________________
દ્વિતીય શ્રી આઉર પચ્ચકખાણ પયજ્ઞા સૂત્ર પૂજા ૨૫
| દુહો
રાગ દ્વેષને છેદજે, ભેદજે આઠે કર્મ ||
સ્નાતક પદને અનુસરી, ભજજે શાશ્વત શર્મ / ૧ //
!! ઢાળ બીજી II // ઈડર આંબા આંબલી રે, ઈડર દાડિમ દ્વાન-એ દેશી / દેશવિરતિ ગુણઠાણમેં રે, વરતે શ્રાવક જેહ //
આણંદાદિકની પરે રે, તજે મિથ્યાત્વને તેહ / ૧ છે.
સુગુણ નર, પૂજો શ્રી જિનદેવ – એ આંકણી | બારે વ્રતના પરિહરે રે, પ્રત્યેકે અતિચાર ||
કરમાદાન પન્નર તજી રે, સમકિતના પંચ છાર !સુ. / ૨ // જ્ઞાન દર્શન ચારિત્રના રે, તપ વિરજના જેહ // - અતિચાર અલગા કરી રે, ભજ જિનવર ગુણગેહ સુ. | ૩ || પારંગત પદ પૂજીયે રે, તજી ત્રેસઠ દુર્ગાન ||
ઇન્દ્રિય કષાયને ઝીપીને રે, પામે સમકિતજ્ઞાન | સુ.૪ આઉર પચ્ચકખાણ સૂત્રની રે, કરે આરાધના જેહ |
ત્રીજે ભવે શિવ સંપદા રે, નિશ્ચય પામે તેહ // સુ. / પ . તેણે એ સૂત્રની પૂજના રે, કરજો ધરી સુહ ઝાણ ||
રૂપવિજય કહે પામજો રે, શાશ્વત સુખ નિર્વાણ // સુ. |
૧. ૩ દુર્બાન અજ્ઞાન, અનાચાર વગેરે આઉર પચ્ચકખાણ સૂત્રમાં વર્ણવ્યા છે.
ઓ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક-શ્રીમતે આઉર પચ્ચખાણ પયગ્રાસૂત્રાય વાસપાદિતં ચ યજામહે સ્વાહા !
૨૮
૨૮
પરિચય માટે જુઓ છેલ્લે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org