૩૩ શ્રી સંથારા પયના ૩૪ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ૩૫ શ્રી બૃહત્કલ્પ સૂત્ર ૩૬ શ્રી વ્યવહાર સૂત્ર ૩૭ શ્રી જીતકલ્પ સૂત્ર ૩૮ શ્રી નિશીથ સૂત્ર ૩૯ શ્રી મહાનિશીથ સૂત્ર ૪૦ શ્રી આવશ્યક સૂત્ર ૪૧ શ્રી દશવૈકાલિક સૂત્ર ૪ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૩ શ્રી પિંડ નિયુકિત સૂત્ર ૪૪ શ્રી નંદી સૂત્ર ૪૫ શ્રી અનુયોગદ્વાર સૂત્ર Page #4 -------------------------------------------------------------------------- ________________ Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વિજયદેવસૂરિ જૈન ગ્રંથમાળા : પુષ્પ : ૩ પૂજય પંડિત શ્રી રૂપવિજયજી મહારાજ કૃત શ્રી પિસ્તાલીસ આગમની મોટી પૂજા. તથા પિસ્તાલીસ આગમનો સંક્ષિપ્ત પરિચય. પ્રકાશક : શ્રી શ્રુત જ્ઞાન પ્રસારક સભા મહેશભાઇ શાંતિલાલ ભગત દર્શન ટ્રેડર્સ, ૬૦૮, રેલ્વે પુરા જુના સ્ટેશન સામે, મહાવીર માર્કેટ પાસે, અમદાવાદ - ૩૮૦ ૦૦૨. ફોન : : ૩૩૩૨૮૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ સ્થાન : મહેશકુમાર શાંતિલાલ ભગત ડી-૧, દિકશાંતિ ફલેટ, દેવાસ ફલેટની પાછળ - વાસણા અમદાવાદ – ૩૮૦ ૦૦૭ અશોકભાઇ હિંમતલાલ ૩૩, અમૂલ સોસાયટી પાલડી, અમદાવાદ - ૩૮૦ ૦૦૭. નરોત્તમદાસ કેશવલાલ નવાબ ઉભો ખાંચો, નાગજી ભુધરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ - ૩૮૦ ૦૦૧. હસમુખભાઈ ધીરજલાલ મહેતા "આસોપાલવ” ક, વર્ધમાનનગર રાજકોટ શરદભાઈ ઘોઘાવાળા બી/૧ વી.ટી. બીલ્ડીંગ કાળાનાળા ભાવનગર. ફોન : ૨૭૯૭ આવૃતિ ત્રીજી વિ. સં. ૨૦૪૭ શરતુ પૂર્ણિમા (મૂલ્ય રૂપિયા દશ ] મુદ્રકઃ લા ક્રિએટા - રાજકોટ ફોન : ૪૫૦૭૮ ઘરઃ ૪૧૯૨૭ Page #7 -------------------------------------------------------------------------- ________________ ધન ધન આગમ જિનતણું... પરમાત્માના વચન સ્વરૂપ આગમ ગ્રંથોના બહુમાન-પૂજન રૂપ આગમપૂજા હવે વર્ષો વર્ષ ઠેક ઠેકાણે ઠાઠમાઠથી ભણાવાય છે. વિ.સં. ૨૦૪૭માં આસો મહિને રાજકોટ પ્રહલાદ પ્લોટમાં પૂજય આચાર્ય મહારાજશ્રી વિજય દેવસૂરિજી મહારાજ, પૂજય આચાર્ય મહારાજશ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મહારાજ તથા પૂજય પં. શ્રી પ્રદ્યુમ્નવિજયજી મહારાજ આદિની નિશ્રામાં આ પૂજા ભણાવાઇ ત્યારે રાજકોટના તત્ત્વપ્રેમી સગૃહસ્થો ડોલી ઉઠયા હતા અને તેઓના મુખમાંથી “આ પૂજાની ઢાળના શબ્દો, દિવસો સુધી કાનમાં ગૂંજયા કર્યા છે, આગમ રચનાની સજાવટ મહિનાઓ સુધી આંખ સામે તરવર્યા કરી છે અને આ સમગ્ર પ્રસંગનો માહોલ વરસો સુધી સ્મૃતિમાં સચવાઇ રહેશે અને અમને તેનું સ્મરણ પુલકિત કર્યા કરશે.. ભકિતરસ અને તત્ત્વબોધથી નીતરતી આ પૂજાનું ગાન અમે અમારી અનુકૂળતા મુજબ કરતાં રહીએ એ માટે આ પુસ્તક ફરીથી છપાવવા જોગ છે.” આવા ઉદ્ગાર સાંભળીને આગમ પૂજાની આ તૃતીય આવૃત્તિ પ્રકાશિત કરવાનું વિચાર્યું છે. એ જ રાજકોટના પ્રભુશાસન રાગી વર્ગે પુસ્તક છપાવવાનો આર્થિક બોજો હળવો કરીને અમને પ્રોત્સાહિત કર્યા છે. અને અંતે અમારી સકલ શ્રીસંઘને અંજલિબદ્ધ એક જ પ્રાર્થના છે કે આ આગમ પૂજાને ભાવથી ગાઇ ગવરાવી બોધિ બીજને નિર્મળ કરો. એજ પ્રકાશક. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂજા શરુ કરતાં પહેલાં - જરૂરી - પૂજાની વિધિ પ્રથમ સ્નાત્ર ભણાવવું. આ પૂજામાં ભગવાનની સમક્ષ પિસ્તાલીસ આગમ પધરાવવા અને પાંચ પ્રકારનાં ૪૫ ફળ, પાંચ પ્રકારનાં ૪૫ નૈવેદ્ય, ૪૫ શ્રીફળ, ૪૫ નાગરવેલનાં પાન તથા સોપારી અને ૪૫ દીવા મુકવાં, એક આગમની પૂજાની થાળી વાગે ત્યારે ત્રિગડામાં બિરાજેલ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવી, અને એક દીવો પેટાવવો. વળી જયારે જે આગમની પૂજા ચાલતી હોય ત્યારે તે આગમ થાળમાં પધરાવીને ત્યાં ઊભા રહેવું; ને પૂજા પૂરી થયે તે આગમની ૧, વાસક્ષેપ ૨, સોનામહોર-રૂપાનાણું ૩, ચોખાથી વધાવવા ૪ પુષ્પ ચઢાવવા, ૫ ધૂપ દીપ ૭ નૈવેદ્ય ૮ ફળ આ રીતે અષ્ટપ્રકારી પૂજા કરીને પધરાવવું, એકેક પૂજા ભણાઈ રહે એટલે એ આગમના જાપનું જે પદ હોય તેનો ૧૦૮ વાર જાપ કરવો સંઘમાં ઉલ્લાસ હોયતો સાચામોતી પાના, પોખરાજ માણેક વગેરેથી વધાવવા બધા આગમને સોના-રૂપાના ફૂલથી વધાવવા. ૪૫ પૂજા પૂર્ણ થયે ૧૦૮ દીવાની આરતી, મંગળ દીવો અને શાંતિ કળશ કરવાં. જો પૂજા બે દિવસ થઈને ભણાવવાની હોય તો પહેલાં દિવસે પહેલી ત્રેવીશ આગમની અને બીજા દિવસે બાવીશ આગમની પૂજા ભણાવવી. પહેલા દિવસે સાત દીવાની આરતી કરવી. ફળનૈવેદ્ય બને દિવસ એજ ચાલ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પંડિત શ્રી રૂપવિજયજી કૃત શ્રી પિસ્તાલીસ આગમની પૂજા એકાદશ અંગપૂજા પ્રથમ શ્રી આચારાંગસૂત્ર પૂજા ૧ (રચના : વિ.સં. ૧૮૮૫ અમદાવાદ.) દુહા ભવિક જીવ હિતકારિણી, સ્યાદ્વાદ જસ વાણી તે પરમાતમ પ્રણમિયે, વિમલ અનંત ગુણખાણી II જિનમુખ પદ્મદ્રહ થકી, પ્રગટી ત્રિપદી ગંગ; | મુનિ માલણ ઝીલે સદા, અર્થ પીયે ગૃહી ચંગારા મિથ્યાતમ ભર ટાળવા, જિનવર અભિનવ સૂર; તસ ગો-ભરશ્રુત પૂજીને, પામો સમકિત નૂર .lal જિનવર જિન આગમ તણી, પૂજા કરે ઘરી ભાવ; તે ભવિયણ ભવજલ તરી, પામે શુદ્ધ સ્વભાવ ૪ો. તિગ પણ અડનવ‘ભેદથી, સત્તર એકવીસ ભેદ; અષ્ટોત્તરી પૂજા કરી, કાળો, ભવિ ભવખેદ એપો અષ્ટ પ્રકારે પૂજીયે, જિન આગમ ઘરી ભાવ; અષ્ટમ ગતિને પામવા, જ્ઞાન છે અભિનવ દાવા વાસ વસુ અક્ષત કુસુમ", ધૂપદીપ’ મનોહાર; નૈવેદ્ય ફળ પૂજા કરી, પામો ભવિ ભવપાર શા તીર્થપતિ નમે તીર્થને, તીર્થ તે દ્વાદશ અંગ; તે સેવી જિનપદ લહે, શ્રી જયંત નૃપ ચંગ રાઠવા ૧.બ્રાહ્મણ ૨. કિરણનો સમૂહ = વાણીનો સમૂહ ૩. દેવ-દેવી, નર-સ્ત્રી, તિર્યંચ નર-માદા, નારક એ સાત અને આઠમી ગતિ તે મોક્ષ. Page #10 -------------------------------------------------------------------------- ________________ ।। ઢાળ પહેલી નીલુડી રાયણ તરુ તળે રે, સુણો સુંદરી - એ દેશી ।। વર્ધમાન ગુણ આગરુ`; અરિહંતાજી. વર્ધમાન જીનભાણ; ભગવંતાજી. મહસેન વનમાં સમોસર્યા; અરિહંતાજી. ચવિહ સુર મંડાણ; ભગવંતાજી ॥૧॥ માધવ શુદિ એકાદશી; અરિહંતાજી. ૩ પ્રથમ યામ ગુણધામ; ભગવંતાજી. ત્રિપદીયે અર્થ પ્રકાશીયો; અરિહંતાજી. ગણિ રચે સૂત્ર તે ઠામ; ભગવંતાજી. ॥૨॥ આચારાંગે વખાણીયા; અરિહંતાજી. સુઅખંધ દોય તે ખાસ; ભગવંતાજી. પણવીસ અજયણાં ભલાં; અરિહંતાજી. કરે અન્નાણનો નાશ; ભગવંતાજી. ॥૩॥ અર્થ અનંત ભંડાર; ભગવંતાજી. પૂજી લહો ભવપાર; ભગવંતાજી. ।।૪।। વાણી અમૃત ખાણ; ભગવંતાજી. અઢાર સહસ પદે ભર્યું; અરિહંતાજી. નિશ્ચય નાણ ચરણ ભર્યું; અરિહંતાજી. જિન ઉત્તમ મુખ પદ્મની; અરિહંતાજી. રૂપવિજય કહે પૂજતાં; અરિહંતાજી. લહીએ શિવપુર ઠાણ; ભગવંતાજી. ॥૫॥ ૧. ઘર ૨. વૈશાખસુદિ ૩. પહોર એં મૈં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે આચારાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે ર Page #11 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રી સૂયગડાંગસૂત્ર પૂજા ૨ || દુહો || સમકિત દર્શન શુદ્ધતા, કારક બીજું અંગ ॥ પૂજો ધ્યાવો ભવિજના, ઝીલો જ્ઞાન તરંગ ॥૧॥ II ઢાળ બીજી || ગોવાછરૂ ચારતો આહિરનો અવતાર, રૂડું ગોકળિયું-એ દેશી બીજું અંગ આરાધીયે, સૂયગડાંગ જેહનું નામ આગમ એ રૂડો સુઅખંધ દોય સોહામણા, સોહે અતિ અભિરામ આ. ।। ૧ || સ્યાદ્વાદ વાણી ભર્યાં, અજઝયણાં તેત્રીસ આ. સ્વપર સમયની વારતા, ભાખી શ્રી જગદીશ આ. ।। ૨ ।। ૧ પાખંડી ૧ કુ – પાવયણી " દાખિયા, ત્રણશેં ત્રેશઠ ભેદ આ. તે ઠંડી એ શ્રુત ગ્રહો, સમકિત આત્મ અભેદ આ. ।। ૩ ।। આર્દ્રકુમાર મુનિ પરે, નિર્મળ કરજો ચિત્ત આ. ત્રિકરણ યોગ સમારીને, પૂજજો આગમ નિત્ય આ. ॥ ૪ ॥ જ્ઞાને જ્ઞાતા જ્ઞેયનો, જાણે સ્વપર સ્વભાવ આ. જિન ઉત્તમ મુખ પદ્મની, વાણીએ તજાય વિભાવ આ. ॥ ૫॥ * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે સૂયગડાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા II ૩ પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.brg Page #12 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શ્રી ઠાણાંગ સૂત્ર પૂજા ૩ | | દુહો ! ત્રિવિધ અવંચકયોગથી', પૂજો ત્રીજું અંગ | ઠાણ આસન મુદ્રા કરી, લાહો શિવવધૂ નવ રંગ ૧ // ઢાળ ત્રીજી / સાબરમતીએ આવિયાં ભરપૂર જો–એ દેશી II શ્રી ઠાણાંગ સૂત્રની સેવના સારજો, કરિએ રે ભવિ તરિકે ભવજળ વારિધિ જો ! દશ અધ્યયને વધતા છે દશ બોલ જો, સુણીયે રે ભવિ મુણિયે થુણિએ સારધીરે લોલ સંગ્રહ નથી – "એગે આયા” સૂત્ર જો, ભાખે રે જિન રાજા તાજા તેજથી રે લોલ . મહાસત્તા સામાન્યપણું હાં હોય જો, બીજા રે અધ્યયન અવાંતર ભેદથી રે લોલ રા. સૂત્ર અર્થ તદુભયથી સેવ જેહ જો, તે આરાધક શ્રુતનો ભાખ્યો ગણધરે રે લોલ || પ્રત્યુનીકે વળી ત્રિવિધ કહ્યા છે તત્ત્વ જો, ‘ તેણે જે વિધિયે સેવે તે ભવજળ તરે રે લોલ ૩u દ્રવ્ય તથા ગુણ પજજવ ક્ષેત્રને કાલ જો, સલિલા-શૈલ-સમુદ્ર-વિમાન તે સુરતણાં રે લોલ || જીવાજીવ પરૂવણા પુરુષા જાત જો, ભાખ્યા જે જિનેં દાખ્યા તે ગણધરે ઘણા રે લોલ ૪ તેણે એ સૂત્ર છે સદ્ગતિ ફળ દાતાર જો, સેવો ગાવો બાવો પાવો સુખ ઘણાં રે લોલ || જિન ઉત્તમ મુખ પદ્ધ વચન રસ લીન જો, રૂપવિજય કહે તેહને સુખની નહિમણા રે લોલ પા ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે ઠાણાંગસુત્રાય વાસપાદિકંચ યજામહે સ્વાહા .. ૧. યોગાવંચક, ક્રિયાવંચક, ફલાવંચક, ૨. ચઢતાં-પાઠાંતર ૩ શ્રેષ્ઠ બુદ્ધિ ૪ શત્રુ. ૪ પરિચય માટે જુઓ છેલ્લે WWW.jainelibrary.org Page #13 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ શ્રી સમવાયાંગ સૂત્ર પૂજા ૪ || દુહો || શત સમવાય વખાણીયા, ચઢતા ચોથે અંગ પૂજો ધ્યાવો એહને, ભાવ થકી ધરી રંગ ॥૧॥ II ઢાળ ચોથી સાંભળ રે તું સજની માહરી, રજની કિહાં રમી આવી જી- એ દેશી II આતમ સત્તા શુદ્ધ પ્રકાશી, અવિનાશી અવિકારીજી ત્રિશલા નંદન ત્રિગડે બેસી, વાણી કહી હિતકારી શ્રુતપદ જપીએજી, ભવભવ સંચિત પાપ દૂરે ખપીએજી ॥૧॥ ।। એ આંકણી જીવાજીવ–સુરાસુર-૧ર-તિરિ, નારય પમુહા ભાવાજી || ભુવણો-ગાહણ-વેયણ-ઇંદી, કુલકર-જિનવર-ભૂધર-હલધર, ચક્રી ભરતના ઇશ જી ।। એ સમવાય વખાણ્યા સઘળા, ભાખ્યા વિવિષ સહાવા ॥ શ્રુત. ॥૨॥ ગણધર ને જગદીશ ।। શ્રુત. ॥૨॥ એક લાખને સહસ ચુંઆલીશ, પદ એ શ્રુતના કહીએ જી || સંખ્યાતે વ૨ણે કરી ભરીયો, અરથ અનંતા લહીએ | શ્રુત. ||૨|| શ્રુતપદ ભણજો શ્રુતપદ ગણજો, શ્રુતપદ ગાવો ધ્યાવો જી ગુરૂ મુખ પદ્મથી અર્થ વચન સુણી, રૂપવિજય પદ પાવો । શ્રુત. ॥૨॥ * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે સમવાયાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા । પરિચય માટે જુઓ છેલ્લે Page #14 -------------------------------------------------------------------------- ________________ પાવન પંચમ અંગમાં, પ્રશ્ન છત્રીશ હજાર ગૌતમ ગણધરે પૂછિયા, વીર કહ્યા નિરધાર ॥૧॥ ।। ઢાળ પાંચમી ।। મારૂં મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે-એ દેશી II ભવિ તુમે પૂજો રે ભગવતી સૂત્રને રે, વિવાહ પન્નત્તિ નામ ।। પંચમ અંગે એ પંચમ ગતિ દિયે રે, ચરણ કરણ ગુણઠાણ II ભવિ. ॥૧॥ એક સો આડત્રીશ શતકે સોહતું રે, વળી બેંતાલીશ ધાર ઉદ્દેશા ઓગણીશર્સે ઉપરે રે, પચ્ચીસ છે નિરધાર સહસ ચોરાશી પદવૃંદે કરી રે, સોહે સૂત્ર ઉદાર || વિ. ॥૨॥ વિવિધ સુરાસુર નર નૃપ મુનિવરે રે, પૂછયા પ્રશ્ન પ્રકાર ।। ભવિ, IIII ડ્ દ્રવ્ય ચરણ કરણ નભ કાલના રે, પજવ ને પરદેશ ૧ અસ્તિ નાસ્તિતા સ્વપર વિભાગથી રે, ભાખ્યા અર્થ વિશેષ ભવિ. ॥૪॥ ઉપક્રમ નિક્ષેપ અનુગમ નય વળી રે, ચાર પ્રમાણ વિચાર ॥ લોકાલોક પ્રકાશક જિને કહ્યા રે, પ્રશ્ન છત્રીશ હજાર | વિ. ॥૫॥ શ્રદ્ધા ભાસન રમણપણું કરી રે, સાંભળો સૂત્ર ઉદાર ॥ ત્રિવિધ ભકિત કરી પૂજો સૂત્રને રે, મણિ મુકતાફળે સાર II ભવિ. IS સોનામહોર સહસ છત્રીશથી રે, સંગ્રામ સોનીએ સાર ।। રૂપવિજય કહે પૂજયું ભગવતી રે, તિમ પૂજો નર નાર | વિ. II|| પંચમ શ્રી ભગવતી અંગસૂત્ર પૂજા || દુહો || * ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે ભગવતીસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા । ૧. પ્રદેશ. S પરિચય માટે જુઓ છેલ્લે Page #15 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠા શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર પૂજા કે દુહો ! પડવ્રતધારી ષટપદે, લેતા ઉછાહાર યુગપ્રધાન શ્રી અંબૂએ, પૂછયા અર્થ વિચારવા !! ઢાળ છઠ્ઠી // ટુંક અને ટોડા બિચે રે, મેંદીના દોય રૂખ; મેંદી રંગ લાગ્યો-એ દેશી | પડવ્રતધારી મહામુનિ રે, અંબૂ જુગ પરધાન; આગમ એ રૂડો સ્વામિ સુધર્માને નમી રે, પૂછે અર્થ નિધાન || આ. / ૧ / કહે સોહમ જંબૂ સુણો રે, જ્ઞાતા સુઅખંધ દોય આ. છે. ઓગણીશ અધ્યયન છે રે, પદ સંખ્યાતા જોય || આ. / ૨ // મેઘકુમારાદિક મુનિ રે, સંયમ ધોરી સાઘ // આ. // સાધન સાધી સિદ્ધિનાં રે, પામશે અવ્યાબાધ || આ. // ૩ // ઘોર પરિસહ જીપતા રે, દીપતા સંયમ તેજ છે આ. I પાળે પંચાચારને રે, લેવા શિવવહુ સેજ છે આ. || ૪ || ચરણ કરણ રયણે ભર્યો રે, શ્રત રત્નાકર સાર | આ. / જિન ઉત્તમ મુખ પદ્મથી રે, લાહો ચિટૂપ અપાર | આ. // પ !! ૧. ભમરાની જેમ ૨. અંત-પ્રાંત ભિક્ષા. ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક – શ્રીમતે જ્ઞાતાધર્મકથાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા | પરિચય માટે જુઓ છેલ્લે Page #16 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ શ્રી ઉપાસક દશાંગસૂત્ર પૂજા ૭ દુહો અંગ ઉપાસકમાં કહ્યા, દશ શ્રાવક અધિકાર / વીર નિણંદ વખાણિયા, ધન્ય તેહના અવતાર //// LI ઢાળ સાતમી શ્રીપદ્મ પ્રભના નામની હું જાઉ બલિહારી-એ દેશી આ સગભયવારક સાતમું, અંગ સુરંગ વિચાર ભવિજન II સુઅબંધ એક સોહામણો, અજઝયણાં દશ સાર // ભવિ. ll૧. આણંદ કામદેવ ગુણી, ચુલણીપિયા સુરાદેવ ભવિ. / ચુલ્લશતક કુંડકોલિયો, કરે જિન આગમ સેવ // ભવિ. //// સદાલપુત્ર છે સાતમા, મહાશતક ગુણવંત ભવિ. // નંદિનીપિયા નવમા લહું, લેયણીપિયા પુણ્યવંત | ભવિ. Ilal વર્તમાન જિન દેશના, સાંભળી વ્રત લીએ બાર ભવિ. II ચૌદ વરસ ઘરમાં રહ્યા, ષડૂ વર્ષ પૌષાગાર / ભવિ./૪ અગિયાર પડિમા તપ તપી, અણસણ કરી લહી સગ્ગ II ભવિ.II મહાવિદેહ મનુજ થઈ, જાશે દશ અપવગ્ન // ભવિ. //પા આગમ અમૃત રસ ભર્યો, જે પીએ નરનાર / ભવિ. / રૂપવિજય પદ સંપદા, તે પામે નિરધાર / ભવિ. શા. ૧. સાતભય ઈહલોક, પરલોક. આદાન, આજીવિકા, અપયશ, અકસ્માત, મરણ. ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે ઉપાસક દશાંગસૂત્રાય વાસંપાદિકંચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે For Private- & Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ શ્રી અંતગડદશાંગ સૂત્ર પૂજા ૮ || દુહો || નિરૂપમ નેમિ જિણંદની, સાંભળી દેશના સાર ॥ ગોયમ સમુદ્રસાગર ૫મુહ, પામ્યા ભવજળ પાર ॥૧॥ ।। ઢાળ આઠમી ।। ઝુમખડાની-નિરખી નિરખી તુજ બિંબને એ દેશી અંતગડ અંગ તે આઠમું રે, અષ્ટમી ગતિ દાતાર ॥ ॥ નમો વીતરાગને ।। આઠ વરગ છે તેહના રે, અધ્યયન નેવું ઉદાર ।। નમો. ||૧|| સુઅખંધ એક સોહામણો રે, અર્થ અનંતનો ધામ ।। નમો. II ચરણ કરણ ૨યણે ભર્યો રે, આપે અવિચળ ઠામ ।। નમો. ॥૨॥ યદુવંશી યાદવ ઘણા રે, ત્યજી સંસાર ઉપાધિ ।। નમો. સંયમ શુદ્ધ આરાધીને રે, કાઢી કર્મની વ્યાધિ । નમો. III અજવ મદ્દવ ગુણે ભર્યા રે, સંયમ સત્તર પ્રકાર ॥ નમો. ॥ સમિતિ ગુપ્તિ તપસ્યા કરી રે, પામ્યા ભવજળ પાર ।। નમો. ।।૪।। આગમ રીતે ચાલતાં રે, થયા મુનિ સિદ્ધ અનંત ।। નમો. આગમ પૂજી ભવિજના રે, લહો ચિદ્રૂપ મહંત ।। નમો. ।।૫।। * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે અંતગડદશાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા | ૯ પરિચય માટે જુઓ છેલ્લે Page #18 -------------------------------------------------------------------------- ________________ નવમ શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર પૂજા ૯ II દુહો જલિ યાલિ ઉવયાલિ મુનિ, પુરિસસણ વારિસેસ | સંયમ લઈ અનુત્તર ગયા, હું વંદુ તિવિહેણ II I ઢાળ નવમી સુણ ગોવાલણી ગોરસડા વાળી રે ઊભી રહે ને-એ દેશી નવમું અંગ સેવો ભવિ પ્રાણી, નામ અણુત્તરોવવાઈ ગુણખાણી.. એ તો સોહમ ગણધરની વાણીIIll તુમે પૂજો લાલ, અનુત્તરોવવાઈ અંગ સુગંધી ચૂરણે | એ સેવો લાલ, ઉદયે આવે ભાગ્ય હોય જો પૂરણે. . એ આંકણી II સુંદર એક સુઅખંઘ સોહે છે, ત્રણ્ય વર્ગ ભવિ મન મોહે છે; તેત્રીશ અધ્યયને બોલે છે . તુમેo || એ | રા સગ શ્રેણિક ધારણી સુત જાણો, નંદા સુત અભયકુમાર શાણો; " દોય ચેલણા નંદન મન આણો . તુમેo || એ || ૩ || વૈશાલિક વચન સુણી કાને, બૂઝયા વ્રત લીએ ઘણા બહુમાને; અનુત્તર સુર થાય સંયમ તાને / તુમેરુ || એ | ૪ || શ્રેણિક ઘારણી સુત તેર ભલા, દીરઘસેનાદિક ગુણનીલા; લહ્યા સંયમે અનુત્તર સુખ ભલા I તુમેo || એ || ૫ // ધન ધન્નો કાકંદીવાસી, બત્રીશ રમણી ત્યજી ગુણરાશિ; લઈ સંયમ થયો અનુત્તરવાસી ! તુમેo | એO || | જિન ઉત્તમ મુખ પદ્મની વાણી, સુનક્ષત્રાદિક નવ ગુણખાણી; લહ્યા રૂપવિજય અનુત્તર નાણી / તુમેવ એવI| ૭ || ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોરચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક – શ્રીમતે અનુત્તરોવવાઈસુત્રાય વાસક્ષેપાદિકે ચ યજામહે સ્વાહા ૧. સાત. ૨. મહાવીર સ્વામી ૧૦ પરિચય માટે જુઓ છેલ્લે WWW.jainelibrary.org. Page #19 -------------------------------------------------------------------------- ________________ દશમ શ્રી પ્રશ્નવ્યાકરણ અંગ પૂજા ૧૦ | દુહો ત્રિપદી અર્થ પ્રકાશીયો, ગણધરને જિનરાજ || તે જિનદેવને પૂજતાં, લહિએ શિવસામ્રાજય /૧૫ // ઢાળ દશમી વાલાજી પાંચમ મંગળવાર પ્રભાતે ચાલવું રે લોલ-એ દેશી. // ભવિ તુમે પૂજો શ્રી મહાવીર, સરસ કેસર ઘસી રે લોલ ! ભવિ તુમે અગર કસ્તુરી બરાસ, અંબર ભેળો ઘસી રે લોલ || ભવિ તુમે પંચવરણી વર કુસુમ, હાર કંઠે ધરો રે લોલ // ભવિ તુમે ધૂપ ઉખેવો ભાવથી, જિમ ભવજળ તરો રે લોલ / ૧ // ભવિ તુમે જગદીપક જિન આગળ, દ્રવ્યદીપક કરો રે લોલ || ભવિ તુમે ભાવદીપક લણો કેવળ-નાણ ઉલટ ધરો રે લોલ ભવિ તમે અક્ષત નૈવેઘ ફળ ઠવી, ભવસાગર તરો રે લોલ ! ભવિ તુમે સેવી સંવર ભાવ, એ શિવરમણી વરો રે લોલ / ૨ // ભવિ તુમે ઝંડી આશ્રવ પંચ, પૂજા પ્રેમે કરો રે લોલ || ભવિ તુમે જિનપૂજા જે શુદ્ધ, દયા તે મન ધરો રે લોલ || ભવિ તુમે શીલ સંયમ શિવ સમિતિ, સંવર જાણિયે રે લોલ || ભવિ તુમે સમ્મિતિ ભદ્રા બોધિ, પૂજા વખાણીયે રે લોલ | ૩ | ભવિ તમે જાણો દશમે અંગ, સુઅખંધ એક છે રે લોલ || ભવિ તુમે સમજો દશ અધ્યયન, અર્થથી છેક છે રે લોલ || ભવિ તુમે કર્મ નિર્જરા હેત, ચૈત્ય ભકિત કરો રે લોલ II ભવિ તુમે પૂજો ધ્યાવો સમરો, જિમ ભવજળ તરો રે લોલ || ૪ || ભવિ તુમે શ્રી જિનરાજ, ઉત્તમ મુખ પધની દેશના રે લોલ ! ભવિ તુમે ટાળો અનાદિ કુકર્મ, દાયક જે કલેશના રે લોલ || ભવિ તુમે રૂપવિજય પદકમલા, વિમલા પાવજો રે લોલ || ભવિ તુમે સરસ સુકંઠે, શ્રી જિનઆગમ ગાવજો રે લોલ || ૫ | એ હૂ Ø પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક- શ્રીમતે શ્રી પ્રશ્નવ્યાકરણાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ૧૧ પરિચય માટે જુઓ છેલ્લે Page #20 -------------------------------------------------------------------------- ________________ એકાદશ શ્રી વિપાક અંગ પૂજા ૧૧ | | દુહો બાંધ્યા યોગ કષાયથી, કર્મ અશુભ શુભ જેહ જિન જૈનાગમ સેવથી, ક્ષય કરી લો શિવગેહ // ૧ / I ઢાળ અગિયારમી / ધર્મ જિનેશ્વર ગાઉ રંગશું–એ દેશી II અંગ અગ્યારમું શ્રી જિનવરે કહ્યું, ભવિજનને હિતકાજ | મુનીસર .. ઈદ્રિય કષાય પ્રમાદને પરિહરી, લહો શાશ્વત શિવરાજ મુની ૧ - શ્રી જિન પૂજો પ્રેમે ભવિજના છે એ આંકણી II અરિહંત સિદ્ધ સૂરિ ઉવજઝાયની, સાધ્યપદે રહ્યા સાધુ // મુની || દર્શન ના ચરણ તવ સેવના, કરી લટો સુખ અગાધ મુનીવાશ્રીરા કર્મ શુભાશુભ ઉદયથી જીવને, સુખ દુઃખ પ્રગટે રે અંગ / મુની જ્ઞાન ધ્યાન તપ સંયમ સાધના કરી લટો સુખ અભંગ //મુનીનાશ્રી પુણ્ય પાપ ફળ ત્યજવાં જીવને, ભજવો સંવર ભાવ // મુનીd || સિદ્ધિ સંસાર પદારથ ઉપરે, સમપરિણામનો દાવ મુનીવતા શ્રી ૪ પુણ્ય પાપ પડિ સવિ ક્ષય કરી, દૃષ્ટિ પ્રભા પરા ધાર // મુની || જિન ઉત્તમ મુખ પદ્મની દેશના, સુણી લો ચિદરૂપ સારો/મુનીવાશ્રીપા. સુઅબંધ દોય અજયણાં વશ છે, પદ સંખ્યા સુણો સાર // મુનીવે || એક કોડી લાખ ચોરાશી ઉપરે, સહસ બત્રીસ ઉદાર મુનીવતા શ્રી II હ્રીં શ્રી પરમપુષ્કાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વિપાકાંગસુત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે . For private Page #21 -------------------------------------------------------------------------- ________________ તે અંગપૂજા ઉપર કલશ ને ગાયા ગાયા રે જિનરાજ ભગતિરસે ગાયા, શ્રી જિનરાજની પૂજા કરતાં, મનુઅજનમ ફળ પાયા રે જિનરાજ ભગતિરસે ગાયા – એ આંકણી અગિયાર અંગના અર્થ ત્રિપદીએ, ગણધરને સમજાયા | તે આગમની પૂજા કરતાં, પાતક દૂર ગમાયા રે || જિનવ મીલી/ સૂત્ર અર્થથી સાહુ સાહુણી, અર્થે સુરનર રાયા // જસ અધિકારી કહ્યા જિનરાજે, તે શ્રુત બહુ સુખદાયા રે | જિનારા, ધન્ય ધન્ય મનુઅજનમ શ્રાવક કુળ, જિહાં જિનભકિત પાયા // સમકિત સૂરજ ઘટમાં પ્રગટયો, મિથ્યાત તિમિર ગમાયા રે જિનOlal શ્રી વિજયદેવસૂરીશ્વર પાટે, વિજયસિંહ સૂરિરાયા છે સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, શિષ્ય પરંપરા પાયા રે / જિન૪ો. શ્રી ગુરુ પદ્મવિજય પદ પંકજ, નમતાં શ્રુત બહુ પાયા // રૂપવિજય કહે આગમપૂજા, કરી લટો સુજસ સવાયા રે || જિનવાપી // ઇતિ પંડિત શ્રી રૂપવિજયજીકૃત પિસ્તાલીશ આગમ પૂજામાં એકાદશ અંગપૂજા સમાપ્ત . ૧૩ Page #22 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ ઉપાંગ પૂજા પ્રથમ શ્રી ઉવવાઇ ઉપાંગ સૂત્ર પૂજા ૧૨ || દુહા || અંગતણા પદ એકનો, વિસ્તર તેહ ઉપાંગ ॥ સેવો ધ્યાવો એહને, મન ધરી અધિક ઉમંગ ॥ ૧ ॥ આચારાંગનો ભાખિયો, થિવિરે કરી વિસ્તાર || ||શાસન||૧|| સૂત્ર ઉવવાઇ સોહામણું, પૂજી લહો ભવપાર ॥ ૨ ॥ II ઢાળ પહેલી II અજિત જિણંદશું પ્રીતડી-એ દેશી ।। શાસન નાયક ગુણનીલો, ત્રિભુવન તિલો રે જગ વીરજિણંદ ।। દેવ સુરાસુર નરવરા, સેવે ભકતે રે જસ પદ-અરવિંદ ચઉદ સહસ ભલા મુનિવરા, સંઘ સાહુણી રે છત્રીસ હજાર ॥ ચાર નિકાયના દેવતા, પદ સેવતા રે કોડાકોડિ સાર પાઉધાર્યા ચંપાપુરી, રચ્યું સુરવરે રે સમોસરણ ઉદાર ॥ કોણિક દેઇ વધામણી, આયો વંદન રે ભકતે કરી સાર ।। શાસનવાગા ચઉ ગઇ ગમન નિવારણી, ભવ તારણી રે સુણી દેશના ખાસ II પરષદા લોક યથોચિતે, ગ્રહે મહાવ્રત રે અણુવ્રત ઉલ્લાસ ।।શાસનની૪॥ સૂત્ર ઉવવાઇમાં કહ્યો, જે વિસ્તરે રે ગણધરે ઉચ્છાહ ।। || શાસન૦||રા તે શ્રુત પૂજો ભવિજના, જિમ નિસ્તરો રે ભવજલધિ અથાહ |શાસન૦ પા જિન પડિમા જિન આગમે, જસ ભકિત રે તે લહે શિવસાર ॥ શ્રી ગુરુ પદ્મવિજય તણો, શિષ્ય ભાખે રે કવિ રૂપ ઉદાર ॥શાસન॥૬॥ ' * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી ઉવવાઇ ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ॥ ૧૪ · પરિચય માટે જુઓ છેલ્લે Page #23 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રી રાયપરોણી ઉપાંગસૂત્ર પૂજા ૧૩ દુહા શ્વેતાંબી નગરી ઘણી, નામ પ્રદેશી રાય / કેશી ગણધર દેશના, સાંભળી શ્રાવક થાય છે/ ૧ /. સમકિત ધારી શુભમતિ, પાળી નિર્મળ ઘર્મ | નિરુપમ સુરસુખ અનુભવી, મનુજ ભવે શિવશર્મ || ૨ // // ઢાળ બીજી / નાયકા રે તુમે ચાલ્યા ગઢ આગરે રે લાલ-એ દેશી // સુરિયાભ રે સુરવર અવધિનાણથી રે લાલ // આમલકલ્લા ઉદ્યાન રે લાલ // મોરે મન માન્યો એ જિનવરુ રે લાલ // વિચરતા રે વીર જિર્ણોદ વિલોકિને રે લોલ, કરે વંદન સન્માન રે લાલ | મોરેબા ૧ || ભાખે રે આભિયોગિક સુરને તદા રે લોલ, ઉદ્ઘોષણા કરો સાર રે લાલ || મોરે|| આવજો રે જિવંદન કરવા ભણી રે લોલ, પામવા ભવજળ પાર રે લાલ | મોરે) || ૨ || સુરવર રે સાથે વંદી વીરને રે લોલ, પૂજી પદકજ ખાસ રે લાલ || મોરેo | પૂછે રે ભવ્યાદિક પદ ભલા રે લોલ, પામી મન ઉલ્લાસ રે લોલ | મોરે| ૩ || ૧૫ Page #24 -------------------------------------------------------------------------- ________________ જિનપતિ રે જંપે ભવ્ય તું સમકિતી રે લાલ, ચરમશરીરી ખાસ રે લાલ ।। મો૦ ॥ સાંભળી રે હરખે નાટક તે કરે રે લાલ, બન્નીશબદ્ધ ઉલ્લાસ રે લાલ ।। મોરે૦ || ૪ || એક શત રે આઠ દેવ દેવી નાચે રે લાલ, થઇ થેઇ કરતી રંગ રે લાલ ।। મોરે ।। દેતી રે ફરતી ચિહું દિશી ફુદડી રે લાલ, જિન ગુણ ગાતી ઉમંગ રે લાલ ।। મોરે || ૫ || વાજે રે વાજાં છંદે નવનવે રે લાલ, હાવ ભાવ લય તાલ રે લાલ ।। મોરે૦ ॥ થાસક રે વાસક અંતર ભાવના રે લાલ, દ્વાદશ કિરણે રસાળ રે લાલ ।। મોરે૦ × વિસ્તર રે રાયપસેણી સૂત્રમાં રે લાલ, જિન ઉત્તમ મહારાજ રે લાલ ।। મોરે || ભાખે રે નિજ મુખ પદ્મની દેશના રે લાલ, રૂપવિજય પદ કાજ રે લાલ | મોરે || ૭ || ૧ પ્રદેશીરાજાનો જીવ સૂર્યાભદેવ પ્રભુની ભકિત કરીને છ પ્રશ્ન પૂછે છે : ૧. હું ભવ્ય છું ? કે હું અભવ્ય છું ? ૨. હું સમકિતી છું ? હું મિથ્યાત્વી છું ? ૩. હું ચરમ શરીરી છું ? હું અચરમ શરીરી છું ? ૪. હું સુલભબોધિ છું ? હું દુર્લભબોધિ છું ?પ. હું આરાધક છું? હું વિરાધક છું ? મેં . હું પરિત્તસંસારી છું ? હું અપરિત્ત સંસારી છું ? ૨. દર્પણ. ઔં હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં - શ્રીમતે શ્રી રાયપસેણી ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા | ૧૬ પરિચય માટે જુઓ છેલ્લે Page #25 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શ્રી જીવાભિગમ ઉપાંગસૂત્ર પૂજા ૧૪ || દુહો જીવાજીવ પદાર્થનો, અભિગમ જેહથી થાય ll જીવાભિગમ ઉપાંગનો, પૂજતાં પાપ પલાયT૧૫ II ઢાળ ત્રીજી I શ્રી સિદ્ધપદ આરાધીયે રે-એ દેશી / ત્રિશાલાનંદન વંદીએ રે, ત્રિભુવન જન આધાર રે // ગુણરસિયા | ત્રિવિધ અવંચક યોગથી રે, સેવી લહો ભવપાર રેગુણ૦ / ૧|| જીવાભિગમ ઉપાંગમેં રે, નવ પડિવત્તિ ઉદાર રે ભાખી ગણધરને મુદા રે, જિનવર જગદાધાર રે I ગુo || ૨ || વિજયદેવ વક્તવ્યતા રે, ભાખી બહુ વિસ્તાર રે // ગુ0 || જિનપૂજા યુકતે કરી રે, લહેશે ભવ વિસ્તાર રે / ગુ૦ ૩. નંદીશ્વર દીપે વળી રે, શાશ્વત જિન પ્રાસાદ રે // ગુ0 || તે પૂજી સુરવર લહેરે, સમકિત શુદ્ધ સંવાદ રે II ગુ૦ ૪ શિવસુખદાયી એ શ્રુતે રે, જડ દ્રવ્ય બહુ અધિકાર રે II ગુ. શ્રદ્ધાભાસને રમણતારે, કરી પૂજો નિરધાર રે ગુ0) પો. જિન ઉત્તમ મુખ પદ્મની રે, વાણી અમૃતધાર રે II ગુ0 || રૂપવિજય કહે પીજીએ રે, ધર્મ યૌવન દાતાર રે I ગુ | || ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકે -શ્રીમતે શ્રી જીવાભિગમ ઉપાંગસૂત્રાય વાસપાદિકંચ યજામહે સ્વાહા. ૧. દર્શન ૨. જ્ઞાન ૩. ચારિત્ર. ૧૭ .. પરિચય માટે જુઓ છેલ્લે Page #26 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ શ્રી પન્નવણા ઉપાંગસૂત્ર પૂજા ૧૫ // દુહો પન્નાવણામાં પ્રેમથી, પદ છત્રીશ ઉદાર II ભાખ્યાં બહુ અર્થે ભર્યાં, તે પૂજો નરનાર ॥ ૧ ॥ ।। ઢાળ ચોથી ।। વેણ મ વાજો રે વીઠલ વારું તુજને, અથવા ભવિ તુમે વંદો રે સૂરીશ્વર ગચ્છરાયા–એ દેશી ।। મુનિવર ભણજો રે, સૂત્ર પન્નવણા નામે I ભવિ તુમે સુણજો રે, વધતે શુભ પરિણામે ॥ એ આંકણી એ આગમની ભકતે પૂજા, કરતાં પાપ પલાય || કુમતિ કુસંગ કુવાસના જાયે, સમકિત નિર્મળ થાય ।। પન્નવણાને ઠાણ અલ્પબહુ, થિતિ વિશેષ વુકકંતિ ॥ ઉસાસ સન્ના જોણી વિરમપદ, ભાષાપદ સમદંતી ॥ || મુનિ. II ભવિ∞ || ૧ || ૨ શરીરપદે પણદેહ પરૂવણ, પરિણામ તેરમો જાણો || કષાય ઈંદ્રિય પ્રયોગ લેશ્યાપદ, ષડ ઉદ્દેશ વખાણો ॥ || મુનિ II ભવિ∞ || ૩ || કાયસ્થિતિ સમકિત અંતકરિયા, અવગાહન સંઠાણ || કિરિયા કર્મપ્રકૃતિ બંધ વેદન, વેદબંધ પદ જાણ II || મુનિ. | વિ∞ || ૪ || ॥ મુનિ. II ભવિ∞ ॥ ૨ ॥ વેદવેદ આહારને ઉપયોગ, પાસણયા પદ સુણિયે II સત્રિ સંયમ અવધિ ચોત્રીસમો,-પરિચારણા પદ મુણિયે II પરિવેદના ને સમુદ્દાત કરી, તુલ્ય કર્મથિતિ કરતા II અંતર મુહૂર્તે યોગ નિરોધી, રૂપવિજય પદ વરતા ।। ૧૮ || મુનિ. II ભવિ∞ ॥ ૫॥' ઔં શ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી પત્રવણા ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા || ૧. વ્યુત્ક્રાન્તિ. ૨. પાંચ પ્રકારના શરીર ॥ મુનિ. | વિ∞ || ૬ | પરિચય માટે જુઓ છેલ્લે Page #27 -------------------------------------------------------------------------- ________________ પંચમ શ્રી સૂરપન્નત્તિ ઉપાંગસૂત્ર પૂજા ૧૬ || દુહો ૧ સૂરપત્તિ સૂત્રમાં, યમુનાજનક વિચા૨ ॥ ભાષ્યો સોહમ ગણધરે, ચારતણો વિસ્તાર | ૧ || ।। ઢાળ પાંચમી – ઓલગડી આદિનાથની જો-એ દેશી ।। સૂરપત્તિ ઉપાંગમાં જો, સત્તાવન પાહુડા સાર જો ।। વીર જિણંદે વખાણિયા જો, તે સુણજો ભવિ નિરધાર જો ।। સૂ| ૧ || ।। એકસો ચોરાશી ભલાં જો, મંડળ રવિ ચારના ખાસ જો પાંચસે ને દશ જોયણા જો, મંડળનો ચાર ઉલ્લાસ જો દુગ દુગ જોયણ અંતરે જો, નિત્ય ઉગે સવિતા સાર જો ।। ઉડુપતિ ગ્રહ ઉડુ તારકા જો, નિજ યોગ્ય ખેતર કરે ચાર જો ।।સૂ II ૩ જિનપતિ કલ્યાણક દિને જો, સમકિતી સવિતા ધરી ભાવ જો ।। ભકતે કરે જિન સેવના જો, ભવવારિધિ તરવા નાવ જો ।। સૂ૦ || ૪ || સૂરપત્તિ સૂત્રની જો, સેવનાથી કેવળ સૂર જો ।। જિન ઉત્તમ પદ પદ્મની જો, ભગતે ચિદ્રૂપનો પૂર જો || સૂ || ૨ || ૧. સૂર્ય. ૨. ચન્દ્ર. ૩. નક્ષત્ર. ઔં હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી સૂરપન્નત્તિ ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા | ૧૯ 11210114 11 પરિચય માટે જુઓ છેલ્લે Page #28 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ શ્રી જંબૂદ્વીપ પન્નતિ ઉપાંગસૂત્ર પૂજા ૧૭ | | દુહો ચોસઠ સુરપતિ સુરતતિ, સમકિત ધારી સુરંગ // જન્મ મહોત્સવ જિનતણો, કરે મન ઘરી ઉછરંગ / ૧ // // ઢાળ છઠ્ઠી / રાગ સારંગ / જિન પૂજે હરિ ભકતે કરી છે એ આંકણી ! દ્રહ નદી ખીર સમુદ્ર કુંડથી, લાવે જળ કળશા ભરી || જળપૂજા જિનરાજની કરતાં, નાવે તે ભવમાં ફરી // જિન) | ૧ કુલગિરિ વખ્ખારા ગજાંતા, દોયમેં તિમ કંચનગિરિ ઔષધિ કમલ ફૂલ બહુ જાતિનાં, લાવે છાબ ભરી ભરી જિના // ચોસઠ સુરપતિ નિજ નિજ કરણી, કરતા બહુ ભકતે કરી | રાચે નાચે ને વળી માચે, સાચે ભાવે ફરી ફરી II જિનવો ૩. જિન મુખ જોતી પાતક ધોતી, નાચે સુરવહુ મનહરી / ઠમક ઠમક વીંછુઆ ઠમકાવે, ઘમઘમ ઘમકતી ઘૂઘરી છે જિન|| ૪ || ખલલ ખલલ ચૂડી ખલકાવતી, રણઝણ પાયે નેઉરી છે. થઈ થેઈ કરતી દીયે ફૂદડી, લળી લળી નમતી કિંકરી | જિન || ૫// સુરવર સુરવધૂ ઈદ્ર ઈન્દ્રાણી, માને નિજ સફળી ઘરી // તિણવિધ શ્રાવક શ્રાવિકા જિનની, પૂજા કરે ભવજળ તરી જિનવામાં જબૂદ્વીપ પન્નત્તિ પાઠ સુણી, કુમતિ કુવાસના પરિહરી / રૂપવિજય કહે કરજો પૂજા, શિવવહુ સેજ રમણ કરી || જિન) | ૭ || હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિકં -શ્રીમતે જંબૂદ્વીપ પતિ ઉપાંગસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા ! ૨૦. પરિચય માટે જુઓ છેલ્લે WWW.jainelibrary.org. Page #29 -------------------------------------------------------------------------- ________________ સક્ષમ શ્રી ચંદપન્નત્તિ ઉપાંગસૂત્ર પૂજા ૧૮ || દુહો|| ચંદપન્નત્તિ સૂત્રમાં, જયોતિષ ચાર વિચાર || શીખો ગુરુ સેવા કરી, જિમ લહો અર્થ ઉદાર ॥ ૧॥ ॥ ઢાળ સાતમી II // ઊભો રહેને ગોવાળીયા, ત્હારી વાંસલી મીઠી વાય-એ દેશી ।। ઊભો રહેને હો જીઉરા, તું તો સાંભળ આગમ વાણ ॥ કામ ક્રોધને છાંડીને નિત્ય, અનુભવ દિલડે આણ || ઊ∞ ॥ ૧ ॥ અમૃતરસથી મીઠડી, એ તો ગણધર મુખની ભાખ ।। રોમ રોમ રસ સંચરે, જીમ સાકર સરખી સાખ || ઊ∞ || ૨ || ચંદપત્તિ સૂત્રના, કહ્યા પાહુડા સરસ પચ્ચાસ ॥ સાંભળતાં મન રીઝશે, નિત વધશે જ્ઞાન અભ્યાસ ।। ઊ∞ || ૩ || શ્રાવણ વદી પડવા થકી, ઘડી દિવસ માસ ૠતુ ખાસ || અયન સંવત્સર જુગતણી, નિત્ય કરી કલના અભ્યાસ ।। ઊ૦ || ૪ || સંખ્ય અસંખ્ય અનંતતા, કહી કાળની કલના તીન || તથાભવ્ય પરિપાકથી, થા શિવસુંદરી રસ લીન | ઊ∞ || ૫ || જિન ઉત્તમ મુખ પદ્મથી, સુણી ચંદપત્તિ સાર | પૂજી ધ્યાયી પામજે, નિજરૂપ વિજય જયકાર | ઊ∞ || ૬ | * ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી ચંદપન્નત્તિ ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ૨૧ પરિચય માટે જુઓ છેલ્લે Page #30 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ શ્રી નિરયાવલિ ઉપાંગ સૂત્ર પૂજા ૧૯ ( દુહો આશા દાસી વશ પડયા, જડયા કર્મ જંજીર પરિગ્રહ ભાર ભરે નડયા, સહે નરકની પીર / ૧ / I ઢાળ આઠમી / મધુકર માધવને કહેજો-એ દેશી / પરિગ્રહ ભાર ભર્યા પ્રાણી, પામે અધોગતિ દુઃખ ખાણી || જસ મતિ લોભે લલચાણી રે, ચેતન ચતુર સુણો ભાઈ, લોભ દશા તજો દુઃખદાયી રે ! ચેતના ૧ / લોભે લાલચ જાસ ઘણી, પરિણતિ નીચી તાસ તણી, લટપટ કરે બહુ લોક ભણી રે. ૨૦ લો૦ ૨ | લોભી દેશ વિદેશ ભમે, ઘન કારણ નિજ દેહ દમ, તડકા ટાઢનાં દુઃખ ખમે રે ! ચેo || લો૦ | ૩ ||. લોભે પુત્ર પિતા ઝગડે, લોભે નરપતિ રહે વગડે, લોભે બંધવ જોર લડે રે ચેવો લોડો ૪ હાર હાથી લોભે લીનો, કોણિકે સંગર બહુ કીનો, માતામહને દુઃખ દીનો રો ચેવો લો૦|| પ. લોભારંભે બહુ નડિયા, કાલાદિક નરકે પડિયા, નિરયાવલિ પાઠે ચડિયા રે || ચેo | લોળા દો. લોભ તજી સંવર કરજો, ગુરુપદ પદ્મને અનુસરજો, રૂપવિજય પદને વરજો ચે) || લો૦ | ૭ || ૧. યુદ્ધ ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક શ્રીમતે શ્રી નિરયાવલિ ઉપાંગ સૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા ૨૨ પરિચય માટે જુઓ છેલ્લે Page #31 -------------------------------------------------------------------------- ________________ નવમ શ્રી કષ્પવર્ડસિયા ઉપાંગ સૂત્ર પૂજા ૨૦ | | દુહો કણ્ડવડસિયા સૂત્રમાં, જે ભાખ્યા અણગાર ! તસ પદ પદ્મ વંદન કરૂં, દિવસમાંહે સો વાર ૫ ૧ | / ઢાળ નવમી // સખી પડવા તે પહેલી જાણો રે-એ દેશી II શાસનપતિ વીર નિણંદ રે, સુણી દેશના મન આણંદ રે, લહ્યા ચારિત્ર ગુણ મકરંદ | વાલા હો, સાંભળો જિન વાણી રે, આગમ અનુભવ રસ ખાણી || વા.આ. ૧// શ્રેણિકસુત કાલકુમાર રે, પમુહા દશ મહા સુઝાર રે, નંદન તેહના દશ સાર વા. આ. // ૨ / પદ્માદિક દશ ગુણ ભરિયા રે, સંયમ રમણીને વરિયા રે, ભવસાયર પાર ઉતરિયા // વા. આ. || ૩ || જેણે માયા મમતા છોડી રે, એ તો સંયમ રથના ઘોરી રે, વરશે શિવસુંદરી ગોરી | વા. આ. || ૪. નાક નવમ અગ્યારમો છંડી રે, દશ દેવલોકે રઢ મંડી રે, થયા સુરવર પાપને ખંડી // વા. આ. / ૫ // વિદેહે પરમ પદ વરશે રે, એ સૂત્રને જે અનુસરશે રે, તે ભવસાગર તરશે // વા. આ. / ૬I શ્રી પદ્મવિજય ગુરુરાયા રે, સેવાથી આગમ પાયા રે, કવિ રૂપવિજય ગુણ ગાયા // વા. આ. | ૭ || ૧. દેવલોક હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી કષ્પવર્ડસિયા ઉપાંગસુત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ! ૨૩ પરિચય માટે જુઓ છેલ્લે Page #32 -------------------------------------------------------------------------- ________________ દશમ શ્રી પયિા ઉપાંગ સૂત્ર પૂજા ૨૧ || દુહો પુલ્ફિયા સૂત્રની પૂજના, કરજો પંચ પ્રકાર ।। જૈનાગમની પૂજના, શિવસુખ ફળ દાતાર || ૧ || ।। ઢાળ દશમી | બાચકે બાચકે પૂણી આપે, વહુ ચૂલામાં ચાંપે રે,મોરી સહી રે સમાણી–એ દેશી।। જિનવર શ્રી મહાવીરને વંદી, સુરિયાભ પરે આણંદી રે સમકિત ગુણધારી ॥ જિન ઉત્તમ મુખપદ્મની વાણી, સાંભળી હિયડે હરખાણી રે ।।સમ||૧|| સોહમ દેવલોકની વસનારી, બહુપુત્રિકા દેવી સારી રે || સમ૦ ।। બત્રીશબદ્ધ નાટક મંડાણ, કરે જિનગુણને બહુમાન રે || સમ૦ | ૨ | દેવકુમર કુમરી તિહાં નાચે, જિન મુખડું જોઇ જોઇ માચે રે II સમ∞ II નાચે ઠમક ઠમક પદ ધરતી, તત થેઇ થેઇ નાટક કરતી રે ।।સમાના તાલ કંસાલ મુરજ ડફ વીણા, સારંગીના સ્વર ઝીણા રે । સમO II ભેરી શ્રીમંડલ શરણાઇ, સ્વરમાં જિનવર ગુણ ગાઇ રે ।। સમ∞ ॥ ૪ ॥ સમકિત કરણી ભવજળ તરણી, શિવમંદિર નિસરણી રે II સમO II બહુપુત્તિયા દેવી ભવ તરશે, ત્રીજે ભવે શિવસુખ વરશે રે ।।સમા ૫ || પુલ્ફિઆ સૂત્રનાં દશ અજયણાં, એ તો શ્રી જિનરાજના વયણાં રે IIસમા પૂજે ભાવે જે નરનારી, તે રૂપવિજય પદ ધારી રે || સમ૦ || $ || * ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી પુલ્ફિયા ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા || ૨૪ પરિચય માટે જુઓ છેલ્લે Page #33 -------------------------------------------------------------------------- ________________ એકાદશ શ્રી પુષ્કચૂલિયા ઉપાંગસૂત્ર પૂજા ૨૨ || દુહો પુચૂલિયા સૂત્રમાં, શ્રી વૃતિ કીર્તિ બુદ્ધિા દશ દેવી જિન ભકિતથી, લગતે ભવે લહે સિદ્ધિ / ૧ / / ઢાળ અગીયારમી ખતરાં દૂર કરના, ધ્યાન શાંતિજીકા ઘરના-એ દેશી // જિન પૂજા ભવતરણી, પૂજા ભવતરણી, શિવમંદિર નિસરણી પૂજાવા જલ ચંદન કુસુમાવલી વરણી, ધૂપ દીપતતિ કરણી || પૂજાવ . ૧|| અક્ષત નૈવેદ્ય ફલર્સે વરણી, ભવસાયર ઉતરણી II પૂજા ! સમકિત ધારીકું આચરણી, કુમતિકું રવિ ભરણી પૂજાવા ર // સિરી હિરી ધૃતિ દેવી આચરણી, અવિધિ દોષ નીઝરણી | પૂજા) // બત્રીસબદ્ધ નાટકની કરણી, કરી શિવ લાડી વરણી પૂજા | ૩ || અવિધિ આશાતના દોષની ખરણી, સંવર નૃપની ઘરણી પૂજા) I ભાવ થકી નિત્ય નિત્ય આચરણી, ચઉપંચમગુણ ઠરણી | પૂજા |૪ || કાઉસ્સગ્નધ્યાને મુનિકે વરણી, પાપ સંતાપની હરણી || પૂજા | શ્રી ગુરુ પદ્મવિજય મુખ વરણી, રૂપવિજય સુખ કરણી | પૂજા || ૫ | ૧. ભરણી નક્ષત્રનો સૂર્ય આંખ ન મંડાય તેવો હોય છે. ૨. ગૃહિણી. ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોછેદક, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક- શ્રીમતે શ્રી પુષ્કચૂલિયા ઉપાંગસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા. ૨૫ પરિચય માટે જુઓ છેલ્લે Page #34 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશ | શ્રી વનિદશા ઉપાંગસૂત્ર પૂજા | ૨૩ | દુહો ચારિત્ર નિરતિચાર જે, પાળે નિર્મળ મન માં નિષધાદિક મુનિવર પરે, સરવારથ ઉપપન્ન / ૧ / વહિનદશામાં વરણવ્યા, નિષધાદિક મુનિ બાર ! કરજોડી તેહને સદા, વંદુ વાર હજાર / ૨ // // ઢાળ બારમી / વંદો વીર જિનેશ્વર રાયા-એ દેશી પૂજો રે ભવિયા જિન સુખદાયી, જે અકોહી અમારી રે ! અવિનાશી અકલંક મનોહર, તિન ભુવન ઠકુરાઈ રે || પૂજ૦ |૧ નેમિ જિનેશ્વર વચન અમૃત રસ, પીવા બુદ્ધિ ઠરાઈ રે ! નિષદ કુમારાદિક મુનિ દ્વાદશ, લિયે સંયમ લય લાઈ રે //પૂજોનારા, અગિયાર અંગ સુરંગ ભણીને, ચરણ કરણ થિર ઠાઈ રે || સરવારથ-સિદ્ધ થયા સુરવર, લવસત્તમિયા જાઈ રે | પૂજો || ૩ | બાર અજઝયણે વહિનદશામેં, કહે સોહમ સુખદાયી રે | એ આગમને પૂજો ધ્યાવો, ગાવો હરખ ભરાઈ રે પૂજો || ૪ || સત્ય કપૂર ખિમા જિન ઉત્તમ, પદ્મવિજય ગુરુ પાણી રે ! અનુભવ યોગે રૂપવિજય ગણિ, આગમ પૂજા ગાયી રે | પૂજોવા ૫ // - ઓ હ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વહિનદશા ઉપાંગસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા ! - ૨૬ પરિચય માટે જુઓ છેલ્લે Page #35 -------------------------------------------------------------------------- ________________ || દેશ પયજ્ઞા પૂજા || પ્રથમ શ્રી ચઉસરણ પયજ્ઞા સૂત્ર પૂજા ૨૪ || દુહો || શ્રુતધર વી૨ જિણંદના, ચઉદ સહસ અણગાર ॥ પ્રત્યેક બુદ્ધ તેણે રચ્યા, પઇન્ના ચઉદ હજાર ॥ ૧ ॥ સંપ્રતિ પણ વરતે ઘણા, પણ દશનો પડઘોષ તે આગમને પૂજતો, કરે પુણ્યનો પોષ ॥ ૨ ॥ ।। ઢાળ પહેલી || જગજીવન જગવાલહો–એ દેશી II ચારિત્ર શુદ્ધ આરાધના, સામાયિકથી થાય લાલ રે ।। સાવદ્ય યોગને છાંડતાં, પાતક દૂર પલાય લાલ રે || ચા. II ૧ || દર્શનાચારની શુદ્ધતા, ચઉવીસન્થે થાય લાલ રે । ગુણ ગાતાં જિનરાજના, સમકિત દૂષણ જાય લાલ રૈ ।। ચા. ॥ ૨ ॥ જ્ઞાન દર્શન ચારિત્રના, આરાધક ગુરુરાય લાલ રે ।। દ્વાદશધા વંદન કરી, પૂજજે શ્રી ગુરુરાય લાલ રૈ ।। ચા. ।। ૩ ।। અતિક્રમ વ્યતિક્રમ વ્રતતણાં, દર્શન ચરણને નાણ લાલ રે ।। તેહનાં દૂષણ છંડિયે, પડિક્કમણું તે જાણ લાલ રૈ ।। ચા. ॥ ૪ ॥ વ્રણ રૂઝે જેમ પટ્ટિએ, તિમ કાઉસગ્ગે દોષ લાલ રે ।। પડિકકમતાં બાકી રહ્યા, કરીજે તેહનો શોષ લાલ રે ।। ચા. ।। ૫ ।। ગુણ ધારણ કરવા ભણી, કરજે દશ પચ્ચક્ખાણ લાલ રે ।। વીર્યાચાર વિશુદ્ધતા, કરી સઘલે સુહઝાણ લાલ રે । ચા. ॥ 5 ॥ ચઉશરણે જિનરાજની, પૂજના કરશે જેહ લાલ રે । જિન ઉત્તમ પદ પદ્મની, રૂપવિજય લહે તેહ લાલ રે ! ચા. || ૭ | * ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી ચઉસરણ પયજ્ઞાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।। ૨૭ પરિચય માટે જુઓ છેલ્લે Page #36 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રી આઉર પચ્ચકખાણ પયજ્ઞા સૂત્ર પૂજા ૨૫ | દુહો રાગ દ્વેષને છેદજે, ભેદજે આઠે કર્મ || સ્નાતક પદને અનુસરી, ભજજે શાશ્વત શર્મ / ૧ // !! ઢાળ બીજી II // ઈડર આંબા આંબલી રે, ઈડર દાડિમ દ્વાન-એ દેશી / દેશવિરતિ ગુણઠાણમેં રે, વરતે શ્રાવક જેહ // આણંદાદિકની પરે રે, તજે મિથ્યાત્વને તેહ / ૧ છે. સુગુણ નર, પૂજો શ્રી જિનદેવ – એ આંકણી | બારે વ્રતના પરિહરે રે, પ્રત્યેકે અતિચાર || કરમાદાન પન્નર તજી રે, સમકિતના પંચ છાર !સુ. / ૨ // જ્ઞાન દર્શન ચારિત્રના રે, તપ વિરજના જેહ // - અતિચાર અલગા કરી રે, ભજ જિનવર ગુણગેહ સુ. | ૩ || પારંગત પદ પૂજીયે રે, તજી ત્રેસઠ દુર્ગાન || ઇન્દ્રિય કષાયને ઝીપીને રે, પામે સમકિતજ્ઞાન | સુ.૪ આઉર પચ્ચકખાણ સૂત્રની રે, કરે આરાધના જેહ | ત્રીજે ભવે શિવ સંપદા રે, નિશ્ચય પામે તેહ // સુ. / પ . તેણે એ સૂત્રની પૂજના રે, કરજો ધરી સુહ ઝાણ || રૂપવિજય કહે પામજો રે, શાશ્વત સુખ નિર્વાણ // સુ. | ૧. ૩ દુર્બાન અજ્ઞાન, અનાચાર વગેરે આઉર પચ્ચકખાણ સૂત્રમાં વર્ણવ્યા છે. ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે આઉર પચ્ચખાણ પયગ્રાસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ! ૨૮ ૨૮ પરિચય માટે જુઓ છેલ્લે Page #37 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શ્રી મહાપચ્ચક્ખાણ પયત્ના સૂત્ર પૂજા ૨૬ || દુહા|| મહાપચ્ચક્ખાણ પયત્નમાં, પંડિત વીરજવંત ।। અનશન શુદ્ધ આરાધતાં, હોય મુનિ શિવવધૂકંત || ૧ || ।। ઢાળ ત્રીજી ।। આવો હિર લાસરીયા વાલા-એ દેશી ।। પૂજા જિનરાજતણી કરીએ, ચોરાશી આશાતના હરીયે, જુગતિથી અષ્ટ દ્રવ્ય ધરીયે || પૂજા. ॥ ૧ ॥ આણા શ્રી જિનવરની કરિયે, મિથ્યા શ્રુત દૂરે પરિરિયે, જિનાગમ પૂજા અનુસરિયે || પૂજા. || ૨ || દર્શન જ્ઞાન ચરણ જેહ, સંયમ તપ સંવર ગેહ, કહી જિન ભાવપૂજા એહ || પૂજા. || ૩ || મુનીશ્વર તેહના અધિકારી, નિયાણા નંદના પરિહારી, ૧ નમો નમો સંયમ ગુણધારી || પૂજા. || ૪ || સંવ૨મેં મન જાસ ૨મે, ક્રોધ દાવાનલ તાસ શમે, તેહને અણસણ તીનં ગમે || પૂજા. ॥ ૫ ॥ પંચપરમેષ્ઠિની પૂજા, જે ક૨ે તસ પાતક ધ્રૂજયાં, કર્મ અરિ સાથે તે ઝૂઝયા || પૂજા. ॥ ૬ ॥ જિન ઉત્તમ પૂજન કરિએ, તસ પદ પદ્મને અનુસરિયે, રૂપવિજય શિવપદ વરીયે ॥ પૂજા. | ૭ || ૧. નવ, ૨. ભત્તપરિક્ષા, ઇંગિની, પાદપોપગમન. ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે શ્રી મહાપચ્ચક્ખાણ પયજ્ઞાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।। ૨૯ પરિચય માટે જુઓ છેલ્લે Page #38 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ શ્રી ભત્તપરિજ્ઞા પયના સૂત્ર પૂજા ૨૭ | દુહા| જિન આણા આરાધતાં, તપ જપ કિરિયા જેને ભરપરિક્ષા સૂત્રમાં, કહ્યું શિવપદ લહે તેહ | II // ઢાળ ચોથી મોહનગારા રાજ રૂડા, મહારા સાંભળ સલુણા સુડા-એ દેશી // ત્રિકરણ યોગ સમારીનેજી, આલોઈ અતિચાર | સંવર જોગે સંવરજી, કરી શુચિ તન મન સાર કે | મોહનગારા રાજ વંદો, જિનરાજ પરમ સુખકંદો / ૧ / એ આંકણી કૃષ્ણનાગ મહામંત્રથીજી, પામે ઉપશમ જેમ | જિનપૂજા પ્રણિધાનથીજી, મન ઉપશમ લહે તેમ કે || મો. ૨ કામ સ્નેહને દિકિનાજી, નવલા ઍડી રાગ | ઘર્મરાગ વાસિત મને જી, પામે ભવજળ તાગ કે || મો.// ૩|| સમકિત નિર્મલ કારણેજી, જિનપૂજા નિરઘાર | નાગકેપરે જે કરે છે, તે લો ભવજળ પાર કે |મો. : ૪ અરિહંત સિદ્ધ ને ચૈત્યનીજી, પ્રવચન સૂરિ સાઘ // ષટપદ પૂજી ભાવથીજી, તર સંસાર અગાધ કે . મો. પII શ્રી ગુરુ પાવિજય મુખે જી, ભરપયટ્ટુ સાર | સાંભળીને જે પૂજશે જ, તસ ચિતૂપ અપાર કે || મો. ! દા એ બી બી પરમપુરુષાય, પરમેસરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અણાનોચ્છેદકાય, * શ્રીમતે જિનૈનાય જલાદિક-શીખતે બી ભરપરિણા પયના ત્રાય વાસપાદિક ય યજામહે સ્વાહા o પરિચય માટે જુઓ છો Page #39 -------------------------------------------------------------------------- ________________ પંચમ શ્રી નંદુલનેયાલીપયન્ના સૂત્ર પૂજા૨૮ || દુહા | જન્મ જરા મરણે કરી, ભમિયો જીઉ સંસાર ॥ કિમહિક જોગે નરભવ લહ્યો, તો કર ધર્મ ઉદાર ।। ૧ ।। ।। ઢાળ પાંચમી શીતલ જિન સહજાનંદી-એ દેશી ।। શ્રી જિનવર જગદાધાર, અઢ પ્રાતિહારજ સાર ચઉવિધ સુર સેવાકાર, એક કોડી જઘન્ય વિચાર ભવિકજન પૂજીયે જિનરાજા, જિમ લહિયે શિવસુખ તાજા ।। ભ. ॥ એ કણી ।। ।। ૧ ।। પંચવરણી કુસુમની માલ, જિમ કંઠે ઠવો સુરસાલ ગુણ ગાવો ભાવ વિશાલ, શિવરમણી વો તત્કાલ ॥ ભ. || ૨ || અશુચિ પુદ્ગલથી ભરીયો, દેહ ઔદારિક દુઃખ દરિયો II નરભવ શુચિપદ અનુસરિયો, જિનભકિત કરી ભવ તરિયો II ભ।। ૩ । જિનવર પૂજા પ્રભાવે, દુઃખ દોહગ ઉદય ન આવે, જિનવર પદવી ભલી પાવે, તસ સુરવધૂ મળી ગુણ ગાવે. ।। ભ. | ૪ || તંદુલવિયાલી મઝાર, કહ્યો ગર્ભ તણો અધિકાર, તે સાંભળી ધર્મ વિચાર, કરી પામો ભવજળ પાર || ભ || ૫ || જિનવર મુખ પદ્મની વાણી, સાંભળી વરો શિવ પટરાણી, જિમ દુઃખ દોહગ હોય હાણી, લહે રૂપવિજય સુખખાણી ।। ભ. ॥ ૬ ॥ ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક– શ્રીમતે શ્રી તેંદુલવેયાલીપયન્નાસૂત્રાય વાસક્ષેપાદિક શ યજામહે સ્વાહા । 30 ૧ પરિચય માટે જુઓ છેલ 1 Page #40 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ શ્રી ગણિવિજજા પયન્ના સૂત્ર પૂજા ૨૯ || દુહો || તિથિ વા૨ ક૨ણે ભલું, શુભ મુહૂર્ત લઇ જેહ સાધે ધર્મ સોહામણો, નિશ્ચય ફલ લહે તેહ || ૧ || ।। ઢાળ છઠ્ઠી ।। અરણિક મુનિવર ચાલ્યા ગોચરી-એ દેશી સમકિતધારી રે નરનારી મળી, અવિધિ દોષ સવિ ટાળી રે જિનવર પૂજા રે જુતિ થકી કરો, આગમ રીત સંભાળી રે ।। ૧ ।। શ્રી જિન પૂજો રે ભાવે ભવિજન II એ આંકણી || ॥ શ્રી. ।। ૨ ।। અંગ ચડાવો રે કેશર કુસુમને, કસ્તૂરીને બરાસો રે ।। રતન જડિત સુંદર આભૂષણે, પૂજો મનને ઉલ્લાસો રે ધૂપ દીપ નૈવેદ્ય ને ફલ ઠવો, જિન આગળ ધરી રાગ રે વીર્ય ઉલ્લાસે રે નિત્ય પૂજા કરે, તે પામે ભવ તાગ હૈ ।। શ્રી. ।। ૩ ।। જિનગુણ સ્તુતિ કરતાં મન નિર્મલું, તેહિ જ શિવસુખ મૂલ રે II સંવર વાધે રે સાધે સિદ્ધિને, લહે શિવસુખ અનુકૂળ રે ગણિવિજજા સૂત્રે મન થિર કરી, આરાધો નરનારી રે ।। જિન ઉત્તમ પદ પદ્મને પૂજતાં, લહો ચિપ ઉદાર રે રે || શ્રી.. || ૪ || || શ્રી. || ૫ || ઔં ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે શ્રી ગણિવિજજા પયન્નાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા | ૩ર પરિચય માટે જુઓ છેલ્લે Page #41 -------------------------------------------------------------------------- ________________ સપ્તમ શ્રી ચંદાવિજય પયન્ના સૂત્ર પૂજા ૩૦ | દુહોll કેવળનામ દર્શનઘરા, ત્રણ્ય જગત શિરતાજ || લોકાલોક પ્રકાશકર, નમો સકલ જિનરાજ ///l. ' // ઢાળ સાતમી | કાંઈ બનડી રે કાજે બનડો અડ રહ્યો વારૂજી -- એ દેશી II જિનવર પૂજો જયકારી, જે ત્રણ્ય ભુવન ઉપકારી રે દિલડો અડ રહ્યો વારૂજી | ત્રણ્ય નિસિપી પ્રદક્ષિણા સારી, કરી તીન પ્રણામ વિચારી રે દિલડો અડ રહ્યો વારૂજી, જિનરાજ ભકિતને કાજે ૫ દિ. / ૧ // તિવિહા પૂજા હિતકારી, ત્રણ્ય ભાવ અવસ્થા પ્યારી ! દિ.| ત્રિદિશિ નિરખણ પરિહારી, જિન સનમુખ અંબક વારી રે / દિ.ll ૨ પય ભૂમિ તિહાં પ્રમાર્જી, જિન પૂજા કરજે તાજી રે / દિ. આલંબન તીન વિચારી, કરી મુદ્રાન્ટિક મનોહારી રે ! દિ. ૩/ ઈદ્રિય ચંચળતા છારી, પ્રણિધાન સમર ત્રણ ધારી રે ! દિ. નાણ દંસણ ચરણ વિચારી, કરો જિનપૂજા મનોહારી રે | દિ. If ૪/. ચંદાવિજય ધૃતધારી, અણગારની જાઉં બલિહારી રે / દિ.. શ્રી જિન ઉત્તમ દિલધારી, લાહો રૂપવિજય નરનારી રે ! દિ.|૫ / ૧. નેત્ર એ હીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોછેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક- શ્રીમતે શ્રી ચંદાવિજય પન્નાસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા. ૩૩ પરિચય માટે જુઓ છેલ્લે Page #42 -------------------------------------------------------------------------- ________________ અષ્ટમ શ્રી દેવેન્દ્રસ્તવ પયના પૂજા ૩૧ | દુહો ચઉવિ દેવ નિકાયના, ઈદ્ર વૃંદ નમે જાસ / તે જિનરાજને પૂજતાં, પાપ તાપ હોય નાશ / ૧ // // ઢાળ આઠમી છે. ગુણશીલ વનમાં દેશના કાંઈ, ભાખે સોહમ સ્વામી રે.. એ દેશી II સુરપતિ સઘળા નિજ નિજ પરિકર, સાથે સુરગિરિ શંગ રે , શ્રી જિનરાજની પૂજા કરવા, આવે અતિ ઉછરંગ / ૧ / સુરપતિ રસિયા રે,જિનરાજ પૂજા નવરંગ કરે ઉલ્લસિયા રે, એ આંકણી - પંચ રૂપ કરી હરિ જિનઘરથી, ઘરતો વિનય અમંદ રે; સુરવર સાથે જિન ગ્રહી હાથે, આવે મેરુ ગિરીંદ | સુII જિ0ા ૨II ઔષધિ મિશ્રિત તીરથ જળથી, કળશા ભરી મનોહાર રે; પારંગતનું અંગ પખાળી, કરે આતમ વિસ્તાર કે સુવો જિ૦ || ૩ | બાવના ચંદને જિન તનુ ચરચી, પહેરાવે ફૂલમાળા રે; સુરબાળા જિનવર ગુણ માળા, ગાવે રંગ રસાળા સુo | જિ૦ || ૪ || તિરવિધ ભાવિક શ્રાવક ભકતે, પૂજે પ્રભુપદ પદ્મ રે; રૂપવિજય પ્રભુ ધ્યાન પસાથે, લહે શાશ્વત શિવસવ; સુરપતિ રસિયારે, જિનરાજ પૂજા નવરંગ કરે ઉલ્લસિયારે | જિવા પIT. ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી દેવેન્દ્ર સ્તવ પન્નાસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ૩૪ પરિચય માટે જુઓ છેલ્લે Page #43 -------------------------------------------------------------------------- ________________ નવમ શ્રી મરણસમાધિ પયત્ના પૂજા ૩૨ // દુહો સાધન સાથે સિદ્ધિનાં, સાવધાનપણે સાર ॥ તે મુનિવર આરાધના, કરી પામે ભવપાર ॥ ૧ || // ઢાળ નવમી | અનેહાં રે ગોકુલ ગામને ગોંદરે... એ દેશી // અનેહાં રે સિદ્ધ નિરંજન પૂજતાં રે, પાતક દૂર પલાય; તે પૂજક પૂજયની પૂજના રે, કરતાં પૂજય તે થાય || સિદ્ધ૦ || ૧ || અનેહાં રે હંસણ નાણ ચ૨ણતણી રે, હોય આરાહણ ખાસ; શ્રી જિનરાજ પૂજા થકી હૈ, ચિર સંચિત અઘનાશ || સિદ્ધ૦ | ૨ || અનેહાં રે સાધન જોગથી સંપજે રે, સાધ્યપણું નિરધાર; ધ્યાતા ધ્યેયના ધ્યાનથી રે, ધ્યેય હોયે જગસાર || સિદ્ધ૦ || ૩ || અનેહાં રે તિવિહા પૂજા એ પૂયની રે, કરતાં જિનપદ થાય; તિવિહ અવંચક જોગથી રે, ભાવ પૂજાશું ઠહરાય || સિદ્ધ૦ ॥ ૪ ॥ અનેહાં રે જિન ઉત્તમપદ પદ્મની રે, પૂજના ક૨શે જેહ; રૂપવિજય પદ સંપદા રે, અવિચળ લહેશે તેહ || સિદ્ધ૦ | ૫ || * હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિ-શ્રીમતે શ્રી મરણસમાધિ પયન્નાસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા । ૩૫ પરિચય માટે જુઓ છેલ્લે Page #44 -------------------------------------------------------------------------- ________________ દશમ શ્રી સંથાર પયજ્ઞા પૂજા ૩૩ || દુહાll ભાવ તીરથ આધાર છે, જંગમ તીરથ સાર છે થાવર તીર્થ અસંખ્યમાં, મુખ્ય શત્રુંજય ગિરનાર / ૧ / પાદપોપ અણસણ કરી સિદ્ધિ કહ્યા જિન સર્વIL, તે જિનવરની પૂજના, કરીએ મૂકી ગર્વ છે ૨ / // ઢાળ દશમી / ગોકુળ મથુરાં રે વાલા... એ દેશી // ત્રિશલા નંદન રે દેહે, રચિયે પૂજા અધિકે નેહે છે. નવ નવ ભાવે રે કરિયે, જિમ ભવસાયર હેલે તરિયે || 1 || ચેતન પ્યારા રે મહારા, જિનપૂજા કરી લો ભવપારા // || ચેતન) || એ આંકણી // હવણ કરો રે મનરંગે, ચરચો કેસર પ્રભુ નવ અંગે છે ફૂલની ફુટડી રે માળા, કંઠે ઠવો પંચરંગ રસાળા || ચેતન) || ૨ || ધૂપ દીપ રે મનોહાર, અક્ષત નૈવેદ્ય ફળ સુરસાળ | જિનવર જગ રે શણગાર, ગાવો ગીત જ્ઞાન મનોહાર | ચેતન| ૩ | દરિસણ ચરણ ને નાણ, તપ એ ચહા પૂજા જાણ || આરાધક તેરે કહીયે, પૂજા દ્વાદશ ભેદે લહિયે || ચેતન) | ૪ || પાદપોપ પદ રે ધારી, વરિયા જિન ઉત્તમ શિવનારી છે. તસ પદ પદ્મને રે વંદો, રૂપવિજય પદ લહી આણંદો + ચેતન // // ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે શ્રી સંથાર પત્રાસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા ! ” ૩૬ પરિચય માટે જુઓ છેલ્લે Page #45 -------------------------------------------------------------------------- ________________ || શ્રી છેદસૂત્ર પૂજા છે પ્રથમ શ્રી દશાશ્રુતસ્કંધ છેદસૂત્ર પૂજા |૩૪ || દુહા પદ્ગત પાલક મુનિ તણા, ભાખ્યા પણ્ શ્રુત જેહ // - છેદ સૂત્ર તે જાણિયે, ઘરિયે તેહશું નેહ / ૧ // શ્રુત શ્રુતપદ દાયકતણી, પૂજા વિવિધ પ્રકાર // કરતા જિનપદ પામિય, સકલ જંતુ હિતકાર // ૨ // // ઢાળ પહેલી હરખી હરખીજી, હું તો હરખી રે નીરખીજી... એ દેશી / જિનવરની જિનવરની, પૂજા કીજે લાલ જિનવરની . શિવમંદિર નિસરણી //પૂજાવી એ આંકણી //. નામ ગોત્ર જિનવરનાં કાને, સુણતાં પાપ પલાય // તે જિનવરની ભાવે પૂજા, કરતાં શિવસુખ થાય છે પૂજા || 1 || જિન આણા રંગી ગુણી સંગી, આંગી જેહ રચાવે || સકલ વિભાવ અભાવ કરીને, જિનવર લીલા પાવે | પૂજાવા ર || શ્રેણિકરાયે વીર નિણંદની, ભકિત કરી બહુ માને // તીર્થંકર પદ નિર્મળ બાંધ્યું, જિનપૂજા પ્રણિધાને | પૂજા || ૩ || નમનાભિગમને વંદન કરણી, થય થઈ મંગલ સાર || ભાવ સ્થાપના જિનને કરતાં, લહીએ ભવજલ પાર | પૂજા | ૪ || દશા સૂત્રનાં દશ અજયણાં, ગુરુ મુખ પદ્મથી જાણી // રૂપવિજય કહે સંયમ સાધો, વરવા શિવ પટરાણી || પૂજા || ૫ | એ હૂ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોરચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિર્ક - શ્રીમતે શ્રી દશાશ્રુતસ્કંધસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા // ૩૭ પરિચય માટે જુઓ છેલ્લે Page #46 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રી બૃહત્કલ્પસૂત્ર પૂજા ૩૫ // દુહો. બૃહત્કલ્પમાં ભાખિયા, મુનિવરના આચાર // કલ્યાકલ્પ વિભાગથી, શ્રી જિનવરે નિરધાર || ૧ || _/ ઢાળ બીજી . ના કરીયેજી નેડો ના કરીયેજી, નિગુણાશું રે નેડો ના કરીએ એ... દેશી / નિત્ય કરિયેજી પૂજા નિત્ય કરિયેજી, વિધિયોગે રે પૂજા નિત્ય કરિયે || ભવસાયર જિમ ઝટ તરિયેજી | વિધિવી એ આંકણી છે : તદ્ગતચિત્ત સમય અનુસાર, ભાવ ભકિત મન અનુસરિયેજી વિધિના સંવર યોગમાં ચિત્ત લગાઈ, ષટુ પલિમંથ દૂર કરિયેજી વિધિ |૧| સંયમનો પલિમંથ કુકુઇતા, મુખરપણું દૂરે કરિએજી | વિધિવે છે સત્ય વચન પલિમંથ મુખરતા, તજી સંયમ રમણી વરિયાવિધિનારા વસુલોલ ઈરજા પલિમંથુ, મુનિજન નિત નિત પરિહરીએજી વિધિવતા તૈતિણિક એષણા પલિમથુ, સત્ય વચન વ્રત વિખરિયેજી વિધિનારૂા. ઈચ્છાલોલ મુત્તિ પલિમથુ, મુનિવર મન નહિ આચરિયેજી / વિધિ ભજનિયાણ મોક્ષ પલિમંથ,તજી જિન આણા શિર ધરિએજી વિધિoliા જેન આણાધારી મહામાહણ, ભવસાયર હેલે તરિયેજી | વિધિ0 | વ્ય પૂજા આરાધક શ્રાવક, ભાવિક સુરપદ અનુસરિએજી વિધિવનાપા જન ઉત્તમ પદ પદ્મ પૂજનથી, નવયૌવન શિવવહુ વરિયેજી | વિધિ0 || હિત્કલ્પ આચરણ કરતાં, રૂપવિજય ભવજળ તરીયેજી / વિધિ દશા. . વિદ્ધ ૨. લોભ ૩. આરાધન-પાઠાંતર ઓં દ્દ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી બૃહત્કલ્પસૂત્રાય વાસક્ષેપાદિકે ચ યજામહે સ્વાહા ૩૮ પરિચય માટે જુઓ છેલ્લે Page #47 -------------------------------------------------------------------------- ________________ તતીય શ્રી વ્યવહાર છેદસૂત્ર પૂજા ૩૬ } દુહા વ્યવહાર સૂત્રમાં ભાખિયા, વ્યવહાર પંચ પ્રકાર છે ગણધરને શ્રી જિનવરે, વરવા શિવવહુ સાર ૧ | // ઢાળ ત્રીજી સંભવનિ અવધારીએ. એ દેશી // વિધિપૂર્વક જિનરાજની, પૂજા કરી શુભ ચિત્ત સલુણે ! આપશક્તિ અનુસારથી, ત્રણ્ય ટંક સુપવિત્ત, સલુણે તે વિધિ | ૧ // સુરભિ દુગ્ધ ઘટે કરી, કરે અભિષેક જે સાર - સલુણે II તે સુર સુખ ઉજજવલ લહી, વરે શિવસુખ નિરધાર,સલુણ વિધિનારા દધિ વૃત કુંભ ભરી ભરી, પૂજે જે નરનારી સલુણે / તાવિષ સુખ તાજાં લહી, પામે ભવજળ પાર, સલુણ | વિધિના ૩ આગમ શ્રુત આણા ભલી, ધારણા જીત એ પંચ, સલુણે | જે જે કાળે જે હોય, તે સેવે ગત ખંચ, સલુણે II વિધિo || ૪ || વ્યવહાર જીત છે સંપ્રતિ, તિણ વિધિ જે કરે કાજ, સલુણે જિન ઉત્તમ મુખ પદ્મની, વાણીયે ચિરૂપ રાજ, સલુણે / વિધિવો પી. ૧. સુર હૂ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી વ્યવહારસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા! ૩૯ પરિચય માટે જુઓ છેલ્લે Page #48 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ શ્રી જીવકલ્પ છેદસૂત્ર પૂજા ૩૭ | દુહો જીતકલ્પ સૂત્રે કહ્યો, આલોયણ અધિકાર // શ્રી જિનરાજે જીવનો, કરવા ભવ નિસ્તાર / ૧ // // ઢાળ ચોથી II નંદ સલુણા નંદના રે લોલ, તમે મને નાંખી ફંદમાં રે લોલ - એ દેશી / શ્રી જિનરાજ પૂજા કરો રે લોલ, પ્રાયશ્ચિત્ત સવિ પરિહરો રે લોલ II વિનય કરીને બાઇયે રે લોલ, મધુર સ્વરે ગુણ ગાઇયે રે લોલ / ૧ // આણાયે કરણી કરે રે લોલ, તે પ્રાણી ભવજળ તરે રે લોલ || . અવિધિ દોષને ઇંડિયે રે લોલ, વિધિયોગે સ્થિર કંડિયે રે લોલ ૨ / દોષ તજી નિજ દેહથી રે લોલ, આલોયણ કરી નેહથી રે લોલ || પડિકકમણે અઘ વારિયે રે લોલ, મીસ વિવેગમન ઘારિયે રે લોલ ૩ કાઉસ્સગ્ગ અઘ ટાળિયે રે લોલ, તપ કરી પાતક ગાળિયે રે લોલ || છેદ તથા મૂલજાણિયે રે લોલ, અણવઠ્ઠિયપદ માણિયે રે લોલ ૪ પારંચિત દશમો વળી રે લોલ, કહે જિન ગણધર કેવળી રે લોલ !' જિનઆણા પૂજા દયા રે લોલ, કરી ઉત્તમ શિવપદ ગયા રે લોલ ! પ. જીતકલ્પ જે જાણશે રે લોલ, તે હઠવાદ ન તાણશે રે લોલ || શ્રી ગુરુ પાવિજય કહી રે લોલ, વાણી રૂપવિજય લહી રે લોલ || ઓ હુ શ્ર પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી જીવકલ્પસૂત્રાય વાસપાદિક ય યજામહે સ્વાહા. ४० પરિચય માટે જુઓ છેલ્લે Page #49 -------------------------------------------------------------------------- ________________ પંચમ શ્રી લઘુનિશીથ સૂત્ર પૂજા ૩૮ દુહો લઘુ નિશીથમાં સાધુનો, ઉત્તમ કહ્યો આચાર // ધન્ય તેહ અણગારને, જે ધરે નિરતિચાર / ૧ / ઢાળ પાંચમી | આવો હરિ લાસરિયા વાલા.... એ દેશી / જગદ્ગુરુ જિનવર જયકારી, સેવા તુમે ભાવે નરનારી II આસાયણ ચોરાશી વારી | જગ ૧| જલ ચંદન કુસુમ કરિયે, ધૂપ દીપ અક્ષત ધરિયે નૈવેદ્ય ફળ આગળ કરિયે // જગ0!! ૨ // થય થઈ ભાવ પૂજા સારી, નાટક ગીતથી મનોહારી // ત્રિધા શુદ્ધિ કરે હિતકારી // જગ| ૩ ભાવથી ભવ્ય પૂજા કરશે, તે ભવસાયરને તરશે સરસ શિવસુંદરીને વરશે // જગ0 | ૪ || વિશે ઉદ્દેશાથી સાર, સૂત્ર નિશીથ છે મનોહાર છે. ભણી લો રૂપવિજય પાર || જગ | પ ૧. દ્રવ્ય પાઠાંતર. ઓ હ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મજરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી લઘુનિશીથસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા! ૪૧ પરિચય માટે જુઓ છેલ્લે ૨૧ Page #50 -------------------------------------------------------------------------- ________________ ષષ્ઠ શ્રી મહાનિશીથ સૂત્ર પૂજા ૩૯ || દુહો || મહાનિશીથ સિદ્ધાંતમાં, મુનિમારગ નિરધાર ॥ વીર જિણંદ વખાણિયો, પૂજું તે શ્રુત સાર ।। ૧ । ।। ઢાળ છઠ્ઠી ।। મુજરો લ્યોને ઝાલિમ જાટણી રે.... એ દેશી ।। શ્રી જિનરાજને જાઉં ભામણે` રે, જાસ સુરાસુર ખાસ II સેવા સારે રે તારે આપને રે, નિર્મળ સમકિત જાસ | શ્રી જિન૦ || ૧ || દુવિહા પૂજા ભાખી સૂત્રમાં રે, દ્રવ્ય ને ભાવથી ખાસ । ભાવ પૂજા સાધક સાધુ ભલા હૈ, ગૃહીને દોય ઉલ્લાસ | શ્રી જિન। ૨ ।। દાનાદિક સમ જિન પૂજના રે, બારમો સ્વર્ગ નિવાસ ॥ ભાવ પૂજાથી શિવસુખ સંપજે રે, કહે જિન આગમ ખાસ ।।શ્રી જિનવાણ તિગ પણ અડ નવ સત્તર પ્રકારથી રે, એકવીસ અડસય ભેદ ।। ભકિત યુકિતથી જે પૂજા કરે રે, ન લહે તે ભવ ખેદ ।। શ્રી જિન૦ | ૪ || જિનવર ને જિનઆગમ પૂજતાં રે, કર્મ કઠિન ક્ષય થાય II તીરથપતિપદ પામી નિર્મળું રે, સાદિ અનંત પદ ઠાય ।।શ્રી જિન૦ | ૫ | ખિમાવિજય જિન૨ાજે ભાખિયું રે, ઉત્તમ નિજ મુખ પદ્મથી ખાસ II મહાનિશીથ સૂત્ર તે પૂજતાં રે, રૂપવિજય સુખ વાસ | શ્રી જિન∞ ॥ ૬ ॥ ૧. ઓવારણાં, આ શ્રી શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી મહાનિશીથસૂત્રાય વાસક્ષેપાદિકે ચયજામહે સ્વાહા ।। ૪૨ પરિચય માટે જુઓ છેલ્લે Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી ચાર મૂલ સૂત્ર પૂજા પ્રથમ આવશ્યક સૂત્ર પૂજા ૪૦ || દુહા|| ચારિત્ર તરુના મૂલ સમ, મૂલ સૂત્ર છે ચાર II, શ્રી જિનરાજે વખાણિયાં, પૂજી લહો ભવપાર ॥ ૧ | આવશ્યક આરાધિયે, ષડ્ અધ્યયને ખાસ II નમન સ્તવન પૂજન કરી, કરો આતમ સુપ્રકાશ || ૨ || ।। ઢાળ પહેલી ।। પંથડો નિહાળતાં રે, જોતી વૃંદાવનની વાટ... એ દેશી ।। ચોખે ચિત્તથી રે, કરિયે શ્રી જિનરાજની સેવ ॥ જગમાં કો નિહ રે, દીસે અધિકો દુજો દેવ ।। કરુણા જલનિધિ રે, જંગમ કલ્પતરુ ભગવાન | કરિયે પૂજના રે, અષ્ટપ્રકારી રૂડે ધ્યાન | ૧ || ભાવો ભાવના રે, ધ્યાવો શુદ્ધ નિરંજન દેવ ગાવો ગુણ ભલા રે, સારો ત્રિકરણ યોગે સેવ || દાતા ઘરમના રે, ત્રાતા ષડવિધ જીવના સાર || તે પ્રભુ પૂજતાં રે, લહિયે ભવસાયરનો પાર | ૨ || સૂત્ર આવશ્યકે રે, ભાખ્યા ષડ અધ્યયન રસાલ || તેહને સેવતાં રે, પાતક જાયે સહુ વિસરાલ || સમભાવે કરી રે, કરિયે આવશ્યક દોય ટંક ભાવની વૃદ્ધિએ રે, તોડે આઠ કરમનો વંક | ૩ | સાવદ્ય યોગની રે, વિરતિ જિનગુણનો બહુમાન ॥ ચરણે ગુરુતણે રે, વાંદણા દીજે ઘરી શુભ ધ્યાન | આલોઇયે મને રે, વાસર રયણીના અતિચાર || કાઉસ્સગ્ગ ધ્યાનથી રે, સોહી` આતમની કરે સાર | ૪ || કરી પચ્ચકખાણને રે, આતમ તારે ગૃહી અણગાર ॥ વી૨જ ફોરવી રે, પામે ભવસાયરનો પાર વાણી સાંભળે રે, ઉત્તમ ગુરુ મુખ પદ્મની જેહ | રૂપવિજય કહે રે, તે લહે અવિચળ શિવપુર ગૃહ || ૫ || ૧. શુદ્ધિ એ બ્રા શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે આવશ્યકસુત્રાય વાસક્ષેપાદિક ચ યજામહે સ્વાહા । ૪૭ પરિચય માટે જુઓ છેલ્લે Page #52 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રી દશવૈકાલિક સૂત્ર પૂજા ૪૧ | દુહો દશવૈકાલિક સૂત્રમાં, મુનિ મારગ અધિકાર | ભાવે તેહ આરાધતાં, પામીજે ભવપાર // ૧// // ઢાળ બીજી . વેસર ગઈ રે ગમાઈ, મહારે ન્યાને દેવર પાઈ લાલ વેસર દે - એ દેશી // શ્રી જિનવર મુખની વાણી, અનુભવ અમૃતરસ પાણી લાલ જિનવાણી | ચ અનુયોગે કહેવાણી, સગભંગી જોગ ઠરાણી || લાલ011 ૧// નય સાતથકી ગૂંથાણી, સ્યાદ્વાદની છાપ અંકાણી | લાલ૦ || પાંત્રીસ વયણ ગુણ જાણી, ગણધર દિલડે સોહાણી // લાલા ૨/ ભવતાપને દૂર ગમાવે, શુચિ આતમ બોધને પાવે | લાલો મિથ્યાત્વતિમિરકું તણી, દુર્મતિ વતીને રવિભરણી | લાલ0 | | શ્રુત શ્રદ્ધાનંત જે પ્રાણી, વિધિયોગે શ્રદ્ધા આણી || લાલ કરે પૂજા નવ નવ રંગે, ધન ખરચે અધિક ઉમંગે / લાલ૦ ૪. પૂજા તે દયારસ ખાણી, ભાવ ધર્મની એ નિશાની || લાલ0 | શ્રી ગુરુમુખ પદ્મની વાણી, ચિપવિજયપદ ખાણી | લાલ | ૫ | ૧. ભરણી નક્ષત્રમાં આવેલો સૂર્ય જોઈ શકાતો નથી. હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક- શ્રીમતે શ્રી દશવૈકાલિકસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા ૪૪ ४४ પરિચય માટે જુઓ છેલ્લે Page #53 -------------------------------------------------------------------------- ________________ તૃતીય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર પૂજા ૪૨ | | દુહો ઉત્તરાધ્યયને ઉપદિશ્યો, અજઝયણાં છત્રીસ !! સમજી અર્થ સોહામણા, પૂજો શ્રી જગદીશ || ૧ // ઢાળ ત્રીજી હું તો વારી જાઉ નિત્ય બલિહારી જી, મુખને મરકલડે - એ દેશી / જિનરાજ જગત ઉપકારીજી, પૂજો નરનારી | એ તો તીન ભુવન હિતકારીજી, જિનવર જયકારી પ્રભુ નામે નવનિધિ થાય, પૂજો || - દુઃખ દોહગ દૂર પલાયજી | જિના ૧ પારંગત પાર ઉતારેજી પૂજોવો આણે ભવસાયર આરે જી ! જિન) || ભવભવનાં પાપ ગમાવેજી || પૂજોવા મિથ્યા જવર તાપ શમાવેજી // જિન) | ૨ || જલ ચંદન કુસુમ ને ધૂપજી ! પૂજો || જિમ ન પડો ભવને કુપજી // જિન| જમણી દિશા દીપક ઠાવોજી ને પૂજોવો જિમ કેવલનાણને પાવોજી | જિન || ૩ || થય થઈ જિનરાજની કરિયેજી ને પૂજો૦ || અક્ષત નૈવેદ્ય ફલ ઘરિયેજી જિના દ્રવ્ય ભાવથી પૂજા જેહજી || પૂજો || આપે અવિચલ સુખ તેજી | જિન | ૪ | ઉત્તરાધ્યયન સૂત્ર જે ધ્યાવેજી / પૂજો ! તે ત્રીજે ભવે શિવ પાવેજી |જિન| શ્રી પદ્મવિજય ગુરુવાણીજી ને પૂજોવો . દીએ રૂપવિજય સુખખાણીજી | જિના પ ! ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક – શ્રીમતે શ્રી ઉત્તરાધ્યયનસૂત્રાય વાસપાદિકે ચ યજામહે સ્વાહા ! ૪૫ પરિચય માટે જુઓ છેલ્લે Page #54 -------------------------------------------------------------------------- ________________ ચતુર્થ શ્રી પિડનિર્યુકિતસૂત્ર પૂજા ૪૩ | દુહો ક્રોધ માન માયા તજી, લોભ ન જાસ લગાર // શુદ્ધ ઉછ આહાર લે, વંદુ તે અણગાર / ૧ //. / ઢાળ ચોથી II દેહું દેહું નણંદ હઠીલી – એ દેશી I જય જય જિનવર જયકારી, જસ મૂરતિ મોહનગારી રે ! ભવિ પૂજિયે જિનરાજા જિમ લહિયે શિવસુખ તાજાં રે / ભવિ૦ || અશોકથી શોક નિવારે, સંસાર સમુદ્રથી તારે || ભવિ૦ | ૧ | પંચવરણી કુસુમ વરસાવે, સુર ભકિતયે સમતિ પાવે રેભવિ૦ | વાંસલિયે સમસર પૂરે, નિજ આતમ તમ કરે દૂરે રે ! ભવિ૦ / ૨ // ઉજવલ ચામર સોહતા, પરષદ જન મન મોહંતા રે | ભવિ૦ || સિંહાસન આસનકારી, પ્રભુદર્શનની બલિહારી રે | ભવિ૦ / ૩ // ભામંડલ રવિ સમ સોહે, દેવ દુંદુભિ જન મન મોહે રે. ભવિ૦ || ત્રણ છત્ર પ્રભુ શિરે ધારે, ત્રણ જગતની આપદા વારે રેભવિ૦ || ૪ || પિંડનિરજુગતિ પરકાશી, જિન ઉત્તમ ગુણની રાશિ રે II ભવિ૦ || શ્રી પદ્મવિજય ગુરુ શિષ્ય, કહે રૂપ નમો જગદીશ રે ભવિ૦ | પI/ ઓ હ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક- શ્રીમતે શ્રી પિંડનિયુકિતસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા ૪s પરિચય માટે જુઓ છેલ્લે Page #55 -------------------------------------------------------------------------- ________________ | શ્રી બે ચૂલિકા સૂત્ર પૂજા | કે પ્રથમ શ્રી નંદિસૂત્ર પૂજા || ૪૪ | દુહો મઇ સુઅ ઓહિમણપજજવા, પંચમ કેવળના / નંદિસૂત્ર માંહે કહ્યાં, પૂજે તે સુહ ઝાણ // ૧ / // ઢાળ પહેલી ! સરોવર પાણી હું ગઈ, મા મોરી રે, સન્મુખ મળીયો કાન, ગાગર ફોરી રે – એ દેશી / જિનવર જગગુરુ જગઘણી, ઉપકારી રે તમે પૂજો ધરી મન રંગ, મળી નરનારી રે ! સમવસરણમાં સોહતા ઉ0 નિર્મમ જેહ નિઃસંગ જગત ઉપકારી રે // ૧ / મતિ શ્રુત નાણના જાણિયે ! ઉ0અડવીસ ચઉદશ ભેદ / જ0 || અવધિ ષડ ભેદે લાહો || ઉ0 | દુગ મણપજજવ ભેદ / જ૦ || ૨ // ક્ષાયિકભાવે કેવલી | ઉ0ો લોકાલોકના જાણ // જO || ચાર જ્ઞાનની જે પ્રભા ઉો એહમાં તસ મંડાણ // જ૦ || ૩ .. સેવો બાવો ભાવથી ઉ0ો ગાઓ જિનગુણ ગીત / જ0 | ભાવના ભાવો ભાવશું || ઉ૦. ભક્તિ કરી ધરી પ્રીત / જો ૪ / નાણ નાણીની પૂજના // ઉ0 | કરતાં કહીએ નાણ જ0 | નિંદીસૂત્રની પૂજના | ઉ0ો કરો ભવિયણ સુહ ઝાણ | જ0 | પI/ જિન ઉત્તમ પદ પદ્મની | ૧૦ | પૂજા કરો ઘરી રાગ છે જ0 | રૂપવિજય પદ સંપદા || 30 || પામો નિત્ય અથાગ છે જ૦ || ૬ || હૂ શ્ર પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી નંદિસૂત્રસૂત્રાય વાસપાદિકં ચ યજામહે સ્વાહા પરિચય માટે જુઓ છેલ્લે Page #56 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીય શ્રી અનુયોગદ્વારસૂત્ર પૂજા ૪૫ || દુહા || શ્રી અનુયોગદુવારમાં, ચઉ અનુયોગ વિચાર II શ્રદ્ધા ભાસન રમણતા, કરી પૂજો નરનાર ॥ ૧ ॥ ધન્ય ધન્ય આગમ જિનતણું, બોધિબીજ ભંડાર || નાણ ચરણ ૨૫ણે ભર્યું, શાશ્વત સુખ દાતાર ॥ ૨ ॥ ।। ઢાળ બીજી ।। ચંદ્રજસા જિનરાજિયા, મનમોહન મેરે - એ દેશી શ્રી અનુયોગદુવારની મનમોહન મેરે હું જાઉં બલિહારી | મન∞ || ત્રિશલાનંદન જિનવરે || મન૦ || ભાખ્યા અર્થ વિચાર | મન૦ || ૧ || ઉપક્રમ નિક્ષેપ અનુગમા | મન૦ || નય અનુયોગ એ ચાર | મન૦ ષટ્ ચઉ દુર્ગ સગ ભેદથી | મન૦ ॥ સૂત્ર તણો વિસ્તાર | મન૦॥ ૨ ॥ સૂત્ર સુણે સંશય ટળે | મન૦ || શ્રદ્ધા નિર્મળ થાય || મન∞ તત્ત્વજ્ઞાનમાં ચિત્ત ૨મે || મન૦ || દુર્મતિ દૂર પલાય । મન૦ || ૩ | શ્રુતવાસિત જે પ્રાણિયા । મન૦ ।। તે લહે ભવજળ પાર | મન | જ્ઞાન ભાણ જસ ઝળહળે | મન | તે કરે જંગ નિસ્તાર | મન૦ || ૪ |\ સૂત્ર લખાવે સાચવે | મન | પૂજે ધ્યાયે સાર | મન૦ || ભણે ભણાવે શુભ મને | મન∞ ।। અનુમોદે ધરી પ્યાર | મન૦ | ૫ || તે સુર નર વર સુખ લહી || મન∞ || કર્મ કઠિન કરે દૂર । મનo I કેવલ કમલા પામીને । મન૦ || શિવવહુ વરે સસનૂર | મન | ૬ | ગુરુ મુખ પદ્મની દેશના | મન૦ || સાંભળી હર્ષ અપાર | મન∞ || રૂપવિજય કહે તે લહે || મન૦ નિત્ય નિત્ય મંગલ ચાર | મન૦ || ૭ || ડ્રા શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અન્નાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી અનુયોગદ્વારસૂઝાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા ।। ૪૮ પરિચય માટે જુઓ છેલ્લે Page #57 -------------------------------------------------------------------------- ________________ દુહો રાજનગરમાં રાજ સમ, ઓશ વંશ શણગાર // શેઠ હેમાભાઈ ભલો, પુણ્યવંત શિરદાર / ૧ / આગમ સાંભળે આદરે, શ્રદ્ધાવંત સુધીર !! તસ સમરણને કારણે, રચી પૂજા ગંભીર . ર !! // અથ કળશ રાગ ધન્યા શ્રી , ગાયા ગાયા રે, પણયાલીશ આગમ ગાયા જિનવર ભાષિત ગણધર ગુંફિત, મુનિવર કંઠ મલાયા રે છે. પણમાલીશ આગમ ગાયા || ૧૫ જ્ઞાનારાધન સાધન મોક્ષનું, કરતાં કર્મ ખપાયા || શ્રદ્ધા ભાસન રમણ કરણથી, નિર્મળ મન વચ કાયા રે ! પણ૦ ૨ ! છ8 અઠ્ઠમને દશમ દુવાલસ, તપ કરી કર્મ ખપાયા છે નિત્યભોજી જ્ઞાની મુનિ તેહથી, પરમ વિશુદ્ધતા ઠાયા રે પણ૦ / ૩ / શ્રી વિજય દેવસૂરીશ્વર પટઘર, વિજયસિંહસૂરિરાયા છે. સત્યવિજય તસ શિષ્ય મનોહર, સંવેગ મારગ ધ્યાયા રે ! પણ૦ ૪. કપૂર ખિમા જિન ઉત્તમ નામથી, વિજયપદે સોહાયા છે. શ્રી ગુરુ પદ્મવિજય પદપંકજ, નમતાં નવનિધિ પાયારે પણ પો બાણ નાગગજચંદ્ર (૧૮૮૫) સંવત્સર, આસો માસ સુહાયા છે ત્રીજે સવિતાસુતવારે ભલા, કંઠે ગીત મલાયા રે // પણ૦ ૬ તપગચ્છ વિજય દિણંદ્રસૂરીશ્વર રાજે, સુભગ સુજસ સુકાયા છે. રૂપવિજય કહે આગમ પૂજા, કરતાં સવિ સુખ પાયા રે | પણ૦ | ૭ || ઈતિ પંડિત શ્રી રૂપ વિ જ ય જી કૃત પિસ્તાલીસ આ ગ મ પૂજા સ મા ખ » ૧. શનિવાર ૪૯ Page #58 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ: ૧ શ્રી પિસ્તાલીશ આગમની પૂજાની સામગ્રીની નોંધ ૪૫ આગમની હસ્તલિખિત પ્રતો, ૪૫ રૂમાલ, ૪૫ સાપડાં, આગમ પુરુષનો પટ-૧, શ્રીફળ નંગ ૪૮, ફળ પાંચ જાતના – દરેક જાતના નંગ-૪૫, નૈવેદ્ય પાંચ જાતના દરેક જાતના નંગ ૪૫. લીલા શ્રીફળ-૩, પપૈયા-૫, પપનસ-૩, કેળાની લુમ-૩ પાન-૭૫, સોપારી-૫૦, બદામ-૫૦, પતાસા-૫૦. કંકુ ગ્રામ ૧૦, કંદરૂપધૂપ ગ્રામ ૧૦૦, નાડા છડીનો દડો ૧, કપુર ગોટી ૨, દશાંગધુપ ગ્રામ ૧૦૦, વાસક્ષેપ ગ્રામ ૧૦૦, અગરબત્તી પડીકા ૨, કસર ગ્રામ ૩, બરાસ ગ્રામ ૧૦, સોના રૂપાના ફૂલ ગ્રામ ૧૦, ચાંદીના વરખ થોકડી ૭, સોનેરી બાદલ ગ્રામ ૫, સર્વ ઔષધી પડીકું ૧, પંચરત્ન પોટલી નંગ ૩, સાકર ગ્રામ ૧OO, રોકડા રૂપીયા ૫૧, પાવલી નંગ ૫૧, દશીયા નંગ ૪૫, ચોખા કિલો ૫, ગાયનું ઘી કીલો ૪. દેરાસરની સામગ્રી પરનારીયા બાજોઠ સાથેનું સિંહાસન, છત્ર-ભૂંગળી, પાસે મુકવાની બે દીવી, ફાનસ સાથે, પાણી ભરવાના નળા નંગ ૨, જર્મનના થાળા નંગ ૨૫, જર્મનના વાટકા નંગ ૫, જર્મનના કળશ નંગ ૫, જર્મનની સેવા કરવાની વાટકી ૨૦, ફાનસ-૧, ધૂપદાની-૨, દર્પણ, ચામર, પંખો, થાળી વેલણ, સોનાનો કળશ, વાટકી થાળી, ૧૦૮ નાળચાનો કળશ-૧, વૃષભનો કળશ-૧, ચાંદીનો કળશ-૧, આગમ લેવા માટે ચાંદીનો થાળ નંગ-૧, અષ્ટ મંગળનો ઘડો-૧, ૧૦૮ દીવાની આરતી, મંગળ દીવો, થાળ મોટો, ચાલુ આરતી, મંગળ દીવો, ધૂપ માટે માટીની કુંડી નંગ ૨, ડોલ ૨, દેગડા ૨, કુંડી ૨, લાકડાની પાટ નંગ ૫, બેસવાના પાટલા-૫ બાજોઠી ૨, આગમ ગોઠવવા માટે સુશોભિત સ્ટેજ બનાવવું. પૂજાની ચોપડીઓ તથા સાપડા, પૂજાની જગ્યા આસોપાલવ હારતોરણથી સુશોભિત રીતે શણગારવી, ભોજક, બેન્ડ, લાઈટ, માઈક, માળી, સ્ટેજ, ચોઘડીયાવાળાને કહેવું, ૫૦ નાના કાર્ડ આગમનાં નામનાં, ગ્લાસ નિંગ ૫૦, બોયાં નંગ ૧૫૦, મલમલ મીટર ૨, લીલું રેશમી કાપડ, મીટર વા, ખાદી મીટર-૧, ટેકસે ખીલી કાળી ગ્રામ ૧૦૦, લાલ કસુંબો. પહેલા દિવસે ફૂલ તથા દૂધની યાદી ગાયનું દૂધ લીટર-૧, દહીં ગ્રામ-૨૫, ડમરાના હાર નંગ ૨૫, ગુલાબ નંગ ૧૦૦ તથા ડમરો, આસોપાલવ તોરણ બંધાવવા. પહેરવાના હાર-૧૦. બીજા દિવસે ફૂલ તથા દૂધની યાદી ગાયનું દૂધ લીટર ૨, દહીં ગ્રામ-૨૫, ડમરાના હાર નંગ ૨૫, પહેરવાના હાર નંગ-૧૦, આસોપાલવ તોરણ, ગુલાબ નંગ ૧OO. આ પૂજા બે દિવસમાં પણ ભણાવાય છે. આગમ પુરુષના આકર્ષક ફોટા સાથેનો શ્રુત ભક્તિ સ્વરૂપ વરઘોડો બેમાંથી કોઈ પણ એક દિવસે રાખી શકાય છે. ૫૦ Page #59 -------------------------------------------------------------------------- ________________ ' ॥ શ્રી આચારાંગ સૂત્ર ૫ ૧ શ્રમણજીવનના આચારોનું વિસ્તૃત વર્ણન, પરમાત્મા મહાવીર દેવનું સંક્ષિપ્ત, સુંદર જીવનચરિત્ર, મુખ્યતાએ ચરણકરણાનુયોગનું વર્ણન, આમાં ભગવંતના શ્રીમુખથી બોલાયેલા શબ્દો મૂળ સ્વરૂપમાં સચવાયા છે. આ સૂત્ર બે શ્રુત સ્કંધ અને પચ્ચીસ અધ્યાયમાં હેંચાયેલું છે. આના ઉપર ૩૪૬ ગાથાની નિયુકિત મળે છે અને તેના ઉ૫૨ ૮૩૦૦ શ્લોક પ્રમાણે ચૂર્ણ મળે છે અને ખાદ્ય સંસ્કૃત ટીકાકાર શ્રી શીલાંકસૂરિ મહારાજ રચિત ૧૨૦૦૦ શ્લોક પ્રમાણે સુંદર વિવરણ મળે છે. આ વિવરણની રચના વિ.સં. ૯૩૩ માં થઇ છે. આ જ્ઞાનાદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે. મૂળ-૨૫૫૪ શ્લોક પ્રમાણ છે. ॥ શ્રી સૂયગડાંગસૂત્ર ૫ ૨ ૩૬૩ વાદીઓના મતોનું વિસ્તૃત વર્ણન. તેનું સયુતિંક નિરસન અને સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્થાપન. મુનિજીવનના આચારોનું સુંદર નિરૂપણ. વિષયાધીન જીવોની ઉભય લોકમાં થતી દુર્દશાનો ચિતાર. નરકના દુઃખોનું વિસ્તૃત વર્ણન. આત્મવાદી ૫રદર્શનોના આત્મસ્વરૂપ વિષેનાં ભ્રામક નિરૂપણોની સમીક્ષા અને અનાત્મવાદી ચાવિક દર્શનનાં અપ્રામાણિક મંતવ્યોની સમીક્ષાપૂર્વક સર્વજ્ઞસંમત આત્મસ્વરૂપનું વાસ્તવિક દિગ્દર્શન. જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારોનું વર્ણન. સાધુઓ આ આગમના અધ્યયનથી ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળા થાય છે. આ આગમનાં બે શ્રુતસ્કંધ છે. પહેલામાં સોળ અને બીજામાં સાત અધ્યયન છે. મૂળ સૂત્ર ૨૧૦૦ શ્લોક પ્રમાણ છે. આના ઉપર ૨૦૫ ગાથાની નિર્યુકિત છે અને તેના ઉપર ૯૯૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણ મળે છે અને શ્રી શીલાંકસૂરિજી મહારાજ રચિત વિદ્વત્તાભરી ૧૨૮૫૦ શ્લોક પ્રમાણ વૃત્તિ (વિવરણ) મળે છે. ॥ શ્રી ઠાણાંગ સૂત્ર ૫ ૩ એકથી દશ સુધીના અંકોમાં સમાવિષ્ટ થતી જૈનશાસન માન્ય અનેક બાબતોનો સંગ્રહ. ભૂગોળ આદિનું સુંદર નિરૂપણ. પદ્માનાભ તીર્થંકર (આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રેણિક મહારાજાના આત્મા)નું ચરિત્ર વગેરે વસ્તુઓનું સર્વાંગી નિરૂપણ. અનેક ઉપયોગી વિષયોનો ખજાનો છે. ૫૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૭ મા અધ્યયનમાં સાત નિન્દવો-વિરોધી ધર્મભેદોનું વર્ણન ઉપયોગી છે. મૂળ ગ્રન્થ ૩૭૦૦ શ્લોક પ્રમાણ છે. આના ઉપર નવાંગી વૃત્તિકાર શ્રી અભયદેવસૂરિજી મહારાજે વિ.સં. ૧૧૨૦માં રચેલી ૧૪૨૫૦ શ્લોક પ્રમાણ વૃત્તિ મળે છે. અને તેમાં રહેલી ઉધૃત ગાથા ઉપર સત્તરમાં શતકમાં રચાયેલું “સ્થાનાંગ વૃત્તિગત ગાથા વિવરણ" પણ મળે છે જે હજી અમુદ્રિત છે. જેનું પરિમાણ ૧૦૦૦૦ શ્લોક છે. ।। શ્રી સમયાવાંગ સૂત્ર૫ ૪ એકથી સો સુધીનું અંકસ્થાનોની વસ્તુનું નિરૂપણ-યાવત કોડાકોડી સંખ્યાવાળા કયા કયા પદાર્થો છે તેનું વર્ણન. નાભિ રાજા વગેરે કુલકર તીર્થંકરો તથા તેમનાં માતા-પિતા, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવ, પ્રતિવાસુદેવનાં નામ, સ્થાન, ગતિ વગેરેનું વર્ણન, ઐરાવત્ત ક્ષેત્રની ત્રણેય ચોવીશીનાં નામો વગેરે જાણવા લાયક ધણી વસ્તુઓનો સંગ્રહ. ઉત્તમ સંગ્રહગ્રંથ છે. મૂળ-૧૬૬૭ શ્લોક પ્રમાણ છે. આના ઉપર શ્રી અભયદેવસૂરિજી મહારાજ રચિત ૩૫૭૫ શ્લોક પ્રમાણ વૃત્તિ છે. ૬૩ શલાકા પુરુષનું વર્ણન આમાં છે. ॥ શ્રી ભગવતી અંગસૂત્ર ૫ સર્વ આગમોમાં વિસ્તૃત પ્રમાણવાળા આ આગમમાં સર્વજ્ઞકથિત અનેકાનેક વિષયોનું વ્યાપક અને ગંભીર વર્ણન છે. શ્રી ગૌતમસ્વામીએ પૂછેલા અને ભગવંતે સ્વમુખે આપેલ છત્રીસ હજાર પ્રશ્નોત્તરોથી સંકલિત આ આગમમાં ચારેય અનુયોગોની બહોળી છણાવટ છે. અનેક વિષયોની ખાણ છે. આમાં ૪૧ શતક છે. આ સૂત્રનું બીજું નામ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ છે. સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સંબંધે અને પદાર્થોની સૂક્ષ્મ વ્યવસ્થા-જીવવિચાર આદિ અનેક બાબતોનું વિવેચન છે. આ સૂત્રની સુવર્ણાક્ષરે લખેલી અનેક પ્રતો મળે છે. આ સૂત્ર ગુરુમુખે સાંભળવા જેવું છે. આના ૫૨ ૩૧૧૪ બ્લોક પ્રમાણની ચૂર્ણ મળે છે જે અમુદ્રિત છે. નવાંગી ટીકાકર શ્રી અભયદેવસૂરિજી રચિત વૃત્તિ ૧૮૬૧૬ શ્લોક પ્રમાણ મળે છે. મૂળ-૧૫૭૫૧ શ્લોક પ્રમાણ છે. પર Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જ્ઞાતાંગ સૂત્ર ૬ ધર્મકથાનુયોગના આ ગ્રંથમાં પૂર્વે સાડા ત્રણ ક્રોડ કથાઓ હતી, જેમાંની હાલ માત્ર ઓગણીશ જ કથાઓ ઉપલબ્ધ છે. એના ઉપનય ખાસ સમજવા લાયક છે. ધર્મની કથાઓનો સંગ્રહ. પ્રથમ શ્રત સ્કંધમાં નિમ્નલિખિત વ્યકિતઓનો જીવન વૃત્તાંત ઓછેવત્તે અંશે આલેખાયો છે. મેધકુમાર (એનો હાથી તરીકેનો પૂર્વભવ), ધન્ય શેઠ અને વિજય ચોર, થાવસ્ત્રાપુત્ર, શૈલક રાજર્ષિ, દ્રૌપદી (પૂર્વભવ અને હરણ) સુસુમાં, પંડરીક અને કંડરીક, મલ્લિનાથ ભગવાન, માકંદીના બે પુત્રો, નંદમણિયાર દડકા તરીકેનો ભવ) અને પ્રધાન તેતલીપત્ર. બીજા શ્રત સ્કંધમાં ચમર, સૂર્ય, ચન્દ્ર વગેરેની અગ્રમહિષીઓની, પ૬ ઇન્દ્રોની ૨૦૬ પટરાણીઓના પૂર્વભવની હકીકત વર્ણવાઈ છે. મૂળ-પ૪૫૦ શ્લોક પ્રમાણ છે. આ આગમ ઉપર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ વિ.સં. ૧૧૨૦માં ૩૮૦૦ શ્લોક પ્રમાણ વિવૃત્તિ રચી છે. | | શ્રી ઉપાસક દશાંગસૂત્રો ૭ શ્રાવકના બાર વ્રતના વર્ણન સહિત ભગવાન મહાવીરદેવના હસ્તે વ્રત ઉચ્ચરીને બાર વ્રત ધારણ કરનાર ૧૫૯૦૦૦ શ્રાવકોમાં મુખ્ય આનંદ, કામદેવ ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાલિહીપિતા એ દશ શ્રાવકોનાં વિસ્તૃત જીવનચરિત્ર, જેમાંથી શ્રાવકના આદર્શ જીવનનું દર્શન થાય છે અને બોધ મળે છે. વળી અહી પિશાચનું તાદ્દશ અને વિસ્તૃત વર્ણન અપાયું છે. આ ઉપરાંત આજીવિક સંપ્રદાય, નિયતિવાદ અને ગોશાલકે મહાવીર સ્વામી ભગવાનને મહાબ્રાહ્મણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિયમિક તરીકે કરેલા નિર્દેશ વિષે કેટલીક બાબતો રજૂ કરાઈ છે. મૂળ-૮૧૨ શ્લોક પ્રમાણ છે. આ આગમ ઉપર ૮૦૦ શ્લોક પ્રમાણ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની નાનકડી વૃત્તિ છે. છે શ્રી અંતગડ દશાંગ સૂત્ર ૮ સર્વ કર્મોનો અંત કરી મુકિત સુખને પામેલા અતિમુકતક મુનિ, ગજસુકુમાલ મુનિ, દેવકીના છ પુત્રો આદિ ઉત્તમ આત્માઓના ટૂંકા ટૂંકા પ૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ ચરિત્રનો સંગ્રહ, જે દ્વારા તેમણે કરેલાં તપ અને સંયમની સુંદર પ્રેરણા મળે છે. ચરિત્રોનો સંગ્રહ. સંસારનો અંત આણી જેઓ અંત સમયે કેવલજ્ઞાન પામી અન્તર્મુહૂર્તમાં મોક્ષે ગયા હોય તેમને અંતકૃત-કેવલી કહે છે. આવા કેટલાક મહાનુભાવોના ઉદાત્ત ચરિત્રો આ આગમમાં આલેખાયા છે. દ્વારિકાના વર્ણનથી શરૂ થતાં આ આગમમાં વાસુદેવ કૃષ્ણનાં, પત્નિ, પુત્ર વગેરેની સંખ્યા દર્શાવાઈ છે. વળી રાજા અન્ધકવૃષ્ણિની રાણી ધારિણીના પુત્રો નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લઇ બાર ભિક્ષપ્રતિમાનું પાલન કરી “ગુણરત્ન સંવત્સર' તપ કરી શત્રુંજયગિરિએ જઈ અનશન કરી મોક્ષે ગયા એ બાબત અહીં વર્ણવાઈ છે. દસ યાદવકુમારો અંતકૃત-કેવલી થયા તે વાત તેમજ કૃષ્ણની આઠ પટરાણીઓ અને એમના પુત્ર શાબની બે પત્ની મોક્ષે ગયા એ વિષે અહીં માહિતી અપાઈ છે. આ ઉપરાંત દ્વારિકાનો દ્વૈપાયને હાથે નાશ, અર્જુનમાલી અને મુદ્રગર યક્ષ, અલક્ષ રાજાની દીક્ષા તેમજ શ્રેણિકની ૨૩ રાણીઓએ કરેલી તપશ્ચર્યા એ બાબતોને પણ અહીં સ્થાન અપાયું છે. મૂળ-૮૫૦ શ્લોક પ્રમાણ. આ આગમ ઉપર નવાંગીટીકાકાર શ્રી અભયદેવ સૂરિજીનું ૪૦૦ શ્લોક પ્રમાણ લઘુવિવરણ છે. શ્રી અનુત્તરોવવાઈ સૂત્રો ૯ શુદ્ધ ચારિત્રનું પાલન કરીને અનુત્તર દેવવિમાને ગયેલા મેઘકુમાર, અભયકુમાર આદિ એકાવતારી ૩૩ ઉત્તમ આત્માઓનાં જીવનચારિત્રો. વિશેષમાં ધન્ય મુનિનો અધિકાર છે. એમની તીવ્ર તપશ્ચર્યાની પ્રશંસા ખુદ મહાવીર સ્વામી ભગવાને કરી હતી. એમનું શરીર તપશ્ચર્યાને લઇને તદ્દન હાડપિંજર જેવું બની ગયું હતું એનું અહીં આબેહૂબ વર્ણન કરાયું છે. આના ત્રણ વર્ગ અને તેત્રીસ અધ્યયન છે. મૂળ-૧૯૨ શ્લોક પ્રમાણ. આ આગમ ઉપર ૧૦૦ શ્લોક પ્રમાણ વધવૃત્તિ નવાંગીટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ રચી છે. ૫૪ Page #63 -------------------------------------------------------------------------- ________________ છે એકાદશ શ્રી વિપાક અંગ પૂજા ૧૦ આ સૂત્રના દુખવિપાક અને સુખવિપાક નામનાં બે શ્રુતસ્કંધોમાં હિંસાદિ ભયંકર પાપોના ફળસ્વરૂપે આ ભવ-પરભવમાં કાયમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવોના ચરિત્ર અને ધર્મની ઉત્તમ આરાધના કરી આ ભવ અને પરભવમાં સુંદર સુખને અનુભવનારા દશ ધર્મ જીવોના ચરિત્રોનું વર્ણન છે. શુભ-અશુભ કર્મોના સ્વરૂપ અંગે દશ-દશ દષ્ટાંતોનું વર્ણન છે. શ્લોક : ૧૨૫૦ (નોંધ :- બારમું અંગસૂત્ર દક્ષિવાદ નામે હતું. તે વિચ્છિન્ન ગયું છે.) સમગ્ર ૧૧ અંગના શ્લોકઃ ૩પ૬૨૬ છે શ્રી વિપાક અંગ સૂત્રો ૧૧ આ સૂત્રના દુઃખવિપાક અને સુખવિપાક નામનાં બે શ્રુતસ્કંધોમાં હિંસાદિ ભયંકર પાપોના ફળસ્વરૂપે આ ભવ-પરભવમાં કાયમી પીડા અનુભવનારા દશ મહાપાપી જીવોના ચરિત્ર અને ધર્મની ઉત્તમ આરાધના કરી આ ભવ અને પરભવમાં સુંદર સુખને અનુભવનારા દશ ધર્મી જીવોના ચરિત્રોનું વર્ણન છે. શુભ-અશુભ કર્મોના સ્વરૂપ અંગે દશ-દશ દષ્ટાંતોનું વર્ણન છે. આને કર્મવિપાકદશા પણ કહેવામાં આવે છે. બે શ્રુતસ્કંધ છે. પહેલામાં દસ અને બીજામાં પણ દસ અધ્યયનો છે. શ્લોકઃ ૧૨૫૦ (નોંધ :- બારમું અંગસૂત્ર ષ્ટિવાદ નામે હતું. તે વિચ્છિન્ન ગયું છે.) સમગ્ર ૧૧ અંગના શ્લોક ૩૫૬૨૬ છે શ્રી વિવાદ સૂત્ર છે ૧૨ આ આચારાંગસૂત્રનું ઉપાંગ છે. ચંપાનગરી, કોણિક રાજા, ભગવાન મહાવીર, કોણિક રાજાએ કરેલું ભગવાનનું સામૈયું, ભગવંતની દેશના, ગૌતમસ્વામીના પ્રશ્નો, પ્રભુના ઉત્તરો, અંબડ પરિવ્રાજક અને તેમના સાતસો શિષ્યનું ચરિત્ર, સિદ્ધશિલા, સિદ્ધ ભગવંતોનું વર્ણન. ઉપપાત એટલે જન્મ, દેવ કે નારકનો જન્મ કે સિદ્ધિગમનના અધિકારવાળો આ ગ્રન્થ છે. શ્લોક પ્રમાણઃ ૧૨00 ૫૫ Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫ શ્રી રાયપરોણી સૂત્ર ૧૩ સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ. પ્રદેશ રાજાનો વિસ્તૃત અધિકાર, શુભધ્યાને મૃત્યુ પામી એની સૂયભિદેવ તરીકે પ્રથમ દેવલોકમાં ઉત્પત્તિ. સૂયભવિમાનનું વર્ણન. સૂયભદેવે કરેલી વિસ્તૃત વિધિપૂર્વક જિન-પૂજાનું વર્ણન. ભગવાન મહાવીરના સમવસરણમાં સૂયભિદેવનું આગમન. પ્રભુભકિત નિમિત્તે તેણે કરેલાં બત્રીસ બદ્ધ નાટકોનું વર્ણન, તથા ભગવંતને પૂછેલા છ પ્રશ્નોનું વર્ણન વગેરે. સિદ્ધાયતનની ૧૦૮ જિનપ્રતિમાઓનું વર્ણન જિનપૂજાનો મહિમા વર્ણવતો ગ્રંથ. આ સૂત્ર સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે. શ્લોક પ્રમાણ ૨૧૦૦ પ્રવચનકિરણાવલિ' નામના આગમ ગ્રંથોના વિસ્તૃત પરિચયવાળા ગુજરાતી ગ્રન્થમાં પૂ.આ. ભ. શ્રી પદ્મસૂરિજી મહારાજે કોઈક ચરિત્રના આધારે એવું લખ્યું છે કે, પ્રદેશીરાજા, આચાર્ય પ્રવરશ્રી કેશીગણધર મહારાજ પાસેથી ધર્મ-બોધ પામીને તુર્ત પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છઠ્ઠને પારણે, ૩૯મા દિવસે રાણી સૂર્યકાન્તાએ કરેલા વિષપ્રયોગથી સ્વર્ગવાસી થાય છે. પણ તે વેળાએ તેમને અત્યંત સમાધિ હતી. ધન્ય છે તેમના સમભાવને ! છે. શ્રી જીવાભિગમ સૂત્ર ૧૪ શ્રી ઠાણાંગસૂત્રનું ઉપાંગ. જીવ, અજીવ, ચારગતિ, અઢીદ્વીપ, જંબુદ્વીપ, ચોરાશી લાખ નરકાવાસ, વૈમાનિક દેવોનાં વિમાનોનું વર્ણન, તથા વિજયદેવે કરેલી જિનપૂજાનું વિસ્તૃત વર્ણન. નવતત્વ અને દંડક વગેરે પ્રકરણો. પન્નવણાસ્ત્રમાં કહેલા પદાર્થો ઉપરથી જ આની રચના કરવામાં આવી છે. જીવ અજીવ તત્વનું વિસ્તૃત નિરૂપણ. શ્લોક સંખ્યા : ૪૭૦૦ આ આગમ ઉપર ૧૫૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિ છે અને ભવવિરહાંક શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની પ્રદેશ ટીકા' નામની ૧૧૯૨ શ્લોક પ્રમાણવૃત્તિ છે. આ બન્ને પ્રાયઃ અમુદ્રિત છે. જયારે શ્રી મલયગિરિસૂરિવર રચિત ૧૪000 શ્લોક પ્રમાણ વૃત્તિ મુદ્રિત છે. ૫૬ Page #65 -------------------------------------------------------------------------- ________________ | શ્રી પન્નવણા સૂત્રો ૧૫ શ્રી સમવાયાંગસૂત્રનું ઉપાંગ છે. આ ઉપાંગ સર્વથી મોટું છે. અને રત્નનો ખજાનો કહીને આ આગમનો મહિમા ગવાયો છે. એનો વિષય અતિ ગહન છે. વસ્તુ દ્રવ્યાનુયોગથી ભરપૂર છે. ઘણાં ખરાં પ્રકરણોનો આધાર ગ્રંથ છે. જેમાં પદાર્થનું સ્વરૂપ પ્રકર્ષપણે યથાવસ્થિત રૂપે જાણી શકાય તે પ્રજ્ઞાપના. આમાં નવતત્ત્વની પ્રરૂપણા છે. વેશ્યા, સમાધિ, લોકસ્વરૂપ વગેરે સમજાવ્યું છે. શ્લોક પ્રમાણ ૪૪૫૪ - આ આગમના પ્રણેતા શ્રી સુધમસ્વિામિથી ર૩ મી પાટે થયેલા શ્રી શ્યામાચાર્ય મહારાજ છે. આની ઉપર શ્રી હરિભદ્રસૂરિજીએ ‘પ્રદેશ-વ્યાખ્યા નામની ૩૭૨૮ શ્લોક પ્રમાણવૃત્તિ રચી છે અને શ્રી મલયગિરિસૂરિજીએ વિવરણ રચ્યું છે. આ શ્લોક પ્રમાણ ૧૬000 છે. શ્રી સૂરપન્નતિ સૂત્ર ૧૬ ગણિતાનુયોગથી ભરપૂર આ ગ્રંથમાં સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, ગ્રહ વગેરેની ગતિ અને તેનાથી થતાં દિવસ, રાત, ઋતુઓ વગેરેનું વર્ણન છે. આમાં મંડલગતિ સંખ્યા, સૂર્યનો તિર્યક્ પરિભ્રમ, પ્રાકાશ્ય ક્ષેત્ર પરિમાણ વગેરે ર૦ પ્રાભૃત છે. શ્લોક પ્રમાણઃ ૨૨૯૬ આ આગમ ઉપર શ્રી ભદ્રબાહુસ્વામીજીની નિયુકિત હતી પણ તે હાલ ઉપલબ્ધ નથી. અત્યારે શ્રી મલયગિરિસૂરિજી રચિત ૯૫૦૦ શ્લોક પ્રમાણ વૃત્તિ મળે છે જે મુદ્રિત છે. શ્રી જંબુદ્વીપ પન્નત્તિ સૂત્ર ૧૭ જંબૂદ્વીપનું વર્ણન. આમાં પણ ગણિતાનુયોગનો વિષય છે. જંબૂદ્વીપના - પદાર્થો, તેના વિભાગો-જગતી, વેદિકા, દ્વારો, કારોના અધિષ્ઠાયકો, ભરતાદિક ક્ષેત્રો, પર્વતો, વનો તથા અરિહંત દેવોના જન્માભિષેક, આદિનાથ પ્રભુનાં પાંચ કલ્યાણકો, છ આરાના સ્વરૂપનું વર્ણન, નવનિધિ, મંદર, કુલકર વગેરેનું વર્ણન છે. આ ગ્રંથ ભૂગોળ વિષયક છે. ભારતવર્ષના વર્ણનમાં રાજા ભરતની કથાઓ છે. શ્લોક સંખ્યા ૪૪૫૪ ૫૭ Page #66 -------------------------------------------------------------------------- ________________ |શ્રી ચંદપન્નત્તિ સૂત્ર તા ૧૮ આનો વિષય પણ ગણિતાનુયોગ છે. ગણિતાનુયોગથી ભરપૂર આ ગ્રંથમાં ચન્દ્રની ગતિ, માંડલા, શુકલ પક્ષની વૃદ્ધિ તથા કૃષ્ણ પક્ષમાં હાનિનાં કારણો, નક્ષત્રો વગેરેનું વર્ણન તથા ચન્દ્રનું વર્ણન છે. શ્લોક સંખ્યા ૨૨૦૦ || શ્રી નિરયાવલિ સુત્રા ૧૯ કોણિક મહારાજાનું જીવનચરિત્ર, કોણિક અને ચેડા મહારાજા વચ્ચેના રથમૂસલ તથા શિલાકંટક યુદ્ધનો ચિતાર. મગધના રાજા શ્રેણિકનું તેના પુત્ર કોણિકથી થયેલ મૃત્યુ. શ્રેણિકના દશ પુત્રો કાલિકુમાર આદિ તેમના પિતામહ વેશાલિના રાજા ચેટકની સાથે યુદ્ધમાં લડતાં મરાયા પછી નરકમાં જઈ મોક્ષે જશે તેની હકીકત છે. અંતે હલ્લવિહલ્લનું વર્ણન. અંતગડ દશાંગ સૂત્રનું આ ઉપાંગ છે. શ્રી કષ્પવયંસિયા સૂત્રો ૨૦ શ્રેણિક મહારાજાના કાલકુમાર આદિ દશ પુત્રોનાં પધ-મહાપદ્મ વગેરે દશપૌત્રો આદિ દીક્ષા લઈ જુદા જુદા કલ્પ-દેવલોકમાં ગયા ને ત્યાંથી મોક્ષે જશે તેનું વર્ણન છે. (દશ અધ્યયન.) અનુત્તરોવવાઈ દશાંગસૂત્રનું આ ઉપાંગ છે. શ્રી પુફિયા સૂત્રો ૨૧ ચંદ્ર, ઇન્દ્ર, શુક, બહુપત્રિકાદેવી, પૂર્ણભદ્ર, મણિભદ્ર, દત્ત, શીલ, બલ અને અણાયનાં કથાનકો છે. શ્રી મહાવીર સ્વામીજીને દશ દેવ-દેવીઓ પોતાના વિમાનમાંથી પુષ્પક વિમાનમાં બેસીને વંદન કરવા આવે છે. તેમના પૂર્વભવ ભગવાન શ્રી મહાવીર ગૌતમસ્વામીજીને જણાવે છે. (દશ અધ્યયન.) . શ્રી પ્રફચૂલિયા સૂત્રો ૨૨ શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ, લક્ષ્મી, ઇલા, સૂરા, રસ અને ગંધ- એ દસ દેવીઓનાં પૂર્વભવ સહિત કથાનકો શ્રી દેવી પૂર્વભવમાં ભૂતા નામની સ્ત્રી હતી. તેને શ્રી પાર્શ્વનાથ ભગવાને નિર્ગસ્થ પ્રવચનમાં શ્રદ્ધા કરાવી હતી. (દશ અધ્યયન). ૫૮ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી વહિનદશા સૂત્રો ૨૩ યદુવંશના રાજા અંધકવૃષ્ણિ, તેમના સમુદ્રવિજય આદિ દસ પુત્રો, દસમા વસુદેવના પુત્ર બલદેવ, તેમના નિષઢ આદિ બાર પુત્રો શ્રી નેમિનાથ પ્રભુ પાસે દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધ વિમાનમાં ગયા ને ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં મોક્ષે જશે એનો અધિકાર છે. (બાર અધ્યયન). ૧૯ થી ૨૩ સુધીના પાંચ ઉપાંગસૂત્રોના શ્લોકઃ ૧૨૫૦ બાર ઉપાંગસૂત્રનું શ્લોક પરિમાણ : ૨૬૨૩૭. શ્રી દ્રષ્ટિવાદ અંગસૂત્રના આ ઉપાંગ છે. છે શ્રી ચઉસરણ પન્ના સૂત્રો ૨૪ પ્રતિક્રમણ આદિ છ આવશ્યકનો અધિકાર. અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ-એ ચારનું સ્વરૂપ. તેમના શરણનો સ્વીકાર. દુષ્કતની નિંદા, સુકૃતની અનુમોદના વગેરેનો આરાધનાને યોગ્ય વસ્તુઓનો સુંદર સંગ્રહ છે. નિત્ય ત્રિકાળ પાઠ કરવા લાયક છે. આમાં ચૌદ સ્વપ્નના નામ છે. આ સૂત્ર ચિત્તપ્રસન્નતાની ચાવી છે. ત્રિકાળ પાઠથી ચમત્કારિક લાભ થાય છે. કર્તાનું નામ : વીરભદ્ર મુનિવર છે. આનું બીજું નામ કુશલાનુબંધિ સૂત્ર છે. શ્લોકઃ ૩ | શ્રી આઉર પચ્ચખાણ પયનાસૂત્ર ૨૫ અંતિમ વખતે કરવા લાયક આરાધનાનું સ્વરૂપ, અશુભ ધ્યાનનાં ૬૩ કારણો. આને જ પૂજામાં ૬૩ દુધ્યાન કહ્યા છે. બાલમરણ, પંડિતમરણ, બાલપંડિતમરણનું સ્વરૂપ તથા પાપની આલોચનાના વિચાર. પંડિત આતુર-રોગાવસ્થામાં શેનાં શેનાં પ્રત્યાખ્યાન લેવાનું શું શું વોસિરાવવું-તજવું, શું-શું ભાવના ભાવવી, સર્વ જીવને ખમાવવા વગેરે તેમજ ઉત્તમ મરણ કેવી રીતે થાય તે સમજાવ્યું છે. શ્લોક સંખ્યા ૧૦૦ આ સૂત્રનો પાઠ-મનન અનુપ્રેક્ષા સમાધિમાં પૂર્ણ સહાયક થાય તેમ છે. પ૯ Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાપચ્ચકખાણ પયના સૂત્રો ૨૬ જ્ઞ પરિજ્ઞા વડે જાણવા યોગ્ય અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞા વડે તજવા યોગ્ય વસ્તુઓનું વર્ણન, તેમજ સાધુઓએ અંત સમયે કરવા લાયક આરાધનાનું ખાસ વર્ણન. મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. આ શ્લોક સંખ્યા ૧૫૦ આ સૂત્રમાં દુષ્કતોની નિંદા, માયાનો ત્યાગ, પંડિત મરણની અભિલાષા અને પ્રશંસા, પૌદ્ગલિક આહારથી અતૃપ્તિ, પાંચ મહાવ્રતોનું પાલન અને આરાધનાનું વર્ણન છે. છે શ્રી ભત્તપરિજ્ઞાપના સૂત્ર ૨૭ પંડિત મરણના ત્રણ પ્રકાર. ભક્તપરિજ્ઞા, ઇગિની અને પાદપોપગમન, ભક્તપરિજ્ઞા મરણ સવિચાર અને અવિચાર એમ બે પ્રકારનું છે. આ ભક્તપરિજ્ઞા મરણની-અણસણની વિધિ અને સાધુ તેમજ શ્રાવકને ભાવવા યોગ્ય અંતિમ ભાવનાનું વર્ણન. શ્લોક સંખ્યા ૨૦૦ ચાણકયના સમાધિ મરણનું વર્ણન આમાં છે. શ્રી નંદુલdયાલીયમયના સૂત્રો ૨૮ આ ગ્રંથ વૈરાગ્યરસનો ભંડાર છે. સંસારની અસારતા, મનુષ્ય-દેહની અપવિત્રતા, ગર્ભની સ્થિતિ, જન્મની વેદના, મનુષ્યપણાના આયુષ્યમાં ૪૬૦૮000000ની સંખ્યામાં ચોખાના દાણાનો આહાર એવી જ રીતે બીજી વસ્તુઓનો આહાર. છતાં પણ રહેતી અતૃપ્તિ વગેરેનું વૈરાગ્યમય વર્ણન. સો વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રતિદિન તંદુલ- ભાત ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. શ્લોકઃ ૪૫૦ છે શ્રી ગણિવિજજા પયના સૂત્રો ૨૯ જયોતિષવિષયક મોટા ગ્રંથનો સાર. દિવસ, તિથિ, પ્રહ, મુહૂર્ત, શુકન, લગ્ન, હોરા, નિમિત્ત વગેરેનું વર્ણન. શુભ કાર્યોમાં બળવાન તિથિ, મુહૂર્ત લગ્ન વગેરે જોવાની વિચારણા. એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે એ બતાવ્યું છે. ૮૨ ગાથા છે. so Page #69 -------------------------------------------------------------------------- ________________ છે. શ્રી ચંદાવિજય પન્ના સૂત્રો ૩૦ રાધાવેધનું વર્ણન છે. રાધાવેધની આરાધનાની જેમ સ્થિર ચિતે આરાધનાનું લક્ષ્ય રાખી સર્વ પ્રવૃત્તિ કરવી અને મરણ સુધારવું, એવા સ્વરૂપનો ઉપદેશ. ૨૦૦ શ્લોક. ખાસ કંઠે કરવા લાયક છે. છે શ્રી દેવેન્દ્રસ્તવ પયના સૂત્ર છે ૩૧ બત્રીશ ઈન્દ્રો, તેમનાં સ્થાન, આયુષ્ય, શરીર, અગ્રમહિષીઓ, રિદ્ધિ-સિદ્ધિ, પરિવાર, બળ, પરાક્રમ વગેરેનું તેમ જ તેમણે કરેલી પરમાત્માની સ્તવનાનું વર્ણન. અને તેના પેટા ભેદમાં દેવતાઓ. ચન્દ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્રાદિનાં નામ, વાસ, સ્થિતિ, ભવન, પરિગ્રહ વગેરે કથન છે. શ્લોકઃ ૨૦૦ - શ્રી મરણસમાધિ પયના સૂત્ર ૩ર સમાધિમરણ અને અસમાધિમરણનો વિસ્તૃત વિચાર. ધર્મપ્રાપ્તિની દુર્લભતા, કામભોગોની ભયંકરતા, વિષયોની તુચ્છતા, બાલમરણથી થતી જીવની દુર્દશા વગેરેનું વર્ણન. અંતિમ આરાધનાનો સર્વાંગસુંદર વિસ્તૃત ગ્રંથ. સમાધિથી મરણ કેમ થાય છે તેની વિધિપૂર્વક બતાવ્યું છે. આરાધના, આરાધક, અનારાધક, ક્ષમાપના, અનિત્યાદિ ભાવના, મોક્ષ-સુખની અપૂર્વતા, ધ્યાન વગેરે અનેક વિષયો છે. મરણવિભક્તિ, મરણવિશુદ્ધિ, મરણસમાધિ, સંલેખના શ્રુત, ભક્તપરિજ્ઞા, આતુર પ્રત્યાખ્યાન, અને આરાધના પ્રકીર્ણક એમ આઠ કૃતમાંથી આ મરણવિભક્તિ - મરણસમાધિ રચેલી છે. શ્લોક : ૭૦૦ છે શ્રી સંથાર પન્ના સૂત્રો ૩૩ છેવટની અંતિમ આરાધનારૂપ સંથારાનો મહિમા, તેના વડે થતી આત્મઋદ્ધિની પ્રાપ્તિ, દ્રવ્ય અને ભાવસંથારાનું સ્વરૂપ. સંથારો કરનાર આરાધક આત્માઓનાં ચરિત્રો. શ્લોકઃ ૧પ૦ છે શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર છે ૩૪ અસમાધિનાં વીસ સ્થાન વગેરેના દસ અધ્યયનો છે. આઠમું પર્યુષણાકલ્પ નામનું અધ્યયન એ જ કલ્પસૂત્ર છે, જે દર વર્ષે ચતુર્વિધ સંઘ ૬૧ Page #70 -------------------------------------------------------------------------- ________________ સમક્ષ પર્યુષણામાં વંચાય છે. સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સબલ દોષ, ગુરુની ૩૩ આશાતના, આચાર્યની આઠ સંપદા ને તેના ભેદ, શિષ્યને માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના ભેદ, ચિત્તસમાધિના દશ સ્થાન, શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ, ભિક્ષુપ્રતિમા, મહામોહનીય કર્મબંધના ૩૦ સ્થાન અને નવ નિયાણાનું સ્વરૂપ છે. શ્લોક પ્રમાણ ઃ ૨૦૦૦ ॥ શ્રી બૃહત્કલ્પ સૂત્ર ૫ ૩૫ સાધુ-સાધ્વીના વિવિધ આચારોનું ઝીણવટભર્યું વર્ણન, ઉત્સર્ગ તથા અપવાદની ઘણી હકીકતોનો સંગ્રહ. છ ઉદ્દેશક છે. જે કર્મબંધના હેતુ અને સંયમને બાધક સ્થિતિ, પદાર્થ વગેરે છે તેનો નિષેધ અને જે સંયમને સાધક છે તેનું વિધાન કરી તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિ જણાવ્યા છે. અમુક અકાર્ય માટે દશમાંથી કર્યુ પ્રાયશ્વિત્ત આપવું તે અને કલ્પ ના છ પ્રકા૨ વગેરે જણાવેલ છે. શ્લોક : ૫૦૦ ॥ શ્રી વ્યવહાર સૂત્ર૫ ૩૬ આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત- એ પાંચ વ્યવહારો કયા કયા મુનિઓ માટે હોય તેની સમજણ. અત્યારે શાસનમાં સર્વ આરાધના જીત વ્યવહાર મુજબ ચાલે છે. શ્લોક : ૬૦૦૦ ચરણ કરણાનુયોગની ઘણી ઝીણી ઝીણી વાતોનો દરિયો છે. દશ ઉદ્દેશક છે. આલોચના સાંભળનાર તથા આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઇએ, આલોચના કેવા ભાવથી કરવી જોઇએ, કોને કેટલું પ્રાયશ્વિત્ત દેવું. ગણિમાં જ્ઞાનચારિત્રાદિ શું ગુણો જોઇએ, આચાર્ય-ઉપાધ્યાયાદિ સાત પદવી કોને આપવી ?, વિહાર તથા ચાતુર્માસ કેટલા સાધુ સાથે કરવા, કેટલા સાધ્વીઓએ સાથે કરવું, બે પ્રકારની પ્રતિમા, બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ચાર જાતના પુરુષ, ચાર જાતના આચાર્ય ને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ભૂમિકા, અમુક આગમો કયારે શીખવવા વગેરે નિરુપણ છે. ॥ શ્રી જીતકલ્પ સૂત્ર ૫૩૭ પ્રાયશ્ચિત્ત વિષેના મહાગ્રંથોમાંથી સાર લઇને દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત-વિધાન બતાવ્યાં છે. ગંભીર ગ્રંથ છે. આ ગ્રંથનાં અધિકારી ગીતાર્થ ર Page #71 -------------------------------------------------------------------------- ________________ ભગવંત ગણાય છે. જીત એટલે આચાર અને તેનો કલ્પ એટલે વર્ણન. આમાં ૧૯ પ્રકારના પ્રાયશ્ચિત્તનું વિધાન કર્યું છે. શ્લોકઃ ૨૨૫ છે શ્રી લઘુનિશીથ સૂત્ર ૩૮ આનું બીજું નામ આચારકલ્પ છે. મુનિવરોના આચારોનું વર્ણન છે. મુનિ જીવનમાં લાગેલા દૂષણોના વિવિધ પ્રાયશ્ચિત્તોનું વર્ણન છે. સામાચારી વિષયક વાતોનો ભંડાર છે. સ્કૂલના કરનાર મુનિઓને શિક્ષારૂપે આ સૂત્ર છે. પ્રમાદાદિથી ઉન્માર્ગે ગયેલાને તે સન્માર્ગે લાવે છે. આ સૂત્રમાં ૨૦ ઉદ્દેશક છે. દરેકમાં અમુક બોલ બતાવ્યા છે. તેવું સાધુ કરે, કરાવે યા અનુમોદે તો તેને આલોચના પૂર્વકનાં માસિક, લઘુ માસિક, ચતુમસિક આદિ પ્રાયશ્ચિત્તો અને તેની વિધિ બતાવી છે. શ્લોકઃ ૮૫૦ છે શ્રી મહાનિશીથ સૂત્ર ૩૯ સાધુ-સાધ્વીઓના સંયમની નિર્મળતાના મુખ્ય લક્ષ્યવાળા આ સૂત્રમાં વર્ધમાનવિદ્યા તથા નવકાર મંત્રનો મહિમા, ઉપધાનનું સ્વરૂપ અને વિવિધ તપનું વર્ણન છે. ઉપરાંત શલ્યનો ઉદ્ધાર વગેરેની વિચારણા તેમજ પ્રાયશ્ચિત્તની ગંભીર હકીકતો છે. * વ્રતભંગથી ને ખાસ કરીને ચોથા બ્રહ્મચર્યવ્રતનાં ભંગથી કેટલા દુઃખ પડે છે તે બતાવી કર્મનો સિદ્ધાંત સિદ્ધ કર્યો છે. સાધુઓના આચારની વાત તેમજ કમલપ્રભ આદિની કથાઓ છે. શ્લોકઃ ૪૫૦૦ - એ પ્રથમ આવશ્યક સૂત્ર પૂજા ૪૦ શ્રી મહાવીર સ્વામીની આજ્ઞાને માનનાર પ્રત્યેક સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાએ દરરોજ સવારે અને સાંજે અવશ્ય કરવા યોગ્ય જે પ્રતિક્રમણ, તે આવશ્યક કહેવાય છે. તેના છ આવ શ્યકના છ અધ્યયનનું વર્ણન છે. ઉપસર્ગો, સમવસરણ, ગણધરવાદ, દશપ્રકારની સામાચારી નિન્દવો, નમસ્કાર નિયુક્તિ, ધ્યાનશતક, પારિષ્ઠાપતિકા નિયુક્તિ, સંગ્રહણી, યોગસંગ્રહ નિર્યુક્તિ અને અસ્વાધ્યાય નિયુક્તિનું વર્ણન છે. શ્લોક : ૧૦૦ ૬૩ Page #72 -------------------------------------------------------------------------- ________________ ૫ દ્વિતીય દશવૈકાલિક સૂત્ર ૫ ૪૧ સર્વ આગમોનો સાર ખેંચીને, પૂર્વમાંથી ઉદ્ધરીને ૫ તૃતીય શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૫ ૪૨ પરમાત્મા મહાવીરદેવે આપેલા અંતિમ ઉપદેશોનો આમાં સંગ્રહ છે. વૈરાગ્યની વાતો અને મુનિવરોના ઉચ્ચ આચારોનું વર્ણન અને તેને લગતી ધર્મકથાઓ છે. જીવ, અજીવ, કર્મપ્રકૃતિ, લેશ્યા વગેરેદ્રવ્યાનુયોગનું વર્ણન પણ આમાં આપેલ છે. ૨૦૦૦ શ્ર્લોક. ॥ ચતુર્થ શ્રી પિંડનિર્યુકિત સૂત્ર ॥ ૪૩ પિંડનિયુકિતમાં દશવૈકાલિક સૂત્રના પાંચમાં અધ્યયનના અર્થનો વિસ્તાર છે. ગૌચરીના દોષો વગેરેનું વિસ્તૃત વર્ણન છે. અહીં પિંડ શબ્દનો અર્થ ગૌચરી થાય છે. આહારને અંગેના ઉદ્દગમદોષો, ઉત્પાદન દોષો, એષણા દોષો અને ગ્રાસેષણા દોષોનું અહીં નિરૂપણ કરવામાં આવ્યું છે. ૬૭૧ ગાથા. ॥ શ્રી બે ચૂલિકા સૂત્ર પૂજા ॥ ા પ્રથમ શ્રી નંદિસૂત્ર ૫ ૪૪ પરમ મંગળ રૂપ આ સૂત્રમાં અનેક ઉપમાઓ પૂર્વક શ્રી સંઘનું વર્ણન, ચોવીસ તીર્થંકર અને અગિયાર ગણધરનાં નામો, સ્થવિરોનાં ટૂંકાં ચરિત્રો તેમજ પાંચ જ્ઞાનનું વિસ્તૃત વર્ણન આપેલ છે. પાંચ જ્ઞાન સંબંધી આટલી વિસ્તૃત હકીકત બીજા ગ્રંથોમાં નથી. ૭૦૦ શ્લોક. ૫ દ્વિતીય શ્રી અનુયોગદ્વારસૂત્ર ॥ ૪૫ સર્વ આગમોની ચાવીરૂપ આ આગમમાંથી આગમોને સમજવાની પદ્ધતિ મળે છે. ઉપક્રમ, નિક્ષેપ, અનુગમ અને નય એ શાસ્ત્રવ્યાખ્યાના ચાર પ્રકારનું વિસ્તૃત વર્ણન છે. ૨૦૦૦ શ્ર્લોક. ૪ Page #73 -------------------------------------------------------------------------- ________________ Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી પિસ્તાલીસ 0 C જ ( e 1 0 ૧ શ્રી આચારાંગ સૂત્ર ૨ શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર શ્રી ઠાણાંગ સૂત્ર ૪ શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી પરમપાવન પંચમાંગ શ્રી ભગવતીજી સૂત્ર ૬ શ્રી જ્ઞાતાધર્મકથાગ સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતકૃતદશાંગ સૂત્ર ૯ શ્રી અનુ સ્તરોવવાઈદશાંગ સૂત્ર ૧૦ શ્રી પ્રશ્ન વ્યાકરણાંગ સૂત્ર ૧૧ શ્રી વિપાકાંગ સૂત્ર ૧ર શ્રી ઉવવાઈ સૂત્ર ૧૩ શ્રી રાજપ્રશ્નીય સૂત્ર ૧૪ શ્રી જીવાભિગમ સૂત્ર ૧૫ શ્રી પન્નવણા સૂત્ર ૧૬ શ્રી સૂર્ય પ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૭ શ્રી જંબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૮ શ્રી ચન્દ્રપ્રજ્ઞપ્તિ સૂત્ર ૧૯ શ્રી નિરયાવલિકા સૂત્ર ૨૦ શ્રી કલ્પાવતંસિકા સૂત્ર ૨૧ શ્રી પુષ્મિતા સૂત્ર ૨૨ શ્રી પુષ્પલિકા સૂત્ર ૨૩ શ્રી વનિદશા સૂત્ર Page #75 -------------------------------------------------------------------------- ________________ આગમ સૂત્રનાં નામ. ૨૪ શ્રી ચઉસરણ પન્ના ૨૫ શ્રી આઉરપચ્ચકખાણ પન્ના ૨૬ શ્રી મહાપચ્ચકખાણ પન્ના ૨૭ શ્રી ભત્તપરિના પન્ના ૨૮ શ્રી નંદલવેયાલિય પટના ર૯ શ્રી ગણિવિજજા પન્ના ૩૦ શ્રી ચંદાવિજય પયના ૩૧ શ્રી દેવેન્દ્રથઈ પયના ૩ર શ્રી મરણસમાધિ પન્ના ૩૩ શ્રી સંથારા પયના ૩૪ શ્રી દશાશ્રુતસ્કંધ સૂત્ર ૩૫ શ્રી બૃહત્કલ્પ સૂત્ર ૩૬ શ્રી વ્યવહાર સૂત્ર ૩૭ શ્રી જીતકલ્પ સૂત્ર ૩૮ શ્રી નિશીથ સૂત્ર ૩૯ શ્રી મહાનિશીથ સૂત્ર ૪૦ શ્રી આવશ્યક સૂત્ર ૪૧ શ્રી દશવૈકાલિક સૂત્ર ૪ર શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ૪૩ શ્રી પિંડ નિયુકિત સૂત્ર ૪૪ શ્રી નંદી સૂત્ર ૪૫ શ્રી અનુયોગદ્વાર સૂત્ર Page #76 -------------------------------------------------------------------------- ________________ હારીજ રામજી લખે, લખાવે, સાચવે, પૂજે, ધ્યાયે, સાર, ભણે, ભણાવે, શુભ મને, અનુમોદે, ઘરી પ્યાર.