Book Title: Patrasadupadesh Part 3
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal
Catalog link: https://jainqq.org/explore/008631/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org == શ્રી બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળા-ગ્રંથાંક ૧૦૮. શાવિશારદ જૈનાચાર્ય યોગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ વિરચિત. પત્રસદ પહેરા. ભાગ ૩ જો. <>0< છપાવી પ્રસીદ્ધ કરનાર, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, હા. વકીલ માહુનલાલ હિમચંદ ૩. પાદરા. 1904 Acharya Shri Kailassagarsuri Gyanmandir કિંમત ૦-૬-૦. % % { For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org == શ્રી મુદ્ધિસાગરસૂરિ પ્રથમાળા—પ્રથાંક ૧૦૮. પ્રથમાત્તિ. વિક્રમ સ. ૧૯૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir શાસ્ત્રવિશારદ જૈનાચાય યાગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ વિરચિત. પત્રસદુપદેશ. ભાગ ૨ જો. s>h $2 છપાવી પ્રસિદ્ધ કરનાર શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, હા. વકીલ માહનલાલ હિંમ યુ. પાદરા. કિમત ૦-૬ઃ. For Private And Personal Use Only # ૧૦૦૦ ૧૯૨૬ WENENKNENKNEAKSENENKOENENKOKU છો Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વડોદરા રાવપુરામાં લુહાણુમિત્ર ટીમ પ્રિ. પ્રેસમાં ઠા. અંબાલાલ વિઠ્ઠલભાઈએ માલીકને માટે છાપ્યું. તા. ૩૧-૬-૧૯ર. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ ગ્રંથમાળ ગ્રંથાંક ૧૦૮ તરીકે આ ગ્રંથ વાંચક સન્મુખ મુકતાં ઘણે હર્ષ થાય છે. આ ગ્રંથમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે પિતાના શિષ્યવર્ગ તથા શ્રાવકેને પ્રસંગોપાત્ લખેલા પત્રોને સમાવેશ થાય છે. જ્ઞાની પુરૂષની પ્રાયઃ ઘણીખરી પ્રવૃત્તિઓ ઉપકારક અને આત્માને હિતકારક જ હોય છે. ગુરૂશ્રીના પત્રોમાં પણ તેમજ છે. તેઓશ્રીના ન્હાના સરખા પત્રમાં પણ સદુપદેશ, આત્મજાગૃતિનાં ઉપદેશક સૂત્ર, વૈરાગ્ય, ત્યાગ, પ્રભુભકિત, આત્માની પિછાન અને સમાજ સુધારણાની લાગણીઓ ઉભરાતી અવલોકાય છે. આવા પત્રો જીજ્ઞાસુઓને ઘણો લાભ, અને સદ્દબોધ આપી શકે છે અને એજ દષ્ટિથી આ પત્રને સંગ્રહ પ્રકટ કરવામાં આવે છે. આવાજ ઉપગ પત્રને સંગ્રહ સં. ૧૯૦૪ માં પત્રસદુપદેશ ભા. ૧ તરીકે આ ગ્રંથમાળાના મણકા ૪૭ તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જે લગભગ ૨૫૦ પૃષ્ઠને છે, અને તે ઘણું જીજ્ઞાસુઓને ઉપકારક અને માર્ગદર્શક થઈ પડે છે તેમજ તેની માંગણી પણ સારી થઈ હતી. આ પછી પત્રસદુપદેશ ભા. ૨ સં. ૧૯૭૯ માં ગ્રંથમાળા ૬૩ મા મણુકા તરીકે પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે લગભગ ૫૭૫ પૃષ્ટને છે. તેમાંના પત્રો ઘણા ઉપકારક જણાયા છે. અને તે પણ ઘણા વિદ્વાનને માર્ગદર્શક થઈ પડયા છે. આ પ્રકારના પત્રમાં ગુરૂશ્રી સાદી ભાષામાં વાંચનારને આધ્યાત્મજ્ઞાન, શાંતિ, વૈરાગ્ય, ધર્મજ્ઞાન, આચાર પ્રતિપાલન, અને આત્મબળનાં અણુમૂલાં સિદ્ધાંતે For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપી દે છે. તેથી જાણે પત્ર દ્વારા તેઓ પોતે જ જીજ્ઞાસુ વાચકને ઉપદેશામૃત પાઈ રહ્યા હોય નહિ? એમ લાગે છે. આ પછી હમણું આ પત્રસદુપદેશ ભા. ૩ જે પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ ગ્રંથમાં ગુરૂમહારાજે પોતાના પટશિષ્ય આચાર્યમહારાજ શ્રીમદ્ અજિતસાગરસૂરિજી પર લખેલા પત્ર તથા ગુરૂભક્ત માણસાનિવાસી શ્રેષ્ટિવર્ય શ્રીયુત વીરચંદભાઈ કણાજ ઉપરના ઉપદેશક પત્રો તથા મહેસાણા નિવાસી ગુરૂભકત શ્રીયુત્ મોહનલાલ નગીનદાસ ભાંખરીઆ પરના પત્રો તેમજ અન્ય પત્રો જે પ્રસંગેપાત ઉપદેશ અ લખેલા તેને સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રી અજિતસાગરસૂરિશ્વરજી સ્થાનકવાસી દિક્ષામાં હતા તે વખતના ગુરૂશ્રીના તેમના પરના પત્રો પણ આમાં લેવામાં આવ્યા છે. સ્થાનકવાસીમતના સાધુઓ પ્રતિ પણ ગુરૂશ્રીએ કેવી સહિષ્ણુતા રાખી ગુણાનુરાગ બતાવ્યું છે તે આથી પ્રતિત થાય છે, અને પિતાના ગુણાનુરાગના મહાન ગુણથી આકર્ષાઈનેજ સ્થા. પંથના સાધુ અમીધરજી રૂષિરાજ ગુરૂશ્રીના શિષ્ય બની આજે તેમના પટધર આચાર્ય તરીકે ભારતવર્ષમાં પ્રસિદ્ધ છે. ર. જયંતિલાલ ઓચ્છવલાલ મહેતા બી. એ. એલ. એલ. બી. (તે વડેદરાના પ્રસિદ્ધ હાઈર્ટ જજ શ્રીયુત્ દામુભાઈ ડાહ્યાભાઈ મહેતાના ભત્રિજા અને જાણીતા સાક્ષરવર્ય-ગુર્જર સાહિત્ય પરિષદુના મૂળ ઉત્પાદક શ્રીયુત્ રણજીતરામ વાવાભાઈના જમાઈ) પરને એક પત્ર પ્રકટ કરવામાં આવ્યું છે. આ જયંતિલાલભાઈને ગુરૂશ્રી પર અનન્ય ભક્તિભાવ હતું. તેઓ જેન ન હેવા છતાં પણ એક વિદ્વાન અને તત્વજ્ઞાનના શોકીન, અને ગુરૂશ્રીના આધ્યાત્મજ્ઞાનના પૂર્ણ પ્રસંશક હતા ને છે. તેઓ પરના પત્રમાં એક આદર્શ ગ્રહસ્થના ઉચ્ચ જીવનના આદર્શો દર્શાવ્યા છે. જનેતર પ્રતિ પણ ગુરૂશ્રીના આવા સદુભાવનાં સહસાવધિ દષ્ટાંતે પકીનું આ એક છે. For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) એકંદરે આ પત્રો વાંચવાથીજ તેમાંને સબોધ ગંભિરતા, જ્ઞાનસુવાસ, અને ઉપગિતા વાંચકવર્ગને જણાઈ આવશે. ગુરૂશ્રીએ સ્વર્ગગમન પહેલાં-સંસારની અસારતા, પિતાના નિકટ આવતા અવસાન માટેની મર્મભરી ચેતવણીઓ તથા સીને મેં મૃત્યુ માટે તૈયાર રહેવાની સૂચનાઓવાળ લંબાણપત્ર સૌથી પ્રથમ આપે છે. તે પ્રત્યેક જૈન જૈનેતર જીજ્ઞાસુઓને એક સરખે ઉપગિ માર્ગદર્શક અને હિતકર થઈ પડયા વિના રહેશે નહિ. પિતાને માટે સ્વર્ગપંથની તૈયારી તેમજ તે સંબંધની પિતાને થતી આગાહીનું દર્શન આમાં કરાવી પોતાનું કર્તવ્ય પતે બજાવે છે તેમજ સોને બજાવવા ફર્નાન દઈ પોતાનું કર્તવ્ય પૂર્ણ થયું જણાવી પોતે પરલેક ગમન ટુંક સમયમાં જ કરવાના છે તે સ્પષ્ટ જણાવી દે છે. આ પરથી તેમની આત્મીક શક્તિની પ્રતિતી થાય છે. અને સાચા આત્મજ્ઞાનીઓ મૃત્યુ જેવા મહાભયને કેવી નિર્ભયત થી, અરે આનંદપૂર્વક ભેટે છે તેનું દર્શન થાય છે. મૃત્ય એ જ્ઞાનીઓને માટે મહત્સવ સમાન છે, મળ્યાને, એક વિદ્યાથી પરિક્ષા પાસ કરી ઉપલા વર્ગમાં ચઢ તે વખતે થતા આનંદ જેવું છે, અને ઉન્નતિક્રમમાં આગળ વધવામાં મદદકારકકારણભૂત છે, વસ્ત્ર પરિવર્તન સમાન. શરીર બદલવાનું છે. કામ મૃત્યુને નિર્ભયતાપૂર્વક ભેટવાની-મૃત્યુને અનુભવવાની–મૃ યુને માણવાની તૈયારી શ્રી ગુરૂશ્રીએ કરી હતી તે આ પત્રથી સ્પષ્ટ થાય છે. વિરલા આત્મજ્ઞાની–ત્યાગી-ખાખી શિવાય કોઈએ આવામૃત્યુનાં સહાસ્યવદને સ્વાગત કર્યા જાણ્યાં નથી. આ પત્ર અવસ્ય સીને ઘણે હિતકર થઈ એમ જાણી તેને પ્રથમ દાખલ કરવામાં આવ્યા છે. છેલે પત્ર કાવીઠાનિવાસી ગુરૂભક્તો શ્રીયુત્ રતનચંદભાઈ લાધાજી તથા શ્રીયુત જવેરભાઈ ભગવાનદાસ તથા ત્યાંના શ્રી સંઘને ગુરૂશ્રી પર લખાયેલું છે. જો કે આ ગ્રંથમાં તે ગુરૂશ્રીએ લખેલાજ પત્રો પ્રકટ કરવા જોઈએ, પણ આ પત્રમાં ગુરૂભક્ત શ્રાવકે, પોતાની For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભક્તિ અને ગુરૂનું બહુમાન કેટલે દરજે દર્શાવી શકે છે તે તેમજ તેથી અન્ય જીજ્ઞાસુઓને તે અનુકરણિય થઈ પડશે એમ ધારી તે પત્ર આ ગ્રંથમાં દાખલ ઉચિત ધાયું છે. એકંદર આ ગ્રંથમાં પ્રકટ કરવામાં આવેલા પત્રો, સોને સાવંત વાંચી વિચારી તે પ્રમાણે આચરણમાં મુક નિમિત્તરૂપ બને એમ ઈચછાય છે. છેવટે આ ઉપકારક ગ્રંથ પ્રકટ કરવામાં કારણભૂત પરમ પૂજય ગુરૂમહાજ પ્રાતઃ સ્મરણીય શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજને ઉપકાર માની શાશનદેવ આવા ઉપકારક અનેક ગ્રંથો પ્રકટ કર. વાનું બળ શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારકમંડળને આપ એમ ઇચ્છી વિરમીએ છીએ. પાદવા વકીલ મોહનલાલ હીમચંદ. ૧૯૮૨ જેઠ શુદ ૮ ૬ તા. ૧૮-૬-૨ ) ૫૦ જ્ઞા, પ્રર મંડળ. For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ તરફથી શ્રીમદ્ બુદ્ધિસાગરસુરેજી ગ્રન્થમાળામાં પ્રગટ થયેલા ગ્રન્થો. કિંમત. ૦ ૦ ૦ ૦ ૦-૮-૦ ૦ ૩૦૪ ૪૦૦ ૯૧૨ ૦ ૦.૧૨-૦ ૦ ગ્રંથાંક. પષ્ટ. ક ૧ અધ્યાત્મ વ્યાખ્યાનમાળા, ક ૨ ભજન સંગ્રહ ભાગ ૨ જે. 338 - ૩ ભજન સંગ્રહ ભાગ ૩ જો, ૨૨૫ ૪ સમાધિશતકમ્ ૧૨ - ૫ અનુભવપશ્ચિશી. ૨૪૮ ? આત્મપ્રદીપ. ૩૧૫ કે ૭ ભજનસંગ્રહ ભાગ ૪ થે. ૮ પરમાત્મદર્શન. - ૯ પરમાત્મતિ ૫૦૦ - ૧૦ તરવબિંદુ. ૨૩૦ # ૧૧ ગુણાનુરાગ (આવૃત્તિ બીજી) * ૧૨-૧૩ ભજનસંગ્રહ ભાગ પર તથા જ્ઞાનદીપિકા. ૧૦૦ ક ૧૪ તીર્થયાત્રાનું વિમાન (આ૦ બીજ) ૬૪ ૧૫ અધ્યાત્મભજનસંગ્રહ * ૧૬ ગુરૂ બોધ. આ૦ ૨ ૨૯૦ એ ૧૭ તcવજ્ઞાનદીપિકા ૧૨૪ * ૧૮ ગલીસંગ્રહ ભા. ૧ ૧૧૨ ૯ ૧૯-૨૦ શ્રાવકધર્મસ્વરૂપ ભાગ ૧-૨ ૪૦-૪૦ કે ૨૧ ભજનસંગ્રહ ભા ૬ ટ્રે. ૨૦૮ * ૨૨ વચનામૃત. ૪૩૦ ૨૩ એગદીપક. ૩૦૮ X ૦-૧-૦ ૦. ૧૯૦ ૦-૮-e ૦-૩-૦ For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૬ ) ૨૪ જૈન ઐતિહાસિક રાસમાળા. ૩૦૮ ૮૦૮ * ૨૫ આનન્દધનપદ (૧૦૮ ) સંગ્રહ. ૨૬ અધ્યાત્મ શાન્તિ (આવૃત્તિ બીજી) ૧૩૨ ૨૭ કાવ્યસંગ્રહ ભાગ ૭ મા. ૧૬૬ ૨૮ જૈનધર્મની પ્રાચીન અને અર્વાચીન સ્થિતિ ૯૬ * ૨૯ કુમારપાલ ( હિંદી ) ૨૮૭ २०० * ૩૦ થી ૩૪ સુખસાગર ગુરૂગીતા. * ૩૫ ષદ્ભવ્યવિચાર. *+૩૬ વિજાપુરવૃત્તાંત. ૨૪૦ ૯૦ ૧૯૨ × ૩૭ સાબરમતી ગુરુશિક્ષણુ કાવ્ય. ૩૮ પ્રતિજ્ઞાપાલન. ૧૧૦ * ૩૯-૪૦-૪૧ જૈનગચ્છમતપ્રભ ધ, સંઘપ્રગતિ, જૈનગીતા. ૪૨ જૈનધાતુપ્રતિમા લેખસંગ્રહ ભા. ૧ * ૪૩ મિત્રમૈત્રી. * ૪૪ શિષ્યાપનિષદ્, ૪૫ જૈનોપનિષદ્ન ૪૬-૪૭ ધાર્મિક ગદ્યસ ગ્રહે તથા પત્ર સટ્ટુપદેશ ભાગ ૧ લે. ૪૮ ભજનસંગ્રહે ભા ૮ * ૪૯ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૧ × ૫૦ ક્રમ યોગ, * ૫૧ આત્મતત્વન. → પર ભારતસહકારશિક્ષણ કાવ્ય. Acharya Shri Kailassagarsuri Gyanmandir * ૫૩ શ્રીમદ્ દેવચંદ્ર ભા. ૨ ૫૪ ગ ુલી સંગ્રહ ભા. ૨ * ૫૫ ક્રમ પ્રકૃતિટીકાભાષાંતર, ૫૬ ગુરૂગીત શું હતીસંગ્રહ, For Private And Personal Use Only ૩૦૪ ૧૫૦ ૪૮ ૪૮ ૯૭૬ ૯૭૬ ૧૦૨૮ ૧૦૧૨ ૧૧૨ ૧૬૮ ૧૨૦૦ ૧૩૦ ૮૦૦ ૧૯૦ ૧-૦-૦ ૨-૦-૦ 0-310 9-119 ૭-૨-૦ ---૭ -૪-૦ ૦-૪-૦ -૪-૭ -ગ્ 0-4-0 ૧-૦-૦ ૧-૦-૦ ૦-૮૦ ૦-૨-૦ -૨-૦ 3-0-0 3-0-0 ૨-૦૦ 3-0-0 ૦-૧૦૦ ૦-૧૦-૨ 3-6-0 -૪-૦ 3-0-0 ૦-૧૨-૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૦-૬-૦ ૧-૦-૦ ૧-૮-૦ ૧-૦-૦ ૧-૦-૦ ૦૨-૦ (૭) ૫૭ ૫૮ આગમસાર અને અધ્યાત્મગીતા. ૪૭૦ * ૫૯ દેવવંદન સ્તુતિ સ્તવન સંગ્રહ. ૧૭૨ ૬૦ પૂજાસ ગ્રહ ભા. ૧ લે. ૬ ભજનપદસંગ્રહ ભા ૯ ૫૮૦. ૬૨ ભજનપદસંગ્રહ ભા. ૧૦ ૬૩ પત્રસદુપદેશ ભા. ૨ પ૭૬ ૬૪ ધાતુપ્રતિમાલેખ સંગ્રહ ભાગ ૨ ૬૫ જેનદષ્ટિએ ઈશાવાસ્યપનિષદ્દ ભાવાથવિવેચન. ૩૧૦ ૬ પૂજાસંગ્રહ ભાગ ૧-૨ ૪૧૫ ૬૭ સ્નાત્ર પૂજા૬૮ શ્રીમદ્દ દેવચંદ્રજી અને તેમનું જીવનચરિત્ર. ૬૯-૭૨ શુદ્ધો પગ વિ. સંસ્કૃત ગ્રંથ ૪ ૧૮૦ ૭૩-૭૭ સંધકર્તવ્ય વિ. સંસ્કૃત ગ્રંથ ૫ ૧૬૮ ૭૮ લાલ લાજપતરાય અને જૈનધર્મ. ૧૦૦ ૭૯૯ ચિન્તામણિ ૮૦-૮૧ જૈનધર્મ અને ખ્રિસ્તિ ધર્મને મુકાબલે તથા જેનખ્રિસ્તિ સંવાદ ૨૨૦ ૮૨ સત્યસ્વરૂપ. ૨૦૦ ૮૩ ધ્યાનવિચાર. ૮૪ આત્મશકિતપ્રકાશ. ૧૪૦ ૮૫ સાંવત્સરિક ક્ષમાપના. ૮૬ આત્મદર્શન (મચંદ્રજીકૃત સજજા) નું વિવેચન, ૮૭ જેનધાર્મિક શંકાસમાધાન. ૫૫ ૮૮ કન્યાવિક્રય નિષેધ ૨૦૦ ૮૯ આત્મશિક્ષા ભાવનાપ્રકાશ. ૧૧૫ ૯૦ આત્મપ્રકાશ, ૫૬૫ ૯૧ શો વિનાશક ગ્રંથ ૦-૧૨૦ ૦-૧૨- ૧૨૦ ૦-૪-૦ ૧–૯–૦ ૦–૬–૭ ૦–૮–૦ ૧૫૦ ૦-૨-૦ ૦-૭-૦ For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨૫ ( ૮ ) ૯૨ તત્ત્વવિચાર, ૯૩-૯૭ અટયાત્મગીતા વિ. સંસ્કૃત ગ્રંથ. ૨૦ ૧-૦-૦ ૯૮ જૈનસૂત્રમાં મૂર્તિપૂજા. ૦૩-૦ ૯૯ શ્રી યશોવિજયજી નિબંધ ૨૧૦ ૦-૬-૦ ૧૦૦ ભજનપદ સંગ્રહ ભાગ ૧૧ ૨૨૦ ૦ ૧૨ ૦ ૧૦૧ , ભાગ ૧ આ. ૪થી ૨૦૦ ૦–૮–૦ ૧૦૨ ગુજરાતબૃહદ વિજાપુર વૃત્તાંત ૩૦ o ૧૦૩૪ શ્રીમદ્દ દેવચંદ્રજી વિસ્તૃત જીવનચરિત્ર તથા દેવવિલાસ ૦-૧૨ ૦ ૧૦૫ મુદ્રિત જન છે. ગ્રંથગાઈડ ૧-૮ •૦ ૧૦૬ કક્કાવલી-સુધ ૧-૮- ૦ ૧૦૭ સ્તવન સંગ્રહ (દેવવંદન સહિત) ૨૭૫ ૦ ૧૦.૦ ૧૦૮ પત્ર સદુપદેમ ભાગ ૩ ૧૦૮ શ્રીબુદ્ધિસાગર સૂરિશ્વર સ્મારક ગ્રંથ (સચિત્ર) ૨૩૦ ૦-૧૨-૦ છે આ નિશાનીવાલા ગ્રંથે શિલકમાં નથી. * આ ગ્રંથ બ્રીટીશ કેળવણી ખાતાએ મંજુર ડરેલા છે. - આ ગ્રંથ શ્રીમંત ગાયકવાડ સરકારના કેળવણ ખાતાએ મંજુર કરેલા છે. ગ્રંથે મળવાનાં ઠેકાણું ૧ વકીલ મોહનલાલ હીમચંદ–પાદરા ( ગુજરાત) રે શાઆત્મારામ ખેમચંદસ સુંદ. ૩ શા નગીનદાસ રાયચંદ ભાખરીયા – મહેસાણા ૪ શા ચંદુલાલ ગોકળભાઈ–વિજાપુર ૫ શા. રતીલાલ કેશવલાલ–પ્રાંતિજ ૬ શ્રી બુદ્ધિસાગરસૂરિ જનસમાજ–પેથાપુર ૩ શા. મેહનલાલ નગીનદાસ ભાંખરીયા ૧૯૨-૯૪ બજાર ગેટ, કોટ, મુંબઈ. For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પત્રસદુપદેશ ભાગ ત્રીજે. ©©©© O OOOOOOOOOOOOOOOO 8 સદગત્ ગુરૂછીને છેલ્લે ઉપદેશપ. હું 89996°©©©©©©©© મું. વીજાપુર લે. બુદ્ધિસાગર શ્રી. પાદરા તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વકીલજી શા. મોહનલાલ હીમચંદભાઈ તથા ભાઈ મણીલાલ તથા ભાઈ રતીલાલ વીગેરે ગ્ય ધર્મલાભ. વિ. પહેલાંના કરતાં હાલ કંઈક શરીર ઠીક છે. ગામની બહાર ઠલે જવાય છે. બનશે તે થોડા દિવસમાં બીજે ગામ હવા ફેર કરવા જઈશું. શરીર હવે પહેલાના જેવું સારું રહેતું નથી અને હવે ઘણે ખરે પ્રફ સુધારવાનો બેજે ઓછો થઈ ગયો છે. આત્મશાંતિ વર્તે છે. અશાતાને મધ્યસ્થભાવે ઉપયોગ દ્રષ્ટિએ ભગવાય છે. સમ્યક્ દષ્ટિના બળે જ્ઞાની પિતાના આત્માને પિતાના સ્વરૂપમાં રમાવે છે અને મૃત્યકાલે પણ મૃત્યુભય રાખી શકો નથી. સર્વ થકી મહટામાં હેટે પુરૂષાર્થ કરવાનું એ છે કે મૃત્યુભયની વૃત્તિઓને જીતી લેવી તથા જીવવામાં ને મારવામાં તે તટસ્થ દષ્ટી તરીકે વર્તે છે ને સાક્ષીભાવ ધારણ કરે છે. તેથી તે દેહાદિકની સાથે બંધાતો નથી. અને તેથી આવતા ભવમાં તે જાતિસ્મરણજ્ઞાનને શીધ્ર પ્રાપ્ત કરે છે. પુનર્જન્મને જેને પૂર્ણ નિશ્ચય થયો છે તથા કર્મને જેને નિશ્ચય થયેલ છે તથા જેને આત્મા શરીરમાં રહેલો છે અને શરીરને ઘોડા જેવું માનીને તેને વાહન તરીકે માને છે તે દેહાદિકમાં For Private And Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) અધાતા નથી અને મરણકાલે તેની આંખા વિગેરે અધ થાય, કાન અંધ થાય, માહ્ય ઇંદ્રિયાનું ભાન તે વખતે ના રહે તેાપણુ અંતરથી તે મરણકાલે જાગૃત હે છે અને તે મરણુકાલે આત્માની અનંત. ઘણી શુદ્ધિ કરે છે. આત્મા અમર છે અને તે દેહાના સંબંધમાં વતા છતાં પણ સવથી દેહાતીત છે એવા પૂર્ણ નિશ્ચય થાય તે મ્હોટામાં મ્હોટા મૃત્યુભય ટલી જાય. મૃત્યુ શરીરનું થાય છે અને મૃત્યુ આત્માની ઉચ્ચ દશાની શ્રેણીએમાં ચઢતાં આગળના ઉચ્ચ ઢડા ધારણ કરવાને માટે ઉપચેગી થાય છે અને આગળ આત્માની પરમાત્મદશો પ્રકટ કરવામાં આ દેહે પુરૂષાથ ન થતા હોય અને જે કાર્ય સિદ્ધ ન થતુ ડાય તે બીજા દેહે કરવા માટે વચ્ચે રહેલુ દેહનું મરણુ ઘણું ઉપચાગી થઇ પડે છે. એવુ આત્માથી જ્ઞાની ભક્ત પુરૂષ માટે સમજાય છે. જ્ઞાની પુરૂષ જીવનથી હુ પામતા નથી અને મરણથી શેક કરતા નથી. તેએ જીવતાં છતા અમુક દૃષ્ટીએ દેહ પ્રાણનું મૃત્યુ અનુભવે છે અને તેથી દેહ અને પ્રાણ વીગેરે સાધનાને વ્યવહાર ઉપયેાગી ગણી તેની સારસંભાળ કરે છે પણ જ્યારે તેના નાશ થવાના હૈાય છે ત્યારે ઘણા આત્મભાવમાં જાગૃત થાય છે, આત્મ ઉપયેગી થાય છે, અને પહેલેથી તેમના તવા આત્મ ઉપયાગ વ વાથી મરણુ કાલે દુઃખ પડે છે અને બાહ્ય ઈંદ્રાનુ ભાન ભુલાય છે તાપણુ અંતરથી જાગૃત હાય છે, જેમ સ્વપ્નમાં દેહ અને દ્રિચાના સંબધ ચિંતવન પરત્વે સાક્ષાત નથી દેખાતા છતાં દેહ અને ઈંદ્રિથી ન્યારી રીતે આત્મા પેાતાનું ચિંતવન કરે છે, વિચાર કરે છે. તેવી રીતે દેહ અને પ્રાણના જયારે અવસાનકાળ થાય છે ત્યારે ઉપચેગી આત્મા અશાતા વીગેરે વેદનીને મુખ્યત્વે વેદતા છતાં પણુ અંતરમાંથી જાગૃત રહે છે, અને ખા ઈદ્રિએના ભાને ભાનવાળા નહી છતાં પણ અંતરથી ભાનવાળા રહે છે, કારણ કે તેણે પહેલાંથી ઉપચેગ વડે આત્માને તેવી ગતી આપી હોય છે. તેથી સમ્યજ્ઞાનીનું સમાધી મરણ થાય છે. અને તે ઉપચેગ પુ ક દેઢુને છડી શકે છે. અને તે ખીજા ભવમાં જાય છે તેાપણુ પેાતાનુ ભાન કાયમ રાખે છે. મેકવાર સમ્યકષ્ટી થઇ તે તે પછી જીવ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ગમે ત્યાં જાય તે પણ પેાતાના આત્માને વીકારાજ કરવાના અને અંતરની પરમાત્મ દશા પ્રકટ કરવાની પ્રગતીને પ્રગટ કરવાનાજ તેમાં શંકા છેજ નહી. મરણુ એ વૈરાગ્ય દેનાર શિક્ષક છે. જ્ઞાનીઓને તેથી તે ઉપકારક થાય છે. કારણકે તેનાથી તેઓ પરમાત્માની વીશેષ ભક્તિ કરે છે અને આત્મધ્યાનમાં પણ વીશેષ પ્રગતી કરે છે. નાનુ ખળક જેમ ભય પામે છે ત્યારે માતાની અને પિતાની સેાડમાં ભરાય છે તેમ વૈરાગી આત્મા મૃત્યુના ભયથી પરમાત્મસ્વરૂપની નજીકમાં જાય છે ને પરમાત્માનું શરણ અંગીકાર કરે છે અને અંતરમાં પરમાત્માના અનુભવ કરીને પછી તે નિભ ય બને છે. મૃત્યુ અગર જીવન એ એના સમયમાં મેાહ વૃત્તીનેજ ભીતી છે અને તે મેહ વૃત્તીજ નવા નવા ભયને ઉત્પન્ન કરે છે અને તેથી આત્મા ઢંકાય છે. જ્ઞાની મહાત્મા ઉપયેગ મુકે છે અને તે મૃત્યુ ભીતીના આચ્છાદને દુર કરે છે અને ઉપયાગથી સુર્યની પેઠે જળહળે છે. પ્રભુની ઝાંખી થયા વીના મૃત્યુ ભય ટળતા નથી. નીરૂપાધીક દશા જ્ઞાન ધ્યાન સમાધીથી મરણ પહેલાં ઘણા વખતથી જેએ આત્માને ભાવે છે અને સર્વ પ્રકારની દુનીયાની ઉપાધીએામાં જેઓ નિઃશંક થઈ જાય છે અને મેાહના સમધાને જેએ ભર નીંદ્રાની પેઠે ભૂલી જાય છે, તેઓને મૃત્યુકાલે દેહના નાશ થતાં નિર્ભય દશા વતે છે. દેહ છતાં આત્માપયેગ મુકીને મનની કલ્પનાએ દેહ પડે છે અને તેમાંથી આત્મા ન્યારા થાય છે. પા। દેહ ધારણ કરે છે ને તેને મુકીને બીજો દેહુ લે છે અને પશ્ચાત સર્વથા દેહના સંબંધ છેડી આત્મા નિરજન નીરાકાર થાય છે-એવુ અંતરમાં જે એ ભાવે છે, તેઓને દેહના સંપૂર્ણ નાશક લે દેહાધ્યાસવૃતી રહેતી નથી અને આત્માપયેગ વર્તે છે. જ્ઞાની આત્મા ક્ષણે ક્ષણે મૃત્યુની સામે દેહમાં રહેતે છતાં યુદ્ધ કર્યાં કરે છે અને તે જ્ઞાન સમાધી મણુ પ્રાપ્ત કરે છે. કાઇનું કેવુ મરણ થય તે પોતે જાણી શકે અને કેવલજ્ઞાની જાણી શકે અને તેથી અમુક મનુષ્યનુ કેવુ" મરણુ થયું તે મરનાર પાતેજ અનુભવી શકે. સમ્યક્ દૃષ્ટિ જ્ઞાની આત્મા મૃત્યુ બીગેરે આ પ્રસંગે તે મૂતરા જાગૃત રહે છે અને નાન For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪) ધ્યાન ભકિતની પરણતીમાં રમે છે અને તેથી તે દેહ બદલતા બદલતા આગળને આગળ ચાલ્યા જાય છે. આત્માની પૂ પ્રતિતી થયા બાદ બાળ અજ્ઞાન મેહદશાવાળુ મરણુ થતું નથી અને તેથી આત્મા પા પડતા નથી. શરીરને અલ્સે બદલવા તે જેવું બાહ્યથી કાય કરાય છે, તેવુ ંજ જ્ઞાનીનુ દેહ બદલવા રૂપ કાય છે. આ પ્રત્યક્ષ દેખાતા દેહ વીગેરેના સંબંધે જ્યાં સાચા માનવામાં આવે છે ત્યાં મૃત્યુ ભય રહે છે અને મરણુ ખાદ આત્માની હયાતીને જ્યાં નિશ્ચય હોય છે ત્યાં જ્ઞાનભાવ જાગૃત થાય છે, અને મૃત્યુ ભય ટળે છે અને આત્મા મુક્તિના પંથે ક્રમે ક્રમે ચઢતા છેવટે અંતમુર્હુત'માં કેવળજ્ઞાન પ્રકટ કરે છે અને પરમાત્મા થાય છે. જ્ઞાની એના શરીરને જે મૃત્યુ ના હાત તેા તે માગળ ચઢી શકતજ નહિ. જ્ઞાની મૃત્યુને કાળે પડ ચીરીને તેની પાછલ આત્મપ્રકાશ દેખે છે ને તેથી તે નિભ ચ અને છે. મૃત્યુકાલની વચલી દશા અધકારના જેવી છે પણ જ્ઞાનીને તે તે દશા પ્રકાશવાલી લાગે છે અને તેથી તેને જેમ જાગૃત દશામાંથી ગાઢ નીંદ્રામાં જવુ. અને ગાઢ નીંદ્રામાંથી જાગૃતમાં જવા જેવું લાગે છે. જે પ્રભુના ભકત સમ્યક્દષ્ટી જીવ થયા હોય છે તે મૃત્યુકાળની પુર્વે સર્વે પ્રકારની માહાસકતીયાને દુર કરે છે અને ૫ખી જેમ પેાતાના શરીર પરની ધુળ ખંખેરી કે છે તેમ તે સવ` પ્રકારની વાસનાને ખ‘ખેરી નાખી ચાખ્ખા અને અને તેથી તે નિર્ભીય બને છે, મરણુ કઈ વખતે થવાનુ છે તેને પહેલેથી નિશ્ચય થતા નથી. માટે પહેલેથી જ્ઞાન ધ્યાન સમાખીથી ઘણું ચેતી લેવું એઇએ અને ઘણી આત્માની શુદ્ધિ કરી લેવી જોઈએ કે જેથી મૃત્યુકાલે પશ્ચાતાપ ના થાય તે મનુષ્યભવ હારી ના જવાય. ક્ષણે ક્ષણે જે આયુષ્ય આછુ થાય છે તે આવીચી મરણુ કહેવાય છે અને તેજ મરણુ ક્ષણે ક્ષણે ચાલ્યા કરે છે અને દેહના છેવટના નાશ સુધી રહેવાનુ, આવુ જે જાણે છે અને જ્ઞાનભાવથી જે અંતરમાં જાગૃત થાય છે, તે ફુનીઆના કાઇ પણ પદાર્થમાં રાગ દ્વેષથી આસક્ત રહી શકે નહી અને તે ક્ષણે ક્ષણે અંતરમાં શુદ્ધ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫). પરમાત્માને સંભારતે ક્ષણે ક્ષણે જીવે છે અને અન્યોને પણ છવાઈ શકે છે. શુદ્ધાત્માનું સ્વરૂપ સ્મરણ કરવું, પરમેશ્વરમાં પોતાનું મન લયલીન કરવું, તેજ પ્રભુમાં રહેવાનું છે અને તેવી રીતે પ્રભુમાં રહીને બાહ્ય દુનીયામાં આજીવીકાદી સંબંધે વર્તાવાનુ થાય છે તેથી આત્મા નિર્લેપ રહીને આત્માની શુદ્ધિ પ્રાપ્ત કરી મેક્ષ પ્રાપ્ત કરી શકે છે. આવી દશામાં રહેવા ખાસ ઉપયોગ રાખવે. હું પણ તે ઉપગ રાખવાને પુરૂષાર્થ કરૂ છું. જગમાં તેથી કઈ રાગી દ્વેષી રહ્યું નથી અને જગતમાં પ્રભુમાં રહીને આત્મપ્રભુને પ્રગટાવવા આત્મોપગે જવાય છે અને બાહ્યાથી આયુષ્યઉદયે પણ શરીરથી છવાય છેઆવી રીતે બે નંખા જીવનને અનુભવાય છે. અને વર્તાય છે, અને શુદ્ધ પુર્ણ પરમાત્મા થવા માટે અંતરમાં ઉપયોગ દશાથી મેડની સાથે યુદ્ધ થાય છે અને તેવું યુદ્ધ અંતરમાં ચાલે છે તેને અનુભવ થાય છે. આવા યુદ્ધમાં દેહને પ્રાણનું મૃત્યુ થતાં આત્માને વિજય થાય છે એ નિઃશંસય વાત છે. એમાં ક્ષણ માત્રને પ્રમાદ કર્યા વિના આગળ વધવાની જરૂર છે અને આત્માના પ્રદેશ જે અનુભવજ્ઞાન નહી પામેલા હોય તે પ્રાપ્ત કરવાની જરૂર છે. “ આત્મ સમાધી શતક” નામના સંસ્કૃત ગ્રંથમાં અમેએ મરણ કાલે ઉપગ રાખવાની દીશા જણાવી છે. એકવાર આત્માને પુર્ણ નીત્યત્વપણને અનુભવ થયે કે તે પછીથી આત્મા તરતજ નિર્ભય થવાનેજ અને “આખા જગતના જીવને ડરાવનાર મૃત્યુની સામે તે નિર્ભય થઈને ઉભે રહેવાનેજ અને આત્મા શુરવીર બનવાનેજ આત્માની અનંતી શક્તી છે. એક્વાર તેને અમરપણાનુ જે ભાન થયું અને તેના પુર્ણ સરકાર પાડ્યા તે પછીથી તે વસ્ત્રને બદલવાની પેઠે મરણના ખેલને સમજે છે. એટલે તેમાં તેને કશું લાગતુજ નથી. આવી દશા પ્રકટ કરવા માટે પહેલાથી જ નીરૂપાધી નીવૃત્તી મેળવવી જોઈએ અને જ્ઞાનીઓની સંગતી કરવી જોઈએ અને સર્વ ને ખમાવી લેવા For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ } જોઇએ. દેહનું મરણ જ્યારે થવાનું. હેાય ત્યારે થાય. પણુ જ્ઞાની પુરૂષ તે પહેલાંથીજ સર્વ જીવાની સાથે ક્ષમાપના કરીને રાગદ્વેષ વેર રહીત ભાવપણે સર્વ જીવાની સાથે વર્તે છે અને વવાને ઉપયાગ સમજે છે અને તેથી તે પેાતાનું સાધ્ય ભુલતે નથી અને મરણાદી પ્રસગ આવે છતે ખરે, વૈદ્ધો બની જાય છે. દરેક મનુષ્યે પહેલાંથી આવી દશા પ્રકટ કરવામાં પુરૂષાર્થ કરવા. પરીગ્રહ મુર્આની વૃત્તીને રાકવી અને શુભાશુભ વૃતીઓથી પેાતાને આત્મા ન્યારા છે એવા જે અનુભવ કરવા તેજ આત્મપ્રભુના સાક્ષાત્કાર છે અને એવા આત્મપ્રભુને સાક્ષાત્કાર કરી લેવામાં તન મન ધન સર્વેનું ભાન ભુલી જવુ જોઇએ અને વહેવાર કાર્યોને પણ એકવાર છેડી દઇને આત્મદશાને અનુભવ કરી લેવે જોઇએ. અને જીવતાં મરજીવા મનીને જીવવુ જોઈએ. આવી દશાના ખ્યાલ આવ્યા છે અને તેથી આગળના અનુભવ પ્રદેશમાં આગલ જવા પુરૂષાર્થ કરૂ છુ. અને તમને પણ જણાવુક્ષુ કે તે દીશા તરફ ઉત્સાહથી લગની લગાડો અને આત્મપ્રભુને અનુભવવાની તથા નિર્ભયદશા પ્રાપ્ત કરવાની તાલાવેલી પ્રકટ કરો. જરા માત્ર પણ પ્રમાદ ના કરી. ઉપયેાગ ભુલાય કે પાછે ઉપયાગ પ્રકટ કરો. દરેક કાય પ્રસ ગે ઉપયોગ કાયમ રાખવાના અભ્યાસ પાડા અને કે!ઇ માણુસ જેમ પરવારીને બેઠા હાય અને સાવધ રહે તેવી રીતે સાવધ રહીને મેક્ષ યાત્રા કરવામાં પ્રવૃત રહેવુ. દુનીયાના આવશ્યક કન્યા કરવાં, પરંતુ અંતરમાં ઉપયેગી રહેવુ... અને મરદશાની પહેલાં આત્માના શુદ્ધ ઉપયાગ ધારણ કરવા જોઇએ. એક પણ આત્મા સંબંધી કરેલા વીચાર નકામે જતે નથી. તે પછી ક્ષણે ક્ષણે જે આત્માને વીચાર કરવામાં આવે છે, તેથી મુક્તી થયા વગર રહેજ નહી તે વાત નીશ્ચય છે અને તેવા ઢઢ નિશ્ચયથી પ્રવશે. જ્ઞાની ભક્ત ધમિ પુરૂષને આત્માની પૂ શુદ્ધિને માટે આત્માની પૂર્ણ યમાત્મા દશા થવા માટે દેહાદીક પરીવત ન હોય છે અને પૂર્ણ કાય થયે છને દેહાદી ના અભાવ થાય છે. એવી જ્ઞાની ભકર્તાને પૂર્ણ પુરી થવાથી તેને મૃત્યુ ! એક માહેરાત એક મે For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭ ) અને તેને એક ધેારણથી ખીજા ધેારણમાં ચઢવાની પરીક્ષાના જેવુ લાગે છે અને શીવસુંદરી વરવા માટે તેને લગ્ન મડપના ઓચ્છવ જેવુ લાગે છે. તેથો દેહ રહે અગર દેહ ન રહે તેપણ તેને તે સમભાવ પ્રવર્તે છે. દેહને છેડવા તે કાંઇ નવું કાર્ય નથી. તે તે અનાદિકાળથી થતું આવ્યું છે અને અનતીવાર ઢેઢા છડયા અને અનતીવાર દેહ ગ્રહણ કર્યો. તેમ આપણે સર્વ જ્ઞાની વાણીથી જાણીએ છીએ પણ સમભાવથી તેને આચારમાં મુકીને વર્તીએ તેજ અનુભવ આવે. ફક્ત વાંચનજ્ઞાનથી આત્મા ઉપર ઉંડી અસર થતી નથી અને મનપર થયેલી ક્ષણીક અસર તે પાછી ભુંસાઈ જાય છે, માટે આત્મામાં નિર્ભયતાના ઉંડા સંસ્કાર પડે અને તેને પૂર્ણ અનુભવ થાય તેવા પુરૂષાર્થ આ ભવમાં કરવેાજ જોઇએ અને તેને માટે ત્રણ ભુવનની શહેનશાહીને નાકના મેલ સમાન જાણીને તેના પણ ત્યાગ કરી આવી આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવ ની લગની લગાડવી જોઇએ અને એવી લગની પેાતાની લાગી છે કે કેમ તેના ખ્યાલ પેાતાના આત્મા પેાતાને આપે છે અને તમાં આત્માની સાક્ષી વીના ખીજાની સાક્ષીની જરૂર પડતી નથી જેન આત્માની સાક્ષી થઈ નથી તેને ખીજાની સાક્ષીની જરૂર પડે છે. એકવાર આત્માને પેાતાની સાક્ષીને ખ્યાલ આવે તે તે પરમાત્મદશાની છેક નજીકમાં જાય છે અને તેને પછી આ દુનીયા નાના બાળકના ખેલ જેવી લાગે છે અને તેથી તેમાં તે નિખ`ધ રહે છે, આવી દશા પામેલાઓની એક ક્ષણુ માત્રને પણ પ્રમાદ કર્યાં વગર સગતી કરવી, અને પેતનામાં તેવી દશા પ્રગટાવવી, અને દેહ પ્રાણુના મરણ પ્રસંગે મૃત્યુમહાત્સવ જેવુ અનુભવાય અને તેને ખ્યાલ પેાતાના અંતરમાં આવે તેવી દશાના અનુભવમાં આગળ ચઢવુ જોઈએ, અન્ય મનુષ્યો પેાતાના મરણુ સ’બધી ગમે તેવા અભિપ્રાય બાંધે તેમાં પેાતાનું કાંઇ વળતુ નથી. પેાતાની દશાના પેાતાને અનુભવ આવવા જોઇએ, અને સમાધિકાલમાં યાગી જેમ દેહ અને ઇન્દ્રિયાથી ન્યારી વત છે, તેમ મરણ પહેલાં આયુષ્યની જીવન દશામાં સંસારમાં જીવતાં For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮) છતાં વાર વાર આવી ઉત્તમ દશાને અનુભવ આવવો જોઈએ અને તેવી દશાને અનુભવ ના આવે તે સમજવું જોઈએ કે હજી ઘણી કચાશ છે, અને હજી કર્મને ઘણું પડદા ચીરવાના બાકી છે, એક કે બે ભવ જેના બાકી હોય તેવા મહા પુરૂને આવી લગનીની તાલાવેલી લાગી હોય છે અને તેથી તેઓને બીજે કઈ ઠેકાણે ચેન પડતું નથી. આધ્યાન, રૌદ્રધ્યાનના વિચારને તે જીવતાં જ મારી નાખવા જોઈએ અને તે જીવતાં મરી ગયાની પિતાને ખાત્રી ના થાય ત્યાં સુધી પુરૂષાર્થ કરવામાં ખામી ન રાખવી જોઈએ, અને એક ક્ષણને પણ પ્રમાદ ન કરવું જોઈએ અનંતભમાં પિતાના પાડેલાં નામ અને દેહનાં અનેકરૂપે તથા વર્તમાનકાલનું નામ તથા વર્તમાન કાળની દેહાકૃતી રૂપ હું નથી, હું આત્મા તેથી ત્યારે છું, તે પુર્ણ અનુભવ અંતરમાં પ્રકટ જોઈએ, અને તે પિતાને દાવો જઈએ અને એવી રીતે અંતરમાં અનુભવ અનુભવાય તે નિર્ભયતા અને આત્માનંદ ખીલે, પ્રકાશ પામે ને આત્મા આત્માના રૂપે જીવતે થાય અને તે મેહને મારીને છેવટે નિર્મોહી થઈ અનંતકાલ માટે જીવતો જાગતો રહે અને અનંત ક્ષેત્રને તથા અનંત ભવેને તેવી દશામાં જાણ રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને તેની દશાની કાંઈક ઝાંખી તે આ ભવમાં આવે છે, અને તેથી મને તે ખાત્રી થાય છે કે આવી આત્માની પરમાત્મા થવાની મુસાફરીમાં દેહરૂપી ઘોડા કે જે નિરૂપયેગી થયા હશે તેને બદલવા પડશે અને ઉપયેગી ઘોડા ઉપર સ્વાર થઈ ચઢવું પડશે અને છેવટે મોક્ષનગર આવતાં ઘડાની જરૂર રહેશે નહીં. તે અનુભવ નિચ્ચે થાય છે, તેથી જે કંઈ બનવાનું હોય છે, તે સારા માટે બને છે અને તે આત્મોન્નતિ માટે થાય છે, તેમ જાણું સેવાભક્તિ જ્ઞાન ઉપાસના સકિયા આદી સર્વ ધાર્મિક ચગેના સાધનાની સાધના થાય છે, અને સાધનભેદે ભેદ છતાં અંતરમાં અભેદભાવ વર્તે છે, અને પ્રભુને પ્રગટ કરવા પ્રભુની પ્રાર્થના થાય છે, કષાય દેને વીણીવીણીને મારી હઠાવવાની પ્રવૃતિ સેવાય છે, અને આત્માની શુદ્ધતા કરવાને વેપાર કરાય છે, યાત્રામાં ચાલતાં ભુલાય રખડાય ખલન થાય For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તો પણ સાધ્યદષ્ટિ હેવાથી અને અંતરમાં ઉત્સાહ અને જેર છેવાથી ઉપયોગ ભાવમાં થાક લાગતું નથી એ મારે પ્રભુ પ્રત્યે વિશ્વાસ છે, તેવા વિશ્વાસમાં રહેશે, અને આત્મા પ્રભુના ઉપયોગમાં રહીને બાહ્યમાં વર્તશે, અને તમે તમારી મુસાફરીમાં આગળ વધશે તેમ ઈચ્છું છું અને પ્રભુમય જીવન જીવવા સમર્થ થશે એમ છછું. તમે પિતાને પિતા રૂપે લખશે, અને જડને જડ રૂપે એલખશે, અને બે જાતની ઉપગ ધારા કાયમ રાખીને મૃત્યુની પણ પેલી પાર અમર રૂપે થઈને મૃત્યુના પર્યામાં સાક્ષીભુત નિલેપ રહેશે, મૃત્યુને દુષ્ટ આત્મા છે, મૃત્યુ દુષ્ય છે, આત્માથી મૃત્યુ ન્યારૂ છે, મૃત્યુ એ પિતાને સાથી છે, મીત્ર છે, ઉપકારી છે, ભાવિભાવ મૃત્યુ કાલે મૃત્યુને પણ નિર્ભય ભાવે ભેટવું ને આગલ વધવું, એજ જ્ઞાની આત્માનું કર્તવ્ય છે, શુભાશુભ વિકલ્પ સંકલ્પ ટળી ગયા બાદ મૃત્યુનું દુઃખ સમભાવે વેદાય છે, પણ તેથી નવા દેહે લેવા પડતા નથી, આવી દશા પ્રાપ્ત કરવા માટે એકવાર દઢ નિશ્ચય થયો ને ઉત્સાહ થયે કે આગળ જવાનાજ, તેમાં વચ્ચે વિદને આવે સંકટ આવે તેપણ આત્મા સેવાભક્તિને ઉપયોગ પ્રતાપે વિજય પારાવાનેજ. માટે અંતરમાં ઊંડા ઊતરીને મૃત્યુને અમૃત્યુને વિચાર કરે અને આગલની મુસાફરી જ્યારે કરવાને પ્રસંગ આવે ત્યારે પહેલાંથી ચેતીને શુરવીર બને. સમકિત રૂપ કેશરીયા કરીને જ્ઞાની પુરૂ પાછાં ડગલાં ભરતા નથી અને મૃત્યુ કાલે આવું ધર્મયુદ્ધ કર્યા વિના સ્વરાજ્ય મલવાનું નથી. માત્મપ્રભુના રાજ્યમાં જવા માટે સંતપુરૂષોએ અંતરમાં યુદ્ધો કર્યા છે, અને કરે છે, અને તેવું આપણે ક્ષણે ક્ષણે કરવાનું છે. સ્વર્ગ અને નર્ક આપણા આત્મ પ્રદેશોની સાથે રહેલાં છે, અને તે બંનેને દુર કરી મુક્ત થવું જોઈએ. જે સાર માં સારૂ છે, તે પાસેને પાસે છે, અને બુરામાં બુરૂ છે તે પણ પસેને પાસે છે, સારાની પાસે જવાથી નઠારૂ તેની મેળે દુર થશે. આત્મ સ્વભાવના ઉપગમાં જ પરભાવને નાશ છે, આત્મ સ્વભાવ જેવું કઈ સારૂ નથી, અને પરભાવ જેવું કંઈ બુરૂ નથી. જગત આત્મા For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૦ ) ને કોઈ પણ શત્રુ નાશ કરવા સમર્થ નથી. જાગૃત આત્માને કઈ શત્રુજ રહેતું નથી, કારણકે તેની શુદ્ધ ઉપગ દષ્ટિ હોય છે અને તેથી તેમાં કોઈ શત્રુ રહેતેજ નથી, તેને તે આખુ જગત આત્માની શુદ્ધિને માટે ગમે તે રૂપાંતરે-મદદગાર ઉપયેગી થઈ પડે છે, કારણકે સમ્યક દષ્ટિ જ્ઞાની આત્મામાં એવી શક્તિ ખીલેલી હોય છે કે તેની જ્ઞાનદષ્ટિના પ્રતાપે સર્વ જગતને આત્માની શુદ્ધિમાં કર્મના ક્ષયમાં કોઈને કોઈ રૂપાંતરે ઉપયોગી કરી દે છે. પિતાની દષ્ટિમાં તેવું બલ હોય છે. બાહ્યમાંથી કાંઈ લાવવાનું હોતું નથી. પોતાની દષ્ટિજ પિતાને તારે છે, અન્ય સાધને તે નિમીત્ત માત્રજ હેય છે. આવી દશા પ્રકટાવવી તેજ આત્મપ્રભુનું પ્રાકટય છે, અને એજ પરમેશ્વરને સાક્ષાત્કાર છે અને તેવી રીતે હૃદયમાં આત્મપ્રભુને પ્રકટ કરીને આયુષ્ય સંબંધે જીવતાં જ્ઞાની આત્માને મૃત્યુ પણ મીત્રરૂપ થઈને તેને મેક્ષ જવામાં સહાયક બને છે તે પછી બીજા પદાર્થનું કહેવું જ શું? માટે સર્વ પ્રકારના તર્કવિતર્કમાંથી મન પાછુ ખેંચી લઈને આવી સમ્યકષ્ટિની શુદ્ધોપગ દશા પ્રકટાવવા અતિ પુરૂષાર્થ કરો અને પરાભાષાને અંતર નાદરૂપ પ્રભુને પેગામ પ્રકટીને નિર્ભયતા જાહેર ના કરે ત્યાં સુધી વિશ્રાંતિ ના લે, અને આગળ વધે. તમને આગળ વધવામાં શાસન દે સંતની સહાય થશે. આ પત્ર વાંચીને જેટલો બને તેટલું પુરૂ વાર્થ કરશે. અમે પણ તે માગ સાધવામાં પુરૂષાર્થ કરીયે છીએ, અને તમે પણ પુરૂષાર્થ કરશે, ઇત્યેવં. ૩% શાનિત. શાન્તિઃ શાનિત. એજ, લે. બુદ્ધિસાગરના ધર્મલાભ, ધર્મ સાધન કરશો ધર્મ કાર્ય લખશે, ચેવું ૩૨ ૮ મહાવીર, રાત્તિ . વિ. ૧૯૮૧ ચૈત્ર વદિ ૩ મુ. વિજાપુર. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧ ) શ્રી. તા. ૧૭-૫–૯. મુક અમદાવાદ ઝવેરીવાડને ઉપાય. લિ. બુદ્ધિસાગર. જીજ્ઞાસુ મુમુક્ષુ પ્રિય મહાશય હૃદયનિષ્ટ તથા પ્રેમી બધુ રોગ્ય યથાયોગ્ય પ્રેમદર્શન. વિ. કોઈની સાથે મંગાવેલાં પુસ્તકે વેગ મળે મોકલાવીશ વા અત્ર આવવાના છે તે અત્ર સમર્પણ કરીશ. આપનું સ્મરણ ચગ્ય વર્તનથી થયા કરે છે. આપની અપૂર્વ પ્રેમવૃત્તિ આત્મહિતાર્થની છે અને તે આત્મહિતાર્થમાં વૃદ્ધિ કરશે. વીરભગવાને જે આત્મધ્યાનને માર્ગ લીધો છે તે આદરણય છે. આત્માનું સ્વરૂપ જાણવામાં આવે છે ત્યારે હાલા બધુ બાહાને ભેદભાવ રહેતું નથી. સર્વત્ર સમાન ભાવના વર્તે છે. જૈનતત્ત્વમાં ફેરફાર નથી. આત્મામાં ફેરફાર નથી. દયાના વિચારે જેનામાં જેટલા છે તે તે અંશે તે દયાળું ગણાય છે. ત્યારે કે ના તરફ ભેદભાવ રાખ જોઈએ? અંતરમાં ઉતરીને જોતાં બાહ્ય ક્રિયા વેષમાં વાદવિવાદનું વિશેષ કારણ જ્ઞાનીઓને જણાતું નથી. નાતિ જાતિનાં ઘરનાં બંધને દૂર કરીને આપણે સર્વનું તથા પિતાનું ભલું કરવું જોઈએ. શ્રી આનંદઘનજી વગેરે આત્મજ્ઞાનીઓનાં પુસ્તકેથી આત્માનંદ પ્રાપ્ત કરવો જોઈએ. નિસ્પૃહ સાધુઓ વાડાના બંધનમાં પરતંત્ર રહી આત્મહિતમાં સત્સમાગમમાં ખામી રાખતા નથી. જ્યાં ત્યાંથી સ્યાદ્વાદ દૃષ્ટિથી સત્ય શોધી તેનું ધ્યાન કરશે. ઉત્તમ દેહ અને બુદ્ધિને હા . આપના બધુને પણ પ્રેમવંદન આત્મભાવે સમજાવશો. જગના ભલામાં શ્રી વીરનાં વાકય બહુ ઉપગી છે. વારંવાર તમારું મરણ થાય છે. વિશેષતા આત્મ જાગૃતિ રાખશે. ॐ शांति ३ For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૨ ) પત્ર પુનઃ પુનઃ લખતા રહેશે. તમારૂં આત્મસત્ય તે મારૂ છે અને મારૂં તે તમારૂં છે. તમારૂ મારૂ શબ્દ મૂકી દેતાં શુદ્ધ સ્વરૂપ સત્ર એક સરખુ વતે છે. X શ્રી સુમતિવિજય લાયબ્રેરિમાં મારાં સેક્રેટરી આપશે. સેમાભાઇને માલુમ થાય કે મારાં પુસ્તકો વાંચવા આપશે. x શ્રી. X Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ शांतिः ३ પુસ્તક છે. ત્યાંના આ મહાત્માશ્રોને ॐ शांतिः ३ X તા. ૨૬-૫-૯. આંબલી પાળ-ઝવેરી વાડે. લે. બુદ્ધિસાગર, For Private And Personal Use Only ભવ્ય પ્રિય મહાત્માએ ! યથા ચેાગ્ય હૃદયમાં અવધારશે. વિ॰ મેડિંગ મારફતે આજરોજ પુસ્તક મોકલવા આજ્ઞા આપી છે. મેાકલાવશે. પહેાંચ્યાના પ્રત્યુત્તર. બાકીનાં પુસ્તકા આપશ્રીની સ્થિતિના નિશ્ચયે અત્ર વા ગમે ત્યાં મોકલાવીશ. આપના ગમે તેવા વિચારની સ્થિતિમાં પણ જણાવવાની આજ્ઞા લેશ કે................એ અત્ર આવી પુનઃ દીક્ષા અંગીકાર કરી છે તેમાં આપના હૃદયની ખહાર હું ન હાઉં એમ પુનઃ પુનઃ ઈંચ્છુ છું. અન્ય સ્થિતિમાં ગએલાને સારી સ્થિતિમાં લાવવા એ સુજનતાજ છે. આપશ્રીના હૃદય સમુદ્રગાં વિચાર મેાજા એ અનેક વહે તાપણ એકજ નિશ્ચય પ્રેમથી તે છે કે ગમે તે સ્થિતિમાં આત્મા તે આત્માજ છે. તે મતમતાંતરમાં નથી. શુદ્ધ હૃદય ખેંચશે ખે'ચાશેઃ સત્યમાં ભળશે, ધર્મ પ્રેમમાં મળશે. નિશ્ચય વાણી આ હૃદયમાં પુનઃ પુનઃ ઠરશે. હિંમતની કિંમત નથી. મહાત્માએ Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) સ્વતંત્ર છે. આત્મજ્ઞાન ધ્યાનમાં હું તમારા હૃદયમાં છું. હાલ બંધુઓ, લેખક અને વાંચકની તાદામ્યતા આત્મ સ્વરૂપમાં વિજળી શક્તિની પેઠે પરિણમે છે. મન શું કહે છે. લખાય છે શું? તેને પુનઃ પુનઃ વિચાર કરતાં વાંચકનું હૃદય જ લેખકમાં પ્રવેશી જે આકર્ષણ કરે છે તેજ છે. ગમે તે સ્થિતિમાં શુદ્ધ પ્રેમથી અડ લેખકને અંતરથી એકરૂપ ગણી સમતા નિર્વહશે. લિ. તમારી હૃદય. હાલા બન્ધ આત્મ જ્ઞાન ધ્યાન વિના બાહ્ય જંજાલથી મન વિરમે છે આટલું પણ તમારા સંબંધથી જ લખાય છે. ઋતિક રૂ તા. ૫-૬-૯, - મુ. અમદાવાદ. લિ મુનિ. બુદ્ધિસાગર. શ્રી ખેડા. વૈરાગી ત્યાગી સભાગ્યવાન પ્રિય મુનિવર્ય શ્રી .......... તથા શ્રી..........................તથા શ્રી.............વગેરે જે परमात्म पदप्राप्ति. ભવ્ય તમારે પત્ર આવ્યો. તમારી અધ્યાત્મિક સ્થિતિ પરિપૂર્ણ થઓ. આત્માના સ્વરૂપનું યથાર્થ દર્શન કરે. આત્માનું નામ નથી કે રૂપ નથી છતાં કર્મના ચેગે આ બધી જંજાલમાં પિતાની સરતા ધારણ કરવી એ કંઈ સામાન્ય વાત નથી. શ્રી - મહારાજ તથા શ્રી આત્માની ઉચ્ચ સ્થિતિ પ્રાન્ત For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૪ ) કરી વ્હાલા શુદ્ધાત્માએ તમે અમૂલ્ય સમય સ્વઉપયેગમાં ગાળશા. નિષ્કામ બુદ્ધિથી હું કાણુ કયાંથી આવ્યે કયાં જાઇશ શું કરવુ' ઇત્યાદિ વાકયા પર એકાંતમાં વિચાર કરવા જોઇએ. ખ એ નટ્સમાગમ ના આનંદને સ્વાદ કરવા ચાહુ છુ. અન્તર પ્રદેશમાં સુખ શેાધુ' છું'. આત્મામાં ઉતરીને કઈ આત્માનંદ સ્વાદુ છું તે માટે મેં દેશ કુળ જાત લેાકલજમાં ભય આદિ સત્રને ત્યાગ કર્યો છે. અને કહ્યુ` છે કેઃ * हमतो दुनियासे न डरेंगे, आतम ध्यान धरेंगे दुनिया दीवानी गांडा कहेशे, काइक मारण धाशे लज्जा भयकीर्ति अपकीर्ति, मान थको शु था हम० મન્યુએ-ફ્રાનુ કાઈ છે ?મર્યા બાદ કેણુ ભક્ત અચાવશે. માફ આત્મજીવન અધ્યાત્મજ્ઞાન ક્રિયાનું ઉચ્ચ કરૂ' છુ, તમે પણ ઉચ્ચ કરશે. મુમુક્ષુ બંધુએ -નાયકામાં આાવવાનું કહ્યું. હાલ અત્ર શાસ્ત્રી છે. સવ સાધુએ ભણે છે તેથી આવી શકાય તેમ નથી. વ્યાખ્યાન પણ ચાલે છે, જોકે આત્માતા તમારી પાસે છે, તમારી સાથે સત્સમાગમ કરવા માટે આત્મા તપે છે. તેમાં વિશેષ ખેલવા કરતાં કરી ખતાવવાની જરૂર છે. અત્ર આવશે એટલે તમારી પાસે ખાનગી માણસ માલીશ. ઇલ્લે જતાં વિગેરે જગ્યાએ વાત ચિત કરીશ. તમારી મરજી હોયતે। અમૃતસાગરજી તમને તથા ................ને તથા ................ને બહુ ઇચ્છે છે. મહુ પ્રેમ ધરાવે છે તેને મેકવું. પત્ર લખી જણાવશે એટલે માલુમ પડશે. સત્ર હકીકત લખશે. વિશેષ જે કરવાનું છે તે કરી લ્યે. શા માટે વિલખ કરા છે. નિશ્ચય ખાત્રી છે કે ત્રણ અન્ધુએ ને બુદ્ધિસાગર પ્રાણ કરતાં પ્રિયગણી ઉચ્ચ દશા પ્રાપ્ત કરાવશે હવે શું લખું; તમારૂ હૃદય જે લખે તેજ હું લખું છું, ખરા પ્રેમથી ધમ કાય લખશે. ॐ शांतिः ३ * Acharya Shri Kailassagarsuri Gyanmandir X For Private And Personal Use Only કમ Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૧૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir Al. 2-6-4 મુ. અમદાવાદ આંખલીપેાળ ઝવેરીવાડે.. લે, બુદ્ધિસાગર પૂજ્ય મુનિશ્રી ......... તથા પૂજ્યશ્રી મહાત્મા વિગેરે. મનુષ્યનું ભવિષ્ય પોતાના હાથમાં છે. મનુષ્ય આ!ત્મ વિચારાથી પેાતાનું ભવિષ્ય સુધારી શકે છે. ગમે તેવી નઠારી સ્થિતિમાંથી સારી સ્થિતિમાં આત્મખળથી આવી શકાય છે. સ મનુષ્યેાના આત્માને પરમાત્મ બુદ્ધિથી જોવા જોઇએ. અમુક દોષી હાય તે પણ તે સદાને માટે દ્વેષી નથી. દ્વેષીના દેખેને ટાળવા પ્રયત્ન કરવા જોઇએ. સદ્ગુણીના ઉપર કાગ થાય તેતે સ્વાભાવિક છે, કિન્તુ દોષીના દાષા તરફ જરા માત્ર ખ્યાલ ન લાવતાં નિષ્કામ બુદ્ધિથી તેમનું ભલુ કરવું તેતેા અપૂર્વ કાર્યાં છે. હું દરેક મનુષ્યન! આત્માના સ્વરૂપને સંગી છું. દૃષ્ટા છું. મારૂ શુદ્ધ સ્વરૂપ વસ્તુત: જેવુ છે તેવું પરતુ' પણ છે. આઠ કપણુ દોષ છે. અષ્ટ ક વિના જે છે તેજ નિર્દોષી છે. અંશે અંશે નિર્દોષી તે સર્વ મનુષ્યે છે પણ તે દોષના તરફ દેખવાનું કંઇ પ્રયેાજન નથી. દ્વેષની ભાવના કરવાથી મનુષ્ય દોષ ગ્રહણ કરી શકે છે. આત્માના મૂળ સ્વરૂપ તરફ દૃષ્ટિ દેવી જોઈએ. આત્માની ઉચ્ચ દશા પ્રાપ્ત કરવા સારૂ` સદ્ગુણુદૃષ્ટિ અંગકાર કરવી જોઈએ. આત્મા સદાકાળ પુર્ણાનન્દી છે. દુનિમાનાં સારાં ખાટાં વચનથી તે ન્યારી છે. મનના ધમ માં રહીએ છીએ ત્યારે વિકલ્પ સંકલ્પ દશાની શ્રેણિયામાં ઉતરવું પડે છે. વ્યભિચારી મનુષ્યને પણ સારા વિચારાથી સુધારી શકાય છે. સારાં બાળકાને તે સૌ રમાડે છે પણ નઠારાં ગંદકીવાળાં વિષ્ટાવાળાં બાળકાને તે માતાની દૃષ્ટિવિના સુધારી શકાય નહીં. આ સસારમાં એક બીજા આત્માને સહાય આપવી પડે છે. ભૂતકાળમાં આપણામાં કેટલા મનની અસ્થિરતાના દોષ હશે, કે For Private And Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (a's) તરમ્ વિચાર કરીએ તે આપણને કાઇ પાસે ન ઉભા રાખે. તેપણુ જ્ઞાનીમહાત્માએએ દેશના દેઇ સુધાર્યાં તેમ આપણે પણ વ વાનું છે. શ્રી પ્રસન્નચંદ્ર રાજર્ષિ નું દૃષ્ટાંત ચૈ!. એક ક્ષણમાં સાતમી નરક અને ઘડીમાં મુકિતના વાજા' વાગ્યાં. આ શું ? મનની કેવી સ્થિતિ જણાવે છે ? હિંમત હારવી નહિ. અભ્યાસ સારા માર્ગ ઉપર લેઇ જાય છે. ભૂતકાળમાં જાનવર આદિ વિચિત્ર અવતાર ધારણ કર્યાં. તે અવતારમાં કેવાં કૃત્ય કર્યા હશે ? હાલ કેવુ' જીવન! બન્યા ! આત્માના સગુણા તરફજ દિષ્ટ દેવી ચેાગ્ય છે. આત્માની દયા કરવી, પાંજરાપાળનાં બકરાં વિગેરે કરતાં મનુષ્યના આત્માની ભાવયા કરવી એ સામાન્ય વાત નથી. શ્રીવીરપ્રભુ જે કેવળજ્ઞાનથી દરેક જીવાના કનુ' ચિત્ર કહેવા માંડે તે સવ નુ કહી શકે. શું પરિણામ આવે ? તેમ છતાં ફકત ચેાગ્ય મા જ મતાન્યેા. તેમ આપણે પણ ચેાગ્ય માર્ગ બતાવવા જોઇએ. ચડશે તે પડશે. તમારી સારી સ્થિતિમાં તે સવ ઇચ્છે, પરન્તુ નઠારી સ્થિતિમાં દોષ તરફ દૃષ્ટિ નહિ દેતાં આ આત્મા પ્રિય છે એમ ઉત્તમ ભાવના રાખી કેાઇ યાગીન્દ્રોતારી શકે. ઉચ્ચ માગ માં જેટલુ' અપકીર્તિનુ બંધન છે તેટલુ' કીતિ'નું મધન છે, આત્માના માર્ગમાં કોઇ આમ કહેશે, શું થાય ઇત્યાદિ પરતત્ર વિચારાની મનરૂપ એડીમાં બેસી ન રહેતાં આત્માનું જ્ઞાન ધ્યાન કરવુ' દુનિયા દીવાની છે. દુનિયાની હૃષ્ટિથી જો ધર્મ સાધીએ તે! કદી સાધી શકાય નહી. દુનિયાની પ્રતિષ્ઠાથી આત્મા બંધનમાં થડયા છે અને પડશે. પૂજ્ય શ્રી મહાત્માએ ! માબાપના ત્યાગ કરતા બાહ્યની અજ્ઞાન પ્રતિષ્ટાના ત્યાગ કરવા કઠીણુ લાગે છે. અહે આત્મા પેાતાના શુદ્ધ સ્વરૂપમાં કયારે રમણતા કરશે? પ્રિય સત્પુ રૂપે-આમ સ્વભાવમાં રમણતા કરશે. હાલ તે ઘણા વખત સમાધીમાં જાય છે. તેથી સમય મળતા નથી. પત્ર તેથી લખાયે નથી-સમાધિમાં પ્રવેશ કરેા. આત્મહિતમાં પ્રવૃત્તિ કરશે!-ધમકા 3ખશે. For Private And Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) લિ. તમારે બુદ્ધિસાગર યે ત્યાં શરીર વિના પણ શરીરમાંદુનિયાથી ત્યારે પણ તમારો ધર્મ નેહવિ. પ્રિય મહાત્મા .............ધર્મલાભને સ્વાદ અપૂર્વ આસ્વાદતા હશે. બુદ્ધિસાગરને કહેશે જણાવશે આપની સંયમ શકિતથી મેશ માર્ગ સન્મુખ સંચરી શકે. સંસ્કૃત અભ્યાસમાં પ્રવૃત્તિ કરે તે અપૂર્વ પંડિત થઈ શકે દેશદેશ. તડકામાં ફર્યા વિના વિદ્યાની પ્રાપ્તિ કરે તે હજારે જોના આધાર થઈ શકે. બાલ્યાવસ્થામાં વિદ્યા શીખી શકાય છે. જન્મીને કંઈ કર્યું નહીં તે જગ્યા શાના ? એકલા ફરવાથી શું આત્મહિત થઈ શકે? ભવ્ય મહાત્મા મારા જેવા તમને પ્રેમથી સંપૂર્વજ્ઞાન આપી શકે. ભવિષ્યમાં તેજસ્વી બને પણ શું કરું હું પરતંત્ર છું કે તમે, તે સમજાતું નથી. મબાપના તાબે રહેવું જોઈએ. જ્યારે તે અવસ્થા ત્યાગી તો પ્રથમ જ્ઞાનાભ્યાસ કરવે જોઈએ. નાર ગામમાં અન્ય સાધુઓ જે થયા છે તે ચેડા વરસમાં પ્રખ્યાત થશે તે પહેલાં તમે આગળ આવે એમ ઇચ્છું છું. અત્ર વ્યાકરણ વિગરે ભણવાની સર્વ સગવડ છે, બંધુઓ તમે સિદ્ધના સમાન છે. સર્વ કરી શકશો. હાલા મહાત્માઓ! ઉદ્યમ કરે. વિદ્યા વિનાનું જીવન પશુ સમાન છે. જ્ઞાન વિના કેળવણી પામેલા શ્રાવકે હવે સાધુઓને બાવાના કરતાં પણ બુરી દષ્ટિથી દેખે છે. તમે પણ જ્ઞાનાભ્યાસમાં લયલીન થાઓ. જ્ઞાનને માટે દેશ વેશને ત્યાગ કરે પણ જ્ઞાન લેવું. આપના હૃદયમાં જો કે આ વાત એટલી છે તે પણ લખી જણાવી છે. ................ને વ્યાકરણને અભ્યાસ શરૂ થઈ ગયું છે. તમે આગળ થાઓ. તમે સર્વ કરી શકે. પ્યારા બધુએ નિષ્કામ બુદ્ધિથી એટલું કહી ક્ષમા યાચી હવે હું આમ દયાનને વિચારમાં પ્રવેશ કરૂં છું. શ્રી For Private And Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra 我 www.kobatirth.org ( १८ ) ......... ..નક્કી હું તમાને સ્મરૂ છુ. તમેા ધર્મ પ્રેમનુ સ્વરૂપ સમજશે.-મત્ર મળશે. ખાનગીમાં કેટલીક વાતચીત કરતાં તમને જાગૃતિ સારી આવશે. x Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ शान्तिः ३ X ता. ४-७-९ मुकाम - अमदावाद. मुनि बुद्धिसागर. पूज्य मुनिराज श्री तथा श्री प्रिय तथा [[]] at ... DOGG... योग्य सदा काल शान्ति वर्तो तमारा लखवा मुजत्र श्री अमृतसागरजी त्यां आग्या छे. वात चितनो खुलासा करशो. सर्व सारुं थशे. करवा मांडयुं ते करी नाखवुं. सारामां शो विलंब. रात्री पडवायी पत्र उतावली लख्यो छे. For Private And Personal Use Only ....... लि. तमारो. बुद्धिसागर. शा माटे हवे विचार करोछो ! सारामां प्रवृत्ति करो. Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra X www.kobatirth.org * ( ૧૨ ) શ્રી Al. 8-19-4 મુકામઃ-અમદાવાદ કેઃ—બુદ્ધિસાગર મુનિશ્રી અમૃતસાગરજી. વિશેષ તમા નાયકાએ પહોંચ્યા હેશે।, તમારી દવા મેાકલી છે. ત્યાંના સમાચાર લખશે. ભાઈ ચન્દ્. લાલ મથુરદાસને તમારી તરફ મેકલ્યા છે. કાગળ લખી આપશો. મુનિરાજ શ્રી અમિચંદજી રૂષિજી તથા મુનિરાજ શ્રી મેતિચ’દજી રૂષિજી તથા મુનિરાજશ્રી સૌભાગ્યચદજીને મારા યથાયોગ્ય સ્નેહપૂર્વક કહેશો. તેમને કહેશો કે તમે ખરેખર સુખો થશો. આ આત્મા આત્માની પેઠે સદા વર્તશે. વિશેષ કાર્ય હાય તે। તુત માસ માકલીશ. ત્યાં કયાં સુધી રહેવાના છે તે જણુાવશો, કો. X Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only X તા. ૨૪ -૧-૧૧ મુકામ. ભાઈ દર 000 700. મુ॰ મુંબાઈ તંત્ર વિનેય શ્રદ્ધાળુ મુનિશ્રી ચેાગ્ય અનુવન્તના સુખ શાતા. વિશેષ તમારા પત્ર આવ્યા . વાંચી ખીના સવ જાણી. તેરસના દિવસે દક્ષિણ તરફ વિહાર કરવા ધાર્યું તે આજ્ઞાપૂર્વક કે આજ્ઞા વિના તેમજ કાચા કાન માટે લખ્યુ તે કયા કયા પ્રમાણેાથી તેને બરાબર ખુલાસે કરવા જોઇએ. તમને ત્યાં ઉપાધિ પડે છે. આગળ પાછળના સચાગેામાં ઇર્ષ્યાળુની તમને પ્રતીતિ થાય છે. પણ આજ સુધી જેણી તરફને તે પત્ર ધારા છે. તેણી તરફને ખીલકુલ પત્ર નથી તેમ છતાં કેવી રીતે વિચાર ખાંધી છે તે મ્હારા કુણુ શમ્સને સમજાતું નથી. હીરસાગરજીને જોગુ હેરાવ્યા તેમાં તમે ન Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) બિલકુલ વગેાવાઓ નહીં, કારણ કે એ ને સદેશા જણુાબ્યા છે અને તે રૂબરૂમાં બતાવીશ. એ કાંમળી માટે લખ્યું તેમાં તે તમારે સમજવું જોઇએ કે દેખાદેખી બીજા સાધુએ પણ કાંખલી છતાં બીજી કાંબલીએ લે અને જૂની કાંબલીને વાપરે નહીં તેમજ બીજા સાધુએ પણુ વધારે કીંમતી કાંબલી લે તે તીક ગણાય નહીં. શાસ્ત્રીના પગાર માટે તમે ગમે તે આવતા હાચતે શ્રાવકની પાસેથી પાર ચૂકવશે. શેઠ રૂપચંદ લલ્લુભાઇની દુકાને કહેશે. તમે! કેહ ખીજા શ્રાવકને કહે! તેમાં બીજા ફાંસી મારે એ ચેગ્ય નથી એમ હું નક્કી માનું છું. કારણકે મેં શાસ્ત્રીને કહ્યું હતું કે અજીતસાગરજી કોઇ શ્રાવક પાસેથી પગાર અપાવશે અને હું તે આજ્ઞા આપું છું. તમે ખટપટના માટે લખે છે. તે સ હું જાણું છું, સાધુઓમાં સમાનતાને લીધે અદેખાઇ થાય તેમ હું જાણું છુ. તમે! જાણા છે કે અન્યાની પ્રકૃતિ આવી છે-તેમ છતાં શું હું ન જાણી શકું ? કે હું સર્વાંગ નથી તેથી કાચા કાનનેા પણ બની શકું ? તેમાં ક્ષયાપરામની વિચિત્રતા છે. તેથી સંપૂર્ણ અંશે તેમ હાય તે ખાટુ કહી શકાય નહીં. દર્શનવિજય માટે મેં જે કર્યું છે તે મારા વિચારમાં આવેલુ કર્યું છે. તમેને ગુરૂની વચન પ્રતિતિ થતી હૈાય તે ચેાગ્ય માનશે અગર ન માને તે મ્હને તે ખાખતનું કંઇ પણ નથી. મનુષ્યાને ચઢવામાં સ્પ્રાય આપવી તે મ્હારા ધર્મ છે. આ વખતે એ પક્ષ થયા છે. તેમાં આગળ પાછળની વાતાના લીધે તમારા પ્રેમમાં ભગ પડચે છે. આશા છે કે હવે વધારે ન પડે. સમજીને પહોંચી શકાય મૂર્ખને ન પહેાંચી શકાય. તમને મહાવીર સ્વામી જેવાતા ઉપસગેર્ગા આવ્યાં નથી. સમજી છે—ગ’ભીર છે. આત્માથી છે. હવે તે ગભીર મન રાખીને થોડા દિવસ કાઢવા જોઇએ-અદેખાઇ કરનારનું તમા ઉંધું વા છિદ્ર જોવાનું ધારે છે ? અને તને તેમ લખ્યું તે જાણ્યું. શું એ વિદ્વાનાને વ્યાખ્યાનની પાટ ઉપરથી સુજી આવતું હશે; શુ સજ્જન તે કદાપિ દુજ ન થાય ? શું કૈાઇનું છિદ્ર જોવામાં તથા કહે. વામાં સાધુપણું રહી શકશે? શું ખીજાનું ખુરૂ કરશે તે તેથી તમને સંતેાષ થઇ શકશે. શું તેથી વૈર વાળી શકાશે? સમરાદિત્ય અને For Private And Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (ર) મુહુરાની પેઠે વરની પરપરમાં ધામા ધારે છે શું ગુરૂએ રમવુ" શીખવ્યું છે ? શ' વ ભસે ને આપણે પણ ભસીને બદલે રાત્રે એકંએ હજારે જીવાને આપણે ઉપદેશ આપીએ છીએ ત્યારે આ આપણા ઉપર ભીમસેનની પેઠે દુઃખ આવી પડે તો પામ બેનાં છિદ્ર જેત્ર ? કમ કા ઠેકાણે ભીમસેનની પેઠે નડતાં નથી ? ત્યાં જશે ત્યાં કને ઉદય હશે તે પ્રકારાંતરે પણ ભાગન્યા વિના છૂટક: થશે નહીં. મા માબતમાં સિદ્ધાન્તાને પુછી બીજાનાં છિદ્ર જોવા કહેવા વિચાર બાંધશો. પણ ભલામાં ભધું છે. આત્રે તે આંખે, લક્ષમાં રાખશો. મારી મરજી આજ્ઞા પ્રમાણે ચાલવામાં ભવિષ્યમાં આત્મ સુખને પામશો. હું જાણું છું કે તમને ઉપાધિ થાય છે પણ હાલમાં તે સહન કરી. અન્તે શાન્તિ થશે. હીરસાગરને તમારા કહેવાથી દીક્ષા આપી છે. મે” તે તમને પહેલાંથી કહ્યું હતું કે બીજા સત્રોડાના સાધુને દીક્ષા અપાય નહીં પણ જે બન્યું તે મન્યું. જો તમને ગુરૂના ચન ઉપર વિશ્વાસ હેાય તે એક કલાક ગુરૂના ઉપદેશનું પ્રેમ પૂર્વક ધ્યાન ધરે. ખરામ વિચારા આવે તે હઠાવે. એટલે શાંતિના વિચાર અનુભવશે!--હાલમાં ત્યાં ઠીક ન પડતુ હૈાય તે અમારી આજ્ઞા છે કે નદી ૧૩ તેરસના રાજ આણી તરફ વિહાર કરવેશ. મળ્યા પછી ચેગ્ય ખુલાસેા કરી, તમારા ખભાને શાન્ત પડશે તેમ કરીશું, બભરાશે! નહીં, ભાઈ સવને દુઃખ આવી પડે છે. જ્ઞાની સમભાવે વેદે છે અને અજ્ઞાની ઉલટી શાક કરી અધાય છે—આપણે મા ભવમાં આત્માનું હિત કરવાનું છે. સંકટ કાને નથી આવ્યાં ? ત્ર તરફ આવશો મારૂ ચિત્ત અનેક પ્રકારના ધર્મનાં કાર્યાં તરફ અત્ર રાકાયલું છે. મને તમે હાય થાએ એમ ઇચ્છુ છુ. જૈન ધર્મને માટે આત્મભાગ આપી અજીતસાગરજી મુનિશ્વર અન્યા છે. તે પેલા ઘડાની પેઠે શુ' દુઃખ ખમી શકશો નહી ? તમે જ્ઞાની છે. તા આટલુ લખ્યુ છે. એજ તમારી પ્રતિષ્ઠા છે. શુ' અમને તમારી પેઠે શિષ્યેની ઉપાધિચે! નહિ નડતી હોય, તેમાં ગભરાવાથી શું વળે તેમ છે; અલબત્ત તેનું સમાધાન થઈ For Private And Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra * www.kobatirth.org ( ૨ ) જવાનુ, જૈન ધર્મની આરાધના માટે વ! આત્મભાગ આપ્યા છે. તા મેઘકુમારનુ દેષ્ટાંત વિચારી સ્થિરતા સમતા રાખશો અને તમારા આત્માની ઉન્નતિ કરશો. આવી ખટપટે ન હાત તા કદી ઉપાધિમાં દુ:ખ ગણાતજ નહીં. આણી તરફ વિહાર કરશેા હાલતે સર્વોને નભાવશો. આબરૂવાળાને દુઃખ છે, જે નાગા હાય તેને કઇ નથી. તમેા અખરૂવત છે. તેથી ગુરૂની માણા પ્રમાણે મહાવીર સ્વામીને કાઉસગ ગ્રડુંણુ કરશે. શાન્તિમાં રહેવુ ધર્મની સાધના કરશે, ॐ शान्तिः ३ X શ્રી. 34 Acharya Shri Kailassagarsuri Gyanmandir તા. ૨૫-૧૧, મુકામઃ-મુ’આઈ. લેખકઃ-બુદ્ધિસાગર. તંત્ર વિનયવંત વિચક્ષણ વિવેકી મુનિરાજ શ્રો અજીતસાગરજી તથા સૌભાગ્યસાગર ચૈાગ્ય અનુવદનાનુવદન વાંચશે.- વિશેષ તમારા પત્ર આવ્યેા તે પહેાંચ્યા છે. શાસ્ત્રીજીને કહ્યુ છે. પાસ માટે તમે સગવડ કરશેા વિશેષ ચાણા જવુ હાય તે મુખે દન કરવા જશે. તમારા આત્માને સ્થિરતા રહે તેમ કરશે. કાય હાય તે જરૂર લખશેા. હાલ સંસ્કૃત ભણવાને વખત છે. સિદ્ધાતેમાં પ્રવેશ કરવા સંસ્કૃત ભાષાનું અધ્યયન કરવુ જોઇએ. હજી તમારી ઉંમર છે. વ્યાખ્યાન અને ભણવુ પડાવને ચાય છે. વિદ્વાન્ વુ જોઇએ. વિદ્યાભ્યાસાથે અનેક પ્રકાર દુઃખ વેડવાં જોઇએ. મનુષ્યા વિદ્યાભ્યાસની પ્રતિજ્ઞાએ કરીને પાર પાડે છે. તમારા વિદ્યાભ્યાસમાં મારાથી અંતરાય યે હોય તો ક્ષમા ચાહું છું, સિદ્ધાન્તના પારગામી થવું ઇષે ગૌતમ થશે તે લાખે!અનુગ્યેને ઉત્તમ તત્વ પ્રધી શકશે અને ઉચ્ચ જીવન કરી શકશે. For Private And Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨૩ ) અમારા વચને દૂર છતાં તમને વિશેષતઃ આત્માની સાક્ષી આપશે. સરવતિનું શું કહેવું? પોતાની કાળજી જોઈએ. દુકાન તે ગમે તેટલું ભણે માંડી શકાય છે, પરતંત્રતામાં ખરી સ્વતંત્રતા પ્રાપ્ત થઈ શકે છે પણ એમાં પ્રથમ દુઃખ છે. પછીથી સુખ છે. ગમે તેવો નિશ્ચય કરો પણ આત્મભાવમાં રમણતા કરશે. રૂચે તે માનજો હારૂધર્મકાર્ય લખ્યા કરશે. શાસ્ત્રીને લેવા માટે એક મનુષ્ય મેકલવું. કેઈ ઠેકાણે ચોમાસાથી બંધાવું નહીં- અમદાવાદથી દોરા આવ્યા છે. મેતિને ધર્મલાભ હરખમુનિ સુરત બે દિવસમાં પહોંચશે. ૩૪ ફrfeત: રૂ તા. ૩૦-૧૦-૧૧ મુ. પેથાપુર. લે. બુદ્ધિસાગરાદિ. શ્રી વડાલી. તત્ર પ૦ અજીતસાગર ગણિ ચોગ્ય અનુવન્દના સુખ શાતા. વિ. મુનિ જીતસાગરજીના સ્વર્ગવાસ સંબંધી પત્ર આવે. વાંચી વૃત્તાંત જાણ્યું. કર્મની ગહન ગતિ છે. ભાવી ભાવ થયા કરે છે. જન્મેલાને નકદી મરવાનું છે. તેમાં શોકને સ્થાન નથી. કેઈનું કંઈ નથી. શરીરની અંતે એજ સ્થિતિ છે. તાતિસામવિત શેક કરવા જેવું વા હર્ષ કરવા જેવું કંઈ નથી. આત્મા અમર છે તે પિતાની આગળની સ્થિતિ અંગીકાર કરે છે. તેને આ આત્માના સંબંધથી જેટલી ગુણ વૃદ્ધિ થઈ હોય તદર્થે અમેદ છે. તેના આત્માને શાંતિ મળે. અન્યના શરીરની તેવી દશા જોઈને સ્વયં અપ્રમત્ત મુસાફર બનવું એજ શિક્ષણય કર્તવ્ય છે. સ્વાત્મ કર્તા. વ્ય કર્મો કરવા એજ સાધ્ય લક્ષ્યમાં રાખવું જોઈએ. અત્ર ત્રાદ્ધિસાગરનું શરીર કંઈક વિશેષ નરમ છે, હવે કંઈક ફેર થયો છે, અને સારું થઈ જશે એમ છે. બીજા સાધુઓને જવરાદિક પીડા છે. For Private And Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૨ ) તુ એવી. તત્રત્ય સર્વ સાધુઓને એ તદન સુગ રાત. ધ મે સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. * शक्तिः શ્રી. તા. ૬-૨-૧૨ મુ. સોયણ. લિ –બુદ્ધિસાગર જીજ્ઞાસુ ને મુનિ અછતસાર તથા સૌભાગર ચેવ્ય અનુવન્દના સુખશાતા, વિશેષ–લાંબી મજલેથી વિહાર કરે ગ્ય નથી, અગીઆરસે વા બારસે જ ઘડીઆએ પહેચવું થશે શરીર યાત્રા સંભ'નથી કરવી, તેમજ સંયમ યાત્રામાં ઉગ રાખવો. જપેરે વિહાર કરે નહીં, કારણ કે ચશ્મા વગેરેની ઉપાધિનું સેવન કરવાના સંગોમાં જીવ આવી પડે. ગામે ગામથી પત્ર લખ્યા ક. મેતિ સાથે હશે તેને ધર્મલાભ, બાકી ઉપગમાં પહેશે. લાંબા ગાઉને વિહાર કરવાથી શરીર નરમ થઈ જાય માટે હઠ કરવી નહીં. ભરૂચમાં મુનિરાજ શ્રી હંસવિજયજીના ભેગા ઉતરશે અને તેમની વૈરાગ્ય આદિ શુભ પરિણતિને લાભ લેશે, મેં તેમને પત્ર લખ્ય છે તેમાં લખ્યું છે કે ઉત્તમ સંગતને લાભ ચખાડશે. સૌભાગ્યસાગરને માથું દુખે તે માથે ઘી ઘસાવવુ તેથી રામબાણની પેઠે આરામ થશે. ગુણગ્રાહી થવું. પ્રતિદિન સંયમ માગને અપ કરશે. કડવી શિખામણ માબાપ આપે છે અને આ પશે, ને આગળ ઉપર તેને લાભ જણાશે. સાત આઠ દિવસ સુધી પત્ર લખે તે જઘડીઆના સરનામાથી લખવા. પત્ર જ ઘી, તીપચંદ શેઠને સરનામાથી કામ લાવે, For Private And Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૫) તા. ૧૫-૫-૧૨ પરમપૂજ્ય સદ્ગુરૂ મહારાજ શ્રી શ્રી શ્રી સુખસાગરજી મહારાજ સાહેબ એગ્ય. પાદરાથી લેખક સેવક બુદ્ધિસાગરની ૧૦૦૮ વાર વંદણ સ્વીકારશે. વિ. આપનું પાટણ તરફ જવાનું મેં સાંભળ્યું છે. આપને જેમ રૂચે તેમ આપ કરશો. આપ અવસરના જાણુ છે, વિ, અજીતસાગરને કહેશો કે રત્નસાગર ભાગી ગયે તે સંબંધી પત્ર આવ્યું તે પહોંચ્યો છે. એની જેવી દશા હતી તેવું થયું છે. પુત્રનાં લક્ષણ પારણામાંથી જણાય છે. જેનામાં ત્યાગ વૈરાગ્ય નહાય. તે ભાગી જાય એમાં કાંઈ આશ્ચર્ય નથી. સાગરમાંથી કચરો બહાર નીકળી ગયા વિના રહેતું નથી. સાગરની વેળા વધવાની હોય છે, ત્યારે કચરે બહાર નીકળવાને પ્રયત્ન કરે છે. અસલના મુનિઓનું શરણું લઈને જે પોતાના આત્માને તારવા પ્રયત્ન કરે છે તે જ ખરે સાધુ છે. ગુરૂકુળવાસમાં રહીને જેઓ કાયા વાણી અને મનને જિનાગમમાં સ્થિર કરે છે. તેવા મુનિઓ મેહને જીતે છે. મેજમઝા અને વાતચિતમાં દિવસ પુરે કરનારા ઓના વંશજોની ગોરજીઓના જેવી હડધત દશા થવાની જ્ઞાનદર્શન ચારિત્ર્યની આરાધનામાં જેઓ દિવસ ગાળે છે અને ગુરૂની આજ્ઞાથી મન કપટને બાંધે છે, તેઓનું ચિત્ત ચંચળ થતું નથી, હવે જાણુંવાનું તથા ભણવાનું બાકી રહ્યું નથી એમ જે જાણે છે તેને મેહ રાજા છેતરે છે. ઉત્તમ ચારિત્ર્ય વડે સાધુઓ પિતાના નામને દીપાવે છે, રિદ્ધિસાગર વગેરેને અનુવંદના કહેશે અને કહેશો કે તમારા પત્રે પહોંચ્યા છે. હાલ હું નિરૂપાધિ જીવન ગાળું છું તેથી પત્ર લખતાં ઢીલ થાય છે. For Private And Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ) તા. ૧૭–૯-૧૨ મુકામા–અમદાવાદ લેઃ–બુદ્ધિસાગર. શ્રી પાટણ તત્ર વૈરાગી ત્યાગી મુનિશ્રી અજીતસાગરજી સૌભાગ્યસાગરજી મહેન્દ્રસાગરજી વગેરે એગ્ય અનુવંદના સુખશાતા, વિશેષ સાંવત્સરિક પ્રતિક્રમણ ક્ષમાપના સંબંધી તમારે પત્ર આ તે વાંચી અમે પણ તમને ખમાવીએ છીએ. ગુરૂ અને શિષ્યને શિષ્યના સંબંધ જોઈ મારાથી ખરાબ બેલાયું દેય ઠપકે દેવામાં આવ્યો અશુભ ચિંતવ્યું હોય તો તમારા મનને કેઈ પણ રીતે મેં દુખવ્યું હોય, સૌભાગ્યસાગરનું મન દુઃખવ્યું હોય વા મહેન્દ્રસાગરનું મન દુ ખવ્યું હોય તો બે હાથ જોડી ક્ષમા માંગું છે અને આશા છે કે સર્વ પ્રકારે બુદ્ધિસાગરને ક્ષમા આપી સર્વ ખાતાં ચૂકવી નાંખી પવિત્ર માર્ગમાં આગળ વધશે. તમારા આત્માને જે કંઈ દુખ થયું હોય તેની માફી માગું છું.. વીતરાગના ક્ષમાપના માર્ગમાં બાહ્ય અને અન્તરથી ઉભું થઈ આજથી સ્થિર થાઉં છું. ધર્મકાર્ય લખશે, મોટા ગુરૂ મહારાજ તથા રિદ્ધિસાગરજી રંગસાગરજી વગેરેને વંદના અનુવંદના પૂર્વક ત્રિવધે ત્રિવધે ખમાવું છું. વિ. સર્વને કૃપાકાંક્ષી બુદ્ધિસાગર. તા. ૨૯-૯-૧૨ મુ અમદાવાદ લેડ-બુદ્ધિસાગર તત્ર વિનેય મુનિશ્રી અજીતસાગરજી તથા મુનિશ્રી મહેન્દ્રસાગરજી ગ્ય અgવંદના સુખશાતા. મહેન્દ્રસાગરનું શરીર વિશેષ નરમ છે એવું કોઈએ જણાવ્યું હતું. અત્ર વૃદ્ધિસાગરને ત્રણદિવસથી તાવ આવે છે. For Private And Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૭) સમતા ભાવે દુઃખ સહન કરવાં, કાયર થઈને પણ કર્મવિપાક ભોગવ્યા વિના છૂટકે નથી, ત્યારે હૈયે ધારણ કરીને સમભાવે દુખ સહન કરવાં એમાં ઘણી ઉત્તમતા અને નિર્જરા છે. કર્મના વિપાકે ભગવ્યા વિના કોઈને છટકો થતો નથી. માંદા સાધુની વૈયાવચ્ચ કરવાથી મહાફલ પ્રાપ્ત થાય છે. માંદા સાધુને સમતા ભાવ રહે એ બોધ આપવાથી મહા ફલ પ્રાપ્ત થાય છે. જ્ઞાનીને માંદગી પણ વૈરાગ્ય આપનારી થાય છે. રોગના વખતમાં રોગની સારી રીતે સારવાર કરવી જોઈએ. ખરી ભક્તિ ખરે પ્રેમ ખરે પરમાર્થ એ બધું માંદગીના વખતમાં માલુમ પડે છે. માંદા સાધુની પાસે બેસીને તેના મનમાં શુંભાઅધ્યવસાય પ્રગટે એમ કરવું. શાસ્ત્રોમાં વૈયાવચ્ચને અપ્રતિપાતી ગુણે કહ્યો છે. માંદા સાધુને કર્મવિપાકનું સ્વરૂપ સમજાવી આશ્વાસન આપવું એજ ખરી ધર્મસેવા છે. પોતાની પાસે રહેલા સાધુઓની સારી સંભાળ લેવી. પોતાના સાધુએ સિવાય અન્ય ગચ્છના સાધુઓની પણ માંદગીના વખતમાં ખરા અંતઃકરણથી ભક્તિ કરવી. ભક્તિ એ ખરેખર દેવની પેઠે ભવિષ્યમાં ફળ આપે છે. સાધુઓને માંદગીના વખતમાં સહાય આપવાથી તેમની સાથે શુદ્ધ પ્રેમની વૃદ્ધિ થાય છે. અને તેઓના સદવિચારોમાં વૃદ્ધિ થતી જાય છે. માંદા સાધુ તરફથી જે કંઈ સહન કરવું પડે તે સહન કરીને પણ આત્મભેગ અપીને તેમની વૈયાવચ્ચ કરવા પરિપૂર્ણ લક્ષ રાખવું. હાલ કલ્પસૂત્રના ગેલ્વડનની ક્રિયાને આરંભ કરશો. તે જાણ્યું. દ્રવ્ય અને ભાવથી યેગે વહનની ક્રિયામાં દુખે સહન કરીને પ્રવૃત્તિ કરવી. મનમાં ઉત્સાહ રાખ. દદુ મદારું એ ન્યાયને આચરણમાં મૂકીને આત્મસાધનામાં સાધ્યદષ્ટિએ આગળ વધશે. આત્માના ગુણે પ્રતિદિત વૃદ્ધિ પામે એવું લક્ષ રાખવું. ઉત્સાહ, પૈય, ઉદ્યોગ અને વૈરાગથી આગળ વધી શકાય છે. મહેન્દ્રસાગરને ધર્મલાભ. ધર્મ સાધન કરશે, હીરસાગરને મારા ઉપર પત્ર હતો. થેવું છે For Private And Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨૮) તા. ૨૦-૧૦-૧૩ મુ અમદાવાદ. લિ૦ બુદ્ધિસાગર વગેરે ઠાણાં–છ શ્રી રાધનપુર તત્ર મુનિશ્રી અજીતસાગરજી તથા મુનિશ્રી છતસાગરજી તથા મુનિશ્રી મહેન્દ્રસાગરજી તથા મુનિશ્રી કીર્તિસાગરજી એગ્ય અનુવન્દના સુખશાતા. વિક–હાલમાં પત્ર નથી, ત્યાં ઉપયોગથી વર્તવું. હાલમાં જૈનશાસન પત્રમાં સાધુઓની ચર્ચાઓ આવે છે તેથી જેના કામમાં અશાન્તિ ફેલાય છે. તેવી બાબતોની ખટપટથી સદા દૂર રહેવું. પરભાવમાં પડવું નહીં. પિતાના આત્માનું હિત કરવું. દરરોજ પન્યાસ નીતિવિજયજીને વાંદવા જવું. દરેક બાબતમાં પ્રસંગે ગમ ખાવી. આત્માના કલ્યાણુમાં વિશેષ ઉપયોગ દે. ઉચિત વ્યવહારથી સર્વનો સાથે ઉચિત વર્તીને માસું ઉતરતાં અમારી તરફ આવવું. પઠન પાઠન તરફ વિશેષ લક્ષ દેશે. હું કોઈના પત્રથી વા કેઈના કહેવાથી કંઈ લખતે નથી પણ ઉપદેશ રૂપે મારા ધર્મ પ્રમાણે ફરજ તરીકે લખું છું. સર્વ સાધુઓને ભણાવવા સંબંધી ઉપગ રાખશે. આ કાલમાં આત્મસાધન કરવું તે ઘણું દુષ્કર છે. રાધાવેધ સાધવાની પેઠે ચારિત્ર સાધનમાં ઉપયોગ દે. જ્ઞાતિઃ રૂ પન્યાસજી નીતિવિજયજી મહારાજને અમારી વંદના કહેશે અને કહેશે કે તમારી બાબતે થતી ચર્ચાથી હું દિલગીર છું. તત્સંબંધી કંઈ સૂચના આપવા જેવી હોય તે આપશે. બનતું કરીશું એમ કહેશે. » રાતિઃ રૂ For Private And Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તા ૩૧-૧૦-૧૨. સુ॰ અમદાવાદ. લિ॰ બુદ્ધિસાગર. શ્રી પાટણ તંત્ર વિનેય-વિવેકી વિચક્ષણ ગભીર ક્ષમાશીલ મુનિશ્રી અજીતસાગરજી યાગ્ય તથા મહેન્દ્રસાગરજી યેાગ્ય. અનુવન્તના સુખશાતા. વિશેષ:-મહેન્દ્રસાગરની પ્રકૃતિ સારી થતી જાય છે તેથી આનંદ પામુ` છું. તેની ખરાબર દવા કરાવવી. વિ. સમેતશિખર યાત્રાથ વિહાર વિચાર સમાચાર વાકચા વાંચ્યાં, કયા કયા સંચાગા વિચાર આદિથી તેવા પરિણામ થાય છે તેના હૃદયગત સ્પષ્ટ વિચારાના ખુલાસા ચેગ્ય જાણીને કરવામાં આવે તે સારૂ ઉત્તરાધ્યયનસૂત્ર ચેાગ્ય લાગે તેા રાખશેા. પશ્ચાત્ જેવી મરજી. કુમારપાલ ચરિત્ર સંધી ભાવીભાવ. મનુષ્યમાત્રને મનેાવૃત્તિથી કલ્પનાઓ પ્રસ...ગાનુસાર ઉઠે છે. દુઃખાને સહવાં જોઇએ. પેાતાના આત્માને આત્મભાવે શાન્તિ આપી શકાય. પ્રારબ્ધ અનેક આકારે જ્યાં ત્યાં આગળ આવીને ઉન્નું રહી સુખ દુઃખ ઉપજાવે છે. શાન્તિનુ સ્થળ આત્મા છે. પરભાવમાં દુઃખ છે, મનના વાયરે ચઢેલા આત્મા પેાતાના સુખની આશાઓને પર સંબધે જુએ છે. અનેક વિપત્તિયે પણ અનુભવ આપે છે. દુઃખના વખતમાં જાગ્રત દશા રહે છે. જ્ઞાનીની વાર્તામાં સુખ છે. સમતાભાવમાં રહેવુ વા તેવા પ્રયત્ના આર’ભવા જ્યાં ઉપાધિ થાય ત્યાંથી દૂર રહેવું પણ ઉપયાગ એટલા નાખવા કે આત્માની ઉચ્ચદશાની શિક્ષામાં ઉપાધિ ન ભાસે. જ્ઞાનની વૃદ્ધિ કરશેા. શ્રુતજ્ઞાનને આધાર મહાન છે. ધર્મકાર્યાં લખશે. ૩૪ શાન્તિઃ રૂ For Private And Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦ ) તા૧૧-૭-૧૫. સંવત. ૧૯૭૧ જેઠ વદી ૧૪. મુ પેથાપુર લે. બુદ્ધિસાગર. શ્રી સાનન્દ તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી આદિ એગ્ય ધર્મલાભઃ લખેલે પત્ર પહેરે છે, વિચારી સાર જાણે છે; લખું શું ઉત્તરે ઝાણું, ક્ષમાથી ચોન્નતિ કરશે. ૧ કથે સૌ સ્વાત્મ દષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તે રૂચે તે લેઈ ત્યજી બીજું, ક્ષમાથી નતિ કરશે. ૨ મહાવીરે પ્રરૂપે જે, ખરે તે ધર્મ માનીને વિપાકે કર્મના બેધી, ક્ષમાથી નતિ કરશે. ૩ જગત સહ કર્મના તાબે, નચાવે કમ જીને, વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી નતિ કરશે. ૪ મહાવીરે સહ્યાં દુઃખે, બચે ના કર્મથી કેઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી નતિ કરશે. જગત્માં કર્મ છે વૈરી, નિમિત્તજ જીવ છે તેમાં; શુભાશુભ કર્મ ફલ જાણી, ક્ષમાથી નતિ કરશે, ૬ કર્યા કર્મો જ ભેગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેના, ક્ષમાથી નતિ કરશે ૭ વડાના સત્ય દાતે, વડા બનવા સહ દુઃખ; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી નતિ કરશે. ૮ વડા થાતાં વડાં દુખ, સહન કરવો પડે સૌને વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી નતિ કરશે ૯ થશે સ્વાનુભવે એના, થશે પ્રગતિ ખરી એથી; બુદ્ધયબ્ધિ સાધુના પળે, ક્ષમાથી નતિ કરશે. ૧૦ ॐ शान्ति ३ For Private And Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૧ ) તા. ૧૬–૩–૧૫ મુકામ પેથાપુર. લિ-બુદ્ધિસાગર તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી વગેરે ચે.ગ્ય અનુવન્દના સુખશાતા. ' લખેલ પત્રથી હકીકત જાણી. વિશેષ જે માટે તમે લખ્યું તે માટે તમે જે કંઈ ઉપગ કરવા હોય તે કરશે. સમય વિચિત્ર છે. રૂઢી પ્રમાણે પ્રવવું એ સર્વથા યોગ્ય છે કે અગ્ય અને તેથી શે લાભ દેખવામાં આવે છે, તેને હદયમાં વિચાર કરવો જોઈએ. નકામાં ખર્ચ કરાવવાથી સપરનું મહત્વ નથી. જમાન સ્થિતિ ભાવ વગે. રેને વિચાર ન કરવામાં આવે અને રૂઢિ પ્રમાણે કાને કાન કરવામાં આવશે તો તે સદા નભશે નહીં. શ્રાવકોનું કાર્ય શ્રાવકોને માથે છે. તે ગમે તેમ કરે તેમાં આપણે લાંબુ પેસવાની જરૂર નથી. પોતાના આત્માના ઉપગમાં રહેવું. રાજા રણએએ હવે ખર્ચ ઘટાડવા માંડયાં છે. તે જૈન સાધુઓ શ્રાવકના માથેથી ખર્ચનો બોજો ન્યૂન કરી તેમની ઉન્નતિ નહિ કરે અને બાહ્ય ધામધૂમમાં મહત્તાથી સ્વમહત્તા સંઘ મહત્તા માની લેશે તો તેથી ઉન્નતિના સ્થાને અવનતિનું બીજ રોપાશે. જેના જેવા ભાવ તેમાં પણ જેમ ખર્ચો ન્યૂન થાય અને જેમાં ખર્ચવાનું છે તે બનાવવામાં આવશે તોજ જૈન ધર્મની ઉંનતિ થશે. સત્યદષ્ટિ અને આત્મહિત શાસન હિતથી વિચાર કરી વિવેક પ્રમાણે પ્રવર્તાવું. પરમાં પડવું નહિ. સાધ્ય દૃષ્ટિને ધ્યાનમાં રાખીને ઉપગપૂર્વક પ્રવર્તવાની જરૂર છે. ધર્મ સાધન કરશે. ૩૪ સાનિતઃ રૂ તા. ૨૩-૬-૧૫ મુકામ પેથાપુર, લેખક-બુદ્ધિસાગર. તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી ગ્ય અનુવન્દના સુખશાતા. વિશેષ પત્રથી સમાચાર જાણ્યા. શુભાશુભ કર્મને સમભાવે For Private And Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૨ ) વેદવાથી સાધુને સંવરભાવ વધે છે. કર્મના ઉદય વિના કેઈનું કેઈ બગાડવા સમર્થ નથી. કર્મ સમાન અન્ય કેઈ આત્માનું અશુભ કરનાર નથી. એવી શ્રદ્ધા ધારણ કર્યા વિના અન્ય જીની સાથે મૈત્રીભાવ બંધુભાવ રહેતો નથી. આત્માની સમાધિદશાને પ્રાપ્ત કરવાથી સાધુની ઉત્તમતા વધે છે, ગુજ્ઞા પરતંત્રતા સેવ્યા વિના અને અનેક દુઃખો સહ્યા વિના આત્મપ્રગતિ થઈ શકતી નથી. લઘુતા સમાનતા વિનય એ પોતાના મિત્રો છે તેનું ક્ષણ માત્ર પાસું મૂકવું જોઈએ નહીં. જ્ઞાનગર્ભિત વૈરાગ્ય વડે આત્માના સ્વભાવમાં રમતા કરવી એજ સાર છે, સ્વાર્થમય સંસારમાં પરમાર્થ કૃત્યે સાર છે. અન્ય મનુષ્યનું શ્રેય કરતાં તેઓ તરફથી ઉપાધિ થાય તો તે ઉપાધિને અમૃત તુલ્ય માની સત્પરૂ પશ્ચાત્ પડતા નથી અને કોઈનું બુરૂ કરવા વિચાર કરતા નથી પરતુ ઉલટું અન્ય જીનું વિશેષતઃ શ્રેયઃ કરવા મથે છે એવી દશામાં સદા પ્રવૃતિ થાઓ ફુલ્યવં. ૩૪ શાનિતઃ રૂ તા. ૩૦-૧૨-૧૫. મુકામ-માણસા. લિ. બુદ્ધિસાગર. વિજાપુર તત્ર મુનિશ્રી અછતસાગરજી વગેરે યોગ્ય અનુવંદના સુખશાતા. વિશેષ–તમારે પત્ર વાંચી સમાચાર જાણ્યા. વિશેષ. શારા અમથાલાલ રવચંદની સાથે આનન્દઘનબહોતેરી મોકલાવી છે. ચૌદશે પાક્ષિક પ્રતિક્રમણ કર્યા પશ્ચાત્ પ્રાય: એકવાર પ્રહર વ્યતીત થવાથી સ્વાધ્યાયને કાલ પૂર્ણ થાય છે તેથી પશ્ચાતું સ્વાધ્યાય કરશુ નિષેધ પરંપરાથી ચાલ્યો આવે છે. એમ અનુભવાય છે અને તેમજ પરંપરા પ્રવર્તે છે. તેથી તેને નિષેધ કરે પણ ઉપયોગી અવધા નથી. વિશેષ પાદુકા માટે નામ કરાવવા માટે લખ્યું છે તેના ઉત્તરમાં જાણવાનું કે For Private And Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૩) श्री महावीर पट्ट परंपरागत श्वेतांबर तपागच्छ सागर संघारक शिरोमणि श्रीमद् रषिसागरजी पादुका प्रतिष्ठापिता विजापुरे शं. १९७० अमुक मासादि श्री महावीर प्रभु पट्ट परंपरागत श्वेतांवर तयागच्छीय सागर संघाटक श्री रविसागरजी शीष्य श्री सुखसागरजी पादुका प्रतिष्ठापिताः गाम सं. इत्यादि આ પ્રમાણે લખાવશે. શ્રી માણસા માટે શ્રી સુખસાગરજી મહારાજના નામની પાદુકા અને તેમનું નામાદિ કોતરાવી મોકલાવી. આપશે કે જેથી અત્રે પાદુકા બેસાડવામાં આવે. ત્યાં સમાજની સ્થાપના કરાવી. તે સારું થયું છે, તે સદા ટકી રહે એવી વ્યવસ્થા કરવી. કાયદાઓ ઉપયેગી કરવા. ભણવામાં લક્ષ રાખશો. પિસ્તાલીસ આગમ પંચાંગી સહિત પરિપૂર્ણ અવાગાહવાં. પ્રકરણે ગ્રન્થને સર્વ અભ્યાસ કરી લેવો. સર્વ દર્શનીય સર્વ શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન તથા વિચારોને અનુભવ કરાવે અત્યંત આવશ્યક છે. એક રાજ્યના અંગે જે જે અંગેની જરૂર છે, તે તે સર્વ એક ગચ્છના અંગે જરૂર છે. માટે આગમવિરો તર્કવાદિયે શાબ્દિકે વ્યાખ્યાનકારે અને સાધુઓ થાય તેવી વ્યવસ્થા અને તેના ઉપાયે હાથમાં ધરવાની જરૂર છે. અન્ય સંઘાડાઓની સ્પર્ધામાં આપણે સમુદાય સર્વ રીતે આગળ વધે એવી દષ્ટિથી કાર્ય કરવાની સમયને અનુસરીને જરૂર છે. ચિત્તમાં ઉત્સાહ ભરીને ધર્મ પ્રગનિમાં આગળ વધવું જોઈએ. જે સાધુઓ દુખ વેઠી યથાયોગ્ય પ્રયત્ન કરે છે. તે સર્વથી આગળ વધે છે અને તેઓ પિતાનું તથા જગતનું ભલું કરે છે. કદિ હીંમત હારવી નહીં, આપણું ગુરૂઓ. ની પાછળ આપણે છીએ અને તેને પ્રકાશ વિશ્વમાં પડ જોઈએ. દુઃખની ૫ છળ સુખ છે. સતત ઉત્સાહ અભ્યાસ અને આત્મબળથી ઈ છીત વિજયલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. % વારિત રૂ For Private And Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૩૪ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તા॰ ૧૪-૧-૧૬. મુ॰ માણસા, લેઃ-બુદ્ધિસાગર, તંત્ર મુમુક્ષુ મુનિશ્રી પ૦ અજીત સાગરજી ગણિ, મહેન્દ્ર સાગરજી ચેાગ્ય અનુવન્તના સુખશાતા. કેસરીમજીદનના અભિગઢ લખ્યા તે જાણ્યે. મારે દશ વર્ષોંથી અભિગ્રહ છે. તમે સાણંદમાં અભિગ્રહુ જણાવ્યે નહેાતે. મેસાણામાં વડીદીક્ષા માટે મેસાણા સĆઘ્ર સાથે વર્ઝનથી મધાયા. તે પણ એક સત્ય અભિગ્રહ છે. તેનું શું કરશેા ? પ્રતિજ્ઞા વચનપાલન વિના દેવદર્શન કરીને વિશેષ શુ' પ્રાપ્ત કરી શકાય તેમ છે ? લાભ અને હાનિના પ્રથમતઃ વિચાર કરીને પ્રવૃત્ત થવુ જોઇએ, મેસાણાવાળા કઇ રીતે સ્વકાર્યને નભાવી લે એવી વ્યવસ્થા તેઓ સાથે કરીને તેનું મન સંતુષ્ટ કરી અપવાદ માગે અન્યકાયક ખાસ આવશ્યક હાય તે અનેક અપેક્ષા ધ્યાનમાં લેઇ આજ્ઞા આપ્યા બાદ કરી શકાય. પશ્ચાત્ વિશેષ તેા દ્વિતિય પત્રથી જણાવવામાં આવશે. કમલવિજયસૂરિ અત્ર ત્રણ ચાર દિવસમાં આવનાર છે. વિશેષ તે આવ્યા ખાદ્ય ધર્મવિજયસૂરિ અહમદનગર થઇ પ્રાંતિજ થાડા દિવસમાં જશે. પાલીતાણુાની શ્રી યશૅાવિજય પાઠશાળા કું વરજી દેવસિહુને સાંપી ચારિત્રવિજયજીએ વિહાર કર્યાં. તકરારનું મુળ કચ્છી અને ગુજરાતી વચ્ચે થયું. પેષ સુદી ૧૫ મે સુબાઈ કૃપાચંદજીને સૂરિપદ ખરતર ગચ્છને સઘ આપશે. અન્ય પ્રસંગે સમાચાર જણાવતા રહેવુ'. ગુરૂગીતા, ક્રમ ચૈત્ર, પદ્યસગડ છપાય છે. મહાસ‘ઘપ્રગતિ ગ્રંથ ચેડા વખતમાં છપાશે. * શાન્તિઃ રૂ For Private And Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra શ્રી ઉંઝા. www.kobatirth.org ( ૩૫ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪. ૧૮-૧-૧૬. મુ. માણસા લેખકઃ-મુનિ બુદ્ધિસાગર. સમયસૂચષ્ઠાદિ ગુણાલંકૃત મુમુક્ષુ ૫૦ અજીતસાગર ગણિ તથા મહેન્દ્રસાગરજી ચેગ્ય અનુવન્તના સુખશાતા. વિશેષ કવર પહાંચ્યું. વાંચી સમાચાર જાણ્યા. રૂમમાં સ્પષ્ટ ખુલાસા થઈ શકે તેમ છે. ત્યાં હરગેાવિદદાસ વગેરે આવ્યા હશે. જીતસાગરજીના પત્રથી જાણ્યુ છે. સંઘાડાની લાગણી હાય તા નમ્રતાથી લઘુતાથી સ`માં પ્રભુતા દેખી કાય કરવુ. પદવીઓએ દરેક સĆઘાડામાં ફુટ કરાવી છે. મારે આશય કઇ પત્રથી જાણી શકાય તેમ નથી, માટે કઇ મામતનુ' અનુમાન ન બાંધતાં સ્વ સંઘાડાની સુવ્યવસ્થા મેળ જે રીતે રહે તેવી સમયસૂચકતા વાપ રવામાં મહત્તા છે. આનન્દઘનજીની પદવી વિના જેટલી મેટાઇ છે તેટલી હાલ અન્યની દેખાતી નથી. ગુર્વાજ્ઞાપાલનમાં અને સ્વકર્ત વ્યમાં સર્વ પદ્મની મહત્તા આવી જાય છે. તમે આ સ્થિતિ પૂર્વથી જાણેા છે. એટલે આત્માને આત્મારૂપે માની સમભાવે આપણી ગાડી બરાબર ચાલે અને અન્યાની હરીફાઈમાં વ્યવહારથી આત્મકલ્યાણુમાં ઉપયાગ રાખી રૂબરૂમાં આપેલા ખુલાસાથી સંતાષ પામશે અને તે પૂર્વે યુક્તિથી વર્તી શકશે. દીક્ષા સાધુપદ વગેરેમાં આત્મકલ્યાણના મુળ મુદ્દો વિચારવાના છે. પત્રોત્તર જણાવતા રહેવા. For Private And Personal Use Only ॐ शांतिः Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra ता. २७-११-१६ ८८ www.kobatirth.org ( ५ ) शं० Acharya Shri Kailassagarsuri Gyanmandir १९७३. का० व० अमात मु० विजापुर ली. बुद्धिसागर श्री प्रांतिज मध्ये वैराग्यआदि गुणालंकृत पन्यास अजित सागरजी गणी वगेरे योग्य अनुवंदना सुखशाता, तथा प्रांतिजना जैन श्वे. संघसमस्त योग्य धर्मलाभ वि० पन्यास अजितसागरजी गणोनो पत्र तथा प्रांतिजना संघ शेठीआनो पत्र आव्यो वांची समाचार जाण्या छे. अमारुं शरीर जरा नरम छे अने तेथी करी रात्रि घणा साधुओनी साथे रहेवानुं थाय तेम स्थान पण विशाळ न होय ता तेथी ऊंघ आबी शके नहीं अने शरीर बगडवानुं थाय. आ बात महेन्द्रसागरजीने मुखे कही छे पण प्रत्युत्तर नथी. व्यवस्था शी करो छे ते पण जणान्युं नथी. एकज उपाश्रयमां साधुनुं रहेवानुं थोय अने उजमा सबंधी पण कार्य थाय ते बात मने रुचतो नथी. मुंबाई, सादरा अने पारीस्थी श्रावकोना पत्र आवेल छे, पेपर वाळाना पत्र पण आवेला छे अने ते तमामनो सार ए छे के साधुओ उजपणा माळो जमणवार विगेरे बाह्य मनाती शासन ऊन्नतिमां पैसानुं पाणी - धूमाडो करावे छे. अन्य प्रजाओ स्वउन्नतिमां प्रवृत्तिमय थई रहो छे. जमानो केषो छे. ने जाणवा छतां सांभळबाछतां आवुं वर्तन थाय छे. त्यारे टीका करनारा करतां दोषपात्र साधुओं गणवा जोइए" आ उपरथी जवाब आपशो के तमारा त्यां पुस्तक प्रसिध्धीमां अध्यात्मज्ञानप्रसारक मंडळ, जैनबोर्डिग, ज्ञानप्रसारक विषयमां तेम स्थानिक पाठशाळा के मंडळमां विगेरे जैन शासननी दरेक उन्नतिना मार्गों पैकी कया मार्गोमां द्रव्यनो शो व्यय करवा निश्चय कर्यो छे. अहीं श्रेष्टी मगनलाले उजमणु कर्यु. अमारी इच्छा न होती तोपण अन्य श्रावकोनी आवी प्रवृत्तिमां जमानाने जरुर छे ते मार्गों पैकी बोर्डिंगमां ३००० रु० अने जैन स्कोलरशीप तरीके १००० ६० नी रकम सखावत तरीके जाहेर करी छे. तेषु तमारा त्यां कर्यु छे ? ते लखशो. साधुओ जो For Private And Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૭ ) समजशे नहि तो जैनशासननी खरा मार्गोथी ऊन्नति थवो जीईए ते केवी रोते थशे ? माटे आ संबंधमां कइ पण निर्णय कर्या होय अगर निर्णय करो तो जणावशो. महुडी, लोदरा, वरसोडा बिहार थशे. चोक्कल निर्णय नथी. अत्रेना संघनो आग्रह छे. बने ते खरं. धर्मसाधना करशो. ૩૪ શાન્તિઃ રૂ તા૦ ૨૪-૭-૧૭ મુ॰ પેથાપુર For Private And Personal Use Only લેઃ-બુદ્ધિસાગર શ્રી વડાલી મધ્યે વૈ૦ ૫૦ અજીતસાગર ગણીતથા મુનિ. મહેન્દ્ર સાગરજી તથા મુનિ ઉદયસાગરજી તથા મુ॰ હેમેન્દ્રસાગરજી ચૈાન્ય અનુવન્તના સુખશાતા. વિ॰ તમારા પત્ર આવ્યે, વાંચી સમાચાર જાણ્યા. ભકિતસાગરજીને ગાળાની સાથે હાર્ટીઝીઝ થયેા. તેથી એક કલાકમાં શરીર છેડયું. પહેલાથી માંદા, હતા. પણ દવા ચાલતી હતી. કઈ ભય જેવું જણાતું નહતું તેથી પત્ર લખ્યા નહોતા. હાર્ટ ડીઝીઝથી હૃદય બંધ થઈ ગયું. ઉદયકાલ ખળાત્ છે. જે થવાનુ હાય તે થયા કરે છે. કાનુ શરીર અમર રહેવાનું છે. કે જેની ચિંતા કરાય. મહેન્દ્રસાગરજીને પગે ઉદ્ઘ પાણી લાગ્યું તેથી પગ મળ્યે તેની દવા કરાવશેા. સમતા પરિણામ રાખશેા, આગળ પાછળ સર્વને શુભાશુભ કમ ઉદયમાં આવે છે. તે સમભાવે લેાગળ્યાથી શાંતિ છે. હાયવરાળ કરવાથી શું થાય. ત્યાં તિલકની બ્રહ્મદેશ જેવી દશા તમને તમારા માટે લાગતી હોય તેમાં એવા *'ઇ ઉપસર્ગ પરિષદ્ધ હોય તેા જશુાવશેા. મન જેવી દશા વિચારે છે તેવી દશા ગમે તે સ્થિતિમાં દેખાય છે. મન સ્વર્ગ અને નરક છે. વડાલીના સ`ઘની ભકિતમાં ખામી નથી એમ Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૮ ) જણાય છે એકાંતમાં ભણવા ગUવાનું સારું થાય વિદ્યાભ્યાસ સારી રીતે થાય. ખાવાનું તે ગમે ત્યાં મળ્યા કરે છે. છતાં તિલકની માંડલે જેવી દશા લખવાનું શું કારણે થયું છે તે લખી જણાવવું. મનથી શુભાશુમ કપે પાર આવે તેમ નથી. જે ઉં. ૩૪ રૂાનિતઃ રૂ ટપાલ તુ નકલતી હોવાથી ઉતાવળથી પત્ર લખ્યો છે. લાલ પારેખ પર આવેલે પત્ર તેમણે વંચાવ્યું છે. ૩ૐ શાનિતઃ રૂ તા. ૨૮-૭-૧૭. વિ. તમારો પત્ર આવ્યો. વાંચી ખાનગી સમાચાર જાણ્યા, કોઈના પર કઈ ખોટું લગાડે એ આત્માને સ્વભાવ નથી કર્મના રવભાવ પ્રમાણે શાતા અશાતા ભેગવામાં અન્ય જીવ નિમિત્ત માત્ર છે. પોતપોતાનાં કરેલાં કર્મો સર્વ જી ભોગવે છે. તેમાં અન્ય તે નિમિત્તભૂત છે. સમભાવે કર્મ ભેગવવામાં ફર્જ અદા કરવી તેમાં અન્ય ગમે તેવી દષ્ટિથી દેખે તેમાં પિતાને શું ? ગુરૂ પિતાની કરજ બજાવે છે. ફક્ત અધિકાર પામીને તેમાં વિપરીતતા ભાસતાં પશ્ચાત્ મધ્યસ્થ તટસ્થ વૃત્તિથી વર્તવું એજ શ્રેયસ્કર અવાધાય છે. તો પશ્ચાતુ શિષ્ય વર્તનથી શુભાશુભ મંતવ્યમાં નિલિંપતા વિના અન્ય ઉપગ ક્યાંથી હોઈ શકે. ગુરૂપ્રવૃત્તિવૃત્તિ અને શિષ્યવૃત્તિ પરસ્પર એક બીજાને શુભ ભાવમયી દર્શાય તાવતું સારણું વારણ ચોયણાદિ ફરજ કર્તવ્યતા છે. પશ્ચાત્ અન્યથારીત્યા મધ્યસ્થાપચગે વર્તીને યથાયોગ્ય પ્રવૃત્તિ નિવૃતિ કર્તવ્યતા કરાય છે, ત્યાં અન્ય શું ચિંતવન ? અજ્ઞાન દશામાં રાગાદિ સલેપતા પ્રવૃત્તિથી બંધન છે. પશ્ચાત સર્વત્યાગ નિવૃત્તિ દૃષ્ટિએ તો લખ્યા પ્રમાણે કપાયલાની દષ્ટિની શુન્યથાએ સમતાજ બાકી રહે છે. સર્વના કર્મ પ્રમાણે સર્વ જી સુખ દુખ ભોગવે છે તેમાં અન્યને ખોટું For Private And Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૮) લગાડવું યોગ્ય નથી અને સમજુ બરાબર સમજે છે. રાગદ્વેષ ભાવે કરેલા સંબંધોમાં શાંતિ સુખ નથી. વિતરાગ ભાવે સર્વ સંગત્યાગ પરિણતિ થતાં બાહ્ય સંગે છતાં આત્માને શાંતિ સુખ છે. જ્યાં સુધી જીવ પોતાનું રૂપ વિચારતો નથી જાને બાહ્ય મનને આગળ કરીને શુભાશુ. કરે છે ત્યાં સુધી તેને પર રાગદ્વેષની પરિણતિ થાય છે. ક્ષણે રછ ક્ષણે તુષ્ટ જેવી મનની દશાનો ત્યાગ કર્યા વિના આપાની યુદ્ધતા કરી શકાતી નથી. મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેદી છે. તેવી દશામાં સ્વતંત્રતા વા સત્વ શાંતિ હતી નથી. કેઈનું કંઈ નથી.બાહ્ય સગો વિચળ થયા વિના રહેવા ને નથી. વૈરાગ્ય ત્યાગ ભાવનામાં તમયતા ય છે ત્યારે મન પરથી કેટલાં રાગદ્વેષનાં આવરણો ટળી જાય છે, અને તેથી સત્ય સુજે છે. આત્માની સવળી દષ્ટિ થતાં જ્યાં ત્યાંથી સવળું પરિણમે છે. જ્યાં સુધી આત્માની શુદ્ધ દષ્ટિથી આત્મા પે તે પોતાનું હિત વિચારતા નથી અને વિવેક દષ્ટિથી પિતાની દશા પિતે અવકી શકતા નથી ત્યાં સુધી ષકારકની વિભાવ પરિણતિ એ સ્વભાવ પરિણતિને કેવી રીતે સાધી શકે. અન્તથી આત્મા રાત્ય જણાવે છે. છતાં મન શયતાન પાછો ઉપયોગ ફેરવી નાખે છે, એ પ્રમાણે સર્વ જીવોની દશા છે. મહાપુરૂષની કૃપા વિના વાત્માનો ઉપયોગ દશા રહેતી નથી. પરભાવ પરિણતિ પર અરૂચિ આવ્યા વિના સ્વભાવ પરિણતિ તરફ વળાતું નથી, અંતરમાં ખાસ લાગણી થયા વિના અન્યના ગમે તેવા ઉપદેશોની અસર થતી નથી. પુરૂની સંગતિ વૈરાગ્ય આત્મરૂચિ, નિર્મોહભાવ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે ત્યારે ચારિત્ર્યસુખને અનુભવ આવે છે. પુરૂષાર્થ, ધર્મ ચિની તિવ્રતા જોઈએ. For Private And Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) શ્રી. તા. ૬-૬-૧૦ મુ. આજેલ. લેખક –બુદ્ધિસાગર. શ્રી મહેસાણા તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત પન્યાસ અછતસાગર ગણિ મહેન્દ્રસાગરજી ભાનુસાગરજી હેમેન્દ્રસાગરજી ગ્ય અનુવદના સુખશાતા. તમારા પત્રથી સર્વ સમાચાર જાણ્યા છે તથા ગઈ કાલે જેઠ વદિ ત્રીજે સંઘના આગેવાનેને વિજ્ઞપ્તિ પત્ર આવ્યો. મહેસાણામાં તમે જે કરશે ઉપદેશશે તેથી વિશેષ હું કરી શકનાર નથી. શરીરયાત્રા અમે પગ જ્યાં રહે તેવું ઈચ્છાય પરતુ પ્રારબ્ધકર્માધીન ક્ષેત્ર સ્પર્શના થાય છે, તેથી વિકલ્પ સંકલ્પ ન કરતાં જ્યાં ચોમાસું થવાનું હશે ત્યાં જવાશે. કોઈ ઠેકાણાને નિશ્ચય કર્યો નથી. ધાર્યું થતું નથી અને પ્રારબ્ધકર્માનુસાર થવામાં સાક્ષીભૂત જેમ બનાય તેમ બનવું. મારા શરીરની તમે સ્થિતિ જાણે છે. મારા લાયક જૈનજગતું કેટલું છે અને જેન જગને લાયક વર્તમાન દશાએ હું કેટલું છું તે તમારા જેવા પરિચયજ્ઞાનથી જાણે છે. સર્વ વિશ્વના પૌગલિક અહ મમત્વના અધ્યાસથી પર એવા શુદ્ધાત્મસ્વરૂપની ઉપગરમણતાના ક્ષેત્રમાં સર્વ જીવન જાઓ એમ વિશેષ ઉપગે પ્રેમ ધારું છું. અનંતાં ચોમાસાં વહી ગયાં. આત્માનું ચોમાસું ઇચ્છું છું. હવે તે મારા શરીરાદિકની સ્થિતિથી નિરૂપાધિ બ્રહ્મજીવન ઉપગને આધાર છે. તમારા જેવાઓ વિશ્વકલ્યાણ કરે. દુનિયા અને મારા સંબંધમાં હવે નિરસતા દેખાય છે. જાગ્રત આત્મા વિના સંગતિમાં રસ આવતે નથી. દેશકાલ વેષાચાર મતથી ભિન્ન પરમાનંદમય આત્મામાં રસ પડે છે. દુનીગાને રીઝાવવા કરતાં આત્માની એક ક્ષણની રીઝમાં અનંત રસને અનુભવ આવે છે. ચોમાસાનું તે જ્યાં થવાનું હશે ત્યાં થશે અને તે થોડા દિવસોમાં જણાશે. શરીર જાળવવું. મહેન્દ્રસાગરને મસ્તકે ઠીક હશે. દવા કરશે. % રાતા રૂ For Private And Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪૧ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તા૦ ૧૭-૪-૨૩. પેટ-લેાદરા. મુકામ. આજેલ- બુદ્ધિસાગર. શ્રી પાલણપુર તત્ર વૈરાગ્યાદિ ગુણલિ'કૃત પન્યાસ અજીતસાગર ગણિ, સુનિ મહેન્દ્રસાગરજી તથા હંમેદ્રસાગરજી વગેરે ચેાગ્ય અનુવંદના સુખશાતા. વિશેષ-તમારે વિજાપુરના સરનામે આવેલા પત્ર આજોલ મુકામે પહેાંચે. અમારા પાલણપુર ચામાસુ કરવા આવવા ભાવ નથી તેમ તમે કેાઈને તિનંતિ કરવા માકલશેા પણ નહીં. મીઠી પેશાખનું દર્દ, દાંતનું દર્દ, મેદનું દર્દ નલખધ વાયુનું દર્દ અને જવર તેા વારવાર આવતા જતા એવી રીતે દર્દીથી શરીર શી વિશી જેવું ચાર પાંચ વર્ષથી થઇ ગયુ છે. તાપણુ હજી તેમાં આયુષ્ય સુધી રહેવુ પડંશે, બંને સ્થિતિમાં શાક નથી, અનશની જેવી ભાવનાથી પ્રવવાનું થાય છે. તેથી હવે ઉપદેશ માટે તે ચામાસું ગણાય નહીં, દર્દથી મને સતાપ નથી પ્રારબ્ધ ભાગવવામાં ગુરૂ કૃપાથી સમભાવ આનંદ વર્તે છે. ચેમાસું જ્યાં થાતું હશે ત્યાં થયા કરશે. વિહાર ચામાસુ` સવેકનાં ફળ છે. તેમાં ધમ અને અધમ સના રહી નથી. શરીર સારૂ થાય અગર ટળી જાય. તે તેમાં વસ્ત્રના ગ્રહણુ ત્ય.ગ જેટલી બુદ્ધિ ઉપયેગથી વર્તે છે. ઉપદેશ પ્રવૃત્તિ વા લેખક પ્રવૃત્તિ પણ હાલતે શાંત થઈ ગઇ છે. વિજાપુરનુ જ્ઞાનમદિર સંઘને ભળાવ્યું છે. ૩૫૦૦ પુસ્તકા મે' સંઘને આપ્યાં છે. તેમને ચેાગ્ય લાગે તેવી વ્યવસ્થા કરે. મને તેમાં મમતા નથી. વાસિરાવ્યું છે, પત્ર લખતાં પણ હવે તે કટાળા આવે છે. ગામડામાં વિહાર ચાકસ મુકામ નથી, ચામાસુ` જ્યાં ચે ત્યાં કરવું તે માટે રજાની માથાકૂટ ન કરવી. જ્યાં ઇચ્છા હોય ત્યાં ચામાયુ કરી એવી આજ્ઞા આપેલી જાણી કાઇને મારી પાસે એકલતા નહીં. સવ ક્ષેત્રા શરીર વગેરે ભાવેામાં હવે મ્હને વિશેષ આંતર નિઃસ‘ગતા છે. શરીર ઠીક રહે. ઝાડે! સાફ ઉતર કાર્યં વ્યાખ્યાનની માથાકૂટ ન કરે. સમાધિ રહે, એવા ઠેકાણે પડી રહેવાય For Private And Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨) એવું ઈચ્છાય છે. બદ્ધિસાગર, જયસાગર, જુદ ચોમાસું કરશે. એમ જણાય છે. આત્માના ધર્મમાં રહેવાય એટલે ઉપગ રખાય તેટલે રાખવા પ્રયત્ન કરું છું. અગિયારસે વા દશમે રીદરોલ વિહાર થશે. ત્યાંથી ગામડાં. ॐ अँह शांतिः ३ વિ. સં. ૧૯૮૦ ફાગણ સુદિ ૭ મુ. પ્રાંતિજ. તા. ૧૨-૩-૨૪ લેખક-બુદ્ધિસાગર શ્રી માણસા તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત આચાર્ય અજીતસાગરસૂરિ વગેરે યોગ્ય અનુવન્દના સુખશાતા. ૧ વિશેષ તમારી પત્ર સેનિયા ઠાકરડા સાથે આ તે પહેર્યો છે. વાંચી સમાચાર જાણ્યા છે. વિ. તમેએ લોદરાથી પત્ર લખેલ તેમાં ગોળ નિમિતે પ્રાંતિજમાં આવવાનો ઇસારે જણાયેલો પણ તમારે જ્ઞાનભંડાર નિમિત્તે પણ ભેગી ઇચ્છા છે એવું સમજવામાં આવેલ તેથી ગાળ માટે પ્રાંતિજમાં આવવાની જરૂર હાલમાં નથી એવું લખેલ હતું. ૨ મારું શરીર નરમ છે. તેથી મારા વિચાર સ્વભાવના આશાને પ્રાતમે તથા તમારા સાધુઓ તથા અહીં રહેલા સાધુઓ પણ જાણી શકતા નથી. તેથી મારા મનમાં સંકલ્પ વિકલ્પ થાય તથા તમને તથા અન્ય સાધુ બને પણ સંક૯પ વિક૯પ થાય તેથી હાલ દવા ચાલે છે ત્યાં સુધી અમુક જગ્યાએ બધા ભેગા મળી ન રહેવું તેટલું જ લખવાનો આશય હતેા. મારે સ્વતંત્ર સ્વભાવ છે. મારાથી કોઈને કંઈ કહેવાય અને તેથી ખોટું લાગે. તેથી જેમ બને તેમ હવે કોઈને બેટું ન લાગે અને આનંદથી જીવન વ્યતીત થાય તે માટે ખાસ દવા પ્રસંગે દાતરની સલાહ અનુલક્ષી For Private And Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) લખ્યું હતું તેમજ આગમ વંચાવવા સંબંધી લખ્યું હતું. તેને ભાવ એવો છે કે દૈવયે બે શરીર સારું થઈ જાય તે પછી ભેગું રહેવામાં બધું થાય અને સ્વારો તમને આગમ વગેરે શાસ્ત્રી વંચાવવાને તથા સંભળાવવાને ભાવ છે તે પૂરે થાય તેથી લખ્યું હતું કે, શરીર સારું થશે તે આગમ વગેરે વંચાવીશ એમ ઈસાર કરીને હાલની પ્રકૃતિના લીધે એક ઠેકાણે બધાને રહેવાની જરૂરિયાત નથી એમ જણાવ્યું હતું. તમે લખે છે કે તે વાંચીને મને કંઇ કંઇ થાય છે. શું શું થાય છે. તે કહેશો હું એમ કહેવા નથી માગતો કે તમને આગનું સર્વથા વાંચન નથી. ઘણુંખરાં જાણે છે અને કેટલાંક જાણવાનાં છે એમ મારા ધ્યાનમાં છે અને તે સંબંધી જ્ઞાન આપવા માટે મારી ફરજ આચાર્યપદની પેઠે પુરી પાડવી જોઈએ અને એ માટે તમારે મારી પાસે રહેવું જોઈશે. અને જે શરીર સારું થાય તે પાસે રાખીને અનુભવો આપવા પડશે એવું સૂચન હતું પણ તેથી એવું સૂચન નથી થતું કે આગમ વાંચન વિના પાસે ન રહેવું અથવા પાસે ન આવવું. તમારે મારી પાસે આવવાનો તથા રહેવાને હક છે અને ગમે ત્યારે શિષ્ય ધર્મ પ્રમાણે આવી શકે, રહી શકે, અને જવું હોય ત્યારે જઈ શકે. તે માં વળી ભક્ત શિષ્યને પુછવાનું શું? અને તેમાં તેવું લખતા કે થઈ જાય એવું હાયજ શું? તેથી તે મને કંઈ કંઈ સામું થઈ જાય પણ હવે શરીર સારું થયું નથી અને ન થાય ત્યાં સુધી આત્માની નિવૃત્તિમાંજ મારે ઘણુંખરૂં રહેવું જોઈએ એવા મારા આશયથી લખું અને તે આશય જે તમારી જેવા ગુરૂભકતેને અવળું પણ સવળું પરિણામે છે. તમારૂં સવળું લખવું કેમ અવળું પરિણામે ? અલબત્ત ન પરિણામે, તમને કંઈ કંઈ મનમાં થાય એવું લખતાં ઘણે વિચાર કરું છું. છતાં કે કે વિચાર તમને આવે છે. તે પછી મહને તમારી તેવી પ્રકૃતિથી પાસે રાખતાં રહને કંઈ કંઈ વિચારો આવે તેવું કેમ બની શકે ? છતાં પણ મેં એ આશય હૃદયમાં રાખ્યા હતા કે આવું તે તમને દુઃખ થાય તે તેવું લખું કેમ ? અલબત્ત તેવું લખું નહીં છતાં હાલની મારી તબિયતના લીધે તમને લખાણુને For Private And Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૪) એ અર્થ સમજા હોય તો પણ શું? એમાં એવું લખવામાં તબિયતનું કારણ જાણવું વા કંઈક આશય છે એવું જાણવું. એવા લખાણને આશય શું છે ? એમ પુછી મંગાવવું અથવા જે મારા પર લખ્યું છે. તેમાં કંઈક અપેક્ષા છે માટે ગુરૂના લખવામાં શિષ્યને શંકા પડે નહીં એવું સમજીને તથા મારો શિષ્યનો ધર્મ છે કે ગુરૂના લખે તે પણ પાસેજ જવું અને ગુરૂનું હૃદય જાણવું, ગુરૂ કદાપિ તપાવે તે સુવર્ણની પેઠે તપાઈ કસોટીએ ઉતરવું. ગુરૂના વિચાર તે મારો આત્મા એમ સમજી લોદરાથી પાછા આવવું હતું. તમને દૂર રાખવાને તો અમારો અભિપ્રાય નથી. જામનગરથી કચ્છ ન જતાં મારી પાસે આવવાની ઈચ્છા જણાવી તે તમે આવ્યા. તમારી ઈચ્છા થતાં મેં આવવા લખ્યું અને આચાર્યપદથી વિભૂષિત કર્યા. જે જુદાઈ લાગતી હેત તો હું એમ કેમ કરત? હું કાંઈક તે વિચારશીલ છું અને તે દ્રષ્ટિથી તમારે મારા આત્માને અનુભવવા પ્રયત્ન કરે જોઈએ કે જેથી તમને ગમે તેવું લખું પણ તેને આંતરિક આશય સમજતાં વિપરીતતા ન આવે. જૈન પત્ર વગેરેમાં આચાર્ય પદવી પ્રતિષ્ઠાના લેખમાં તથા લોદરા પ્રતિષ્ઠા લેખમાં કંઈક ભૂલ છે તે વિચારણીય છે. એવું મહેને સમજાય છે પણ જાણું છું કે ગુરૂગમ વિના અનુપગદશાએ તેવું થઈ જાય અને જો તમે પાસે હોય તો તમને સમજાવતાં તમે તે ભૂલ કબૂલ કરે, પણ તેવી બાબતમાં ખાસ મહત્વ નથી. હું શું જણાવું અને હવે મારી આવી દશાથી હવે એવી બાબતેની સૂચનાઓ કેમ આપી શકું? મનુષ્ય સર્વજ્ઞ નથી. મારી અગર તમારી સર્વની ભૂલ થાય. પિતાના ધર્મને બજાવ એ મારી અગર તમારી ફરજ છે. જેટલું શિષ્યનું હૃદય સાચે ભાવે ગુરૂને અપાઈ જાય તેટલું ગુરૂ તરફથી તે પામી શકે અગર પ્રભુ તરફથી પામી શકે. નામ રૂપનો મોહ ત્યાગ કરીને ગુરૂ અગર ગમે તેના શરણે જતાં પ્રભુ પ્રત્યક્ષ અનુભવાય ગુરૂના માટે મરી મથે. ગુરૂમાં હું તું ભૂલી જાઓ. એટલે ગુરૂ તમારા હૃદયમાં તથા તમારી ચારે તરફ પાસે જ હશે. એવું મહાત્માઓ પુસ્તક દ્વારા જાહેર કરે છે. એ મારા For Private And Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૫) અને તમારામાં ન દેખાય એટલી મારી તથા તમારી કચાશ છે. પ્રેમ શ્રદ્ધાથી કરેડે ગાઉ દૂર છતાં શિષ્ય પોતાની પાસે છે અને શ્રદ્ધા પ્રેમ વિના પાસે છતાં કરોડો ગાઉ દુર છે. એવું સમજેલું આચારમાં ઉતારતાં મોહની સાથે મેટું યુદ્ધ કરવું પડે છે. તે તમે અને હું જાણીએ છીએ છતાં તમને અંતરથી સાચા અવાજ આવે છે. કંઈક ઉણપ દેખાય છે ઉત્સાહ થાય છે. કંઈક મંદ પડી જાય છે. વ્યવહાર ઉચિત દક્ષતા બહારથી કાયમ છે છતાં મારે જે કંઈ કહેવાનું છે તે તમે ક્યાં નથી જાણતા કે ગુરૂ પાસે રહેતાં ગુરૂને ગમે, તેમને આનંદ રહે તે પ્રમાણે વર્તવું જોઈએ. ગુરૂઓ શિષ્યોની પાછળ તેમને પ્રભુપદ પ્રાપ્ત કરાવવા માટે ભટકતા હોય છે. શિ અજ્ઞાનતાથી જાણતા નથી કાં તમે મને અનુસરો પાસે રહેવામાં જે વિદનો હોય તે દુર કરો. કાંતો હું ખાસ તમારી પાછળ પડી તમને મારા કરૂં આ બેમાં જે તમને રૂચે તે મને રૂચે. કારણ કે બંનેનું ધ્યેય પ્રભુપદ પ્રાપ્તિનું છે. આજુબાજુ શિષ્યનું વિચાર વાતાવરણ કે જે મહને ગમતું હોય તેવું થવું જોઈએ એમ શરૂ પિતાના શિબેને જણાવે છે તેમાં નબળાઈ હોય તે દુર કરવી. મારી નબળાઈ હું દુર કરૂં, તમારી નબળાઇ તમે દુર કરે. આવો ઉપદેશ ગુરુ અને શિષ્યને સવળે પરિણમે એ શ્રદ્ધા પ્રેમ આત્માર્થિપણુએ એગ્ય છે. છતાં ન રૂચે ઉલટી ખામીઓ દેખાય હારે એકાંત જીદગી માં મારું જીવન ગાળીને પ્રભુની અને સર્વ જીવોની સાથે આકયમાં તમને પણ તેવા આત્મકય ભાવે જોવા એજ ઉત્તમ ઉપાય છે તમે મારી આગળ કદી એકાંતમાં તમારું હદય ખુલ્લું કર્યું નથી. હું તમારું હૃદય સાંભળ્યું નથી. તેથી પત્રના આશયે સમજવામાં પરસ્પર વિરૂદ્ધ દિશામાં મન દેડે અને બને પણ એવું. તેમાં આત્માની ભૂલ નહી પણ મોહ વચ્ચે આડે આવે છે અર્થાત્ અજ્ઞાન નડે છે. લાકરોડાના રસ્તે વળાવતાં મેં છેવટે કહ્યું હતું કે પાસે રહેતાં દિલ દુઃખાયું હોય તે મિચ્છા મિ દુક્કડં પણ તમે વાંદીને સામે તે પ્રત્યુત્તર ન વાળચે એમાં કંઈ આંતરિક અવિવેક નથી પણ બાહ્યમાં અવિવેક ગણાય તેમ છતાં ફકત અનુપગ તેમાં કારણ For Private And Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૪ ) છે. એવી માઞતેમાં કયાં પડવું. જૈનપત્રમાં લખ્યુ છે કે વરઘેાડામાં એક બાજુ એ બુદ્ધિસાગર સૂરિ સ્વશિષ્યા પરિવાર સહિત ચાલતા હતા અને એક માજી ૫'૰ અજીતસાગર પાતાના પારવાર સહિત ચાલતા હતા. આવું લખાવ્યું તમારા હાથે રિપોર્ટ ગયા તેમાં ત્રીજાએની દૃષ્ટિમાં એમ આવે છે કે મને જૂદા છે. મંનેના પિરવાર જૂદા છે. આમાં ગુરૂ શિષ્ય ભાવ નથી. જૈનપત્ર વાંચી જોશે. આવાં લખાણેની ખાખતામાં કઇ તમારી એવી વૃત્તિ ન હેાય પણુ એવુ લખાણુ છપાય તે ન છપાય એવે! ઉપયેગ રાખવા જોઈએ, મારી પાસે રહેવા રાજી નથી એવુ... મારા મનમાં ન આવે અને આવશે પણ નહીં, પણ પાસે રહેતાં મારી પ્રકૃતિના અનુસ રે રહેવામાં તમને રહેવાય નહી' પણ રહેતાં મનથી ઘણું સહેવું પડે . અને તે પસ'દ પડે કે ન પડે, તેથી દુથી સારે વ્યવહાર મારા અગર તમારા રહે એવા વિવેકથી મારૂં અગર તમારૂ વર્તન થાય છે. તે કઇક ચે.ગ્ય છે અને કંઇક અયાગ્ય પણ છે. તમે તમારા ચેલાએના ગુરૂ થયા આચાર્ય થયા હવે નાના માલકની પેઠે તમે મારી પાસે પરત ત્ર કેવી રીતે રહી શકશે ?મારી સમાન સ્થિતિએ અને તેટલી સ્વત ંત્રતાએ મારી પાસે હું કેવી રીતે રાખી શકું તેને વિવેક તમા કરશે. હું કેટલું જાળવું, અને તમે કેટલું જાળવી શકે!? મ્હારે તમને શિષ્ય ભાવે રાખવા પડે અને તમે તેમાં હવે તે સ્થિતિથી રહી શકે કે કેમ તે આત્માના અવાજને સાંભળી અનુભવી વિચાર કરી શકશે. આવી સ્થિતિને વિચાર કરી માપણે ઘેાડા ભેગા રહીને થાડા જુદા રહીને પરસ્પર પ્રેમ જાળવી વ્યવહુ ર માં જુદા રહીએ પાછા ભેગા થ′એ એવી રીતે વર્તીએ તે કાંઇ વ્યવહારમાં ખાટુ નથી. કાંતે। ભેગાજ ચામાસા વગેરે કાળમાં રહેવાનુ થાય તે પછી મારી પ્રકૃતિના તાત્રે રહી હું કહું તે પ્રમાણે વવામાં પછી મનને મારી નાખી ખધુ' સહીને રહેશે તે પે તેજ હું છું એવા ચૈને રહી ધર્મ ધ્યાનમાં જીવન ગાળીશ. આ વખત આપણે વિવેક પ્રેમથી જુદા પડયા છીએ અને તેથી મનમાં સંતાષ છે, મ્હને તમારારૂપ કરવા હાય તે પહેલા તમે મારા રૂપ બની For Private And Personal Use Only Acharya Shri Kailassagarsuri Gyanmandir ܘ Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪૭ ) જાએ એટલે હુ' તમારા રૂપ થઇ જઇશ આવે! અને લે, મેક્ષાશે પ્રવૃત્તિ છે. ઇત્યાદિક ઘણું કથવું છે. પણ પત્રમાં કેટલું લખાય, તમે પાસે રહેા તે મને ઘણા આનંદ થાય. ભંડાર માટે પ્રાંતિજમાં આવ્યા હોત તે બહુ સારૂં. માણસાથી પ્રાંતિજમાં તમા આવે પછી અહીંથી તમારે જ્યાં નિણૅય થાય ત્યાં જવામાં મારા તરફથી પણ મરજી છે. તમે મેસાણે જવા ધારેા છે. લખે છે. આજીજી તરફ ગરમીના લીધે જવા ધારે છે. તેમાં મારે તમારી મરજી ને પાસ કરવી જોઇએ. અને તેથી હું વિરૂદ્ધ નથી. તેમજ પ્રાંતિજમાં ગોચરી વખતે અમદાવાદ લાયબ્રેરિ સ્થાપવા માટેના નિ ય કાયમ રાખવા હાય તે! અમદાવાદ તરફ પધારો તે હું પણ આવી શકું. તમારે ઉનાળા ગાળવા ગેાધાવી જવું હોય તે ત્યાં પણ ઠં‘ડક છે. પણ વ્યાખ્યાનની ઉનાળામાં ધમાલ ન રહે શાંતિ રહે એટલુ તે ખરૂ' અમદાવાદમાં પણ ઉનાળામાં વ્યાખ્યાનની તે શાંતિ રહે, વાણીના ભૂંગળાને શાંતિ તા મળી શકે ?તમને કયાં તમારી તબિયતનાં અનુસારે શાંતિ મળે તે તમે પેતે સારી રીતે જાણી શકે અને મને કયાં અનુકુળતા રહે તે હું જાણી શકું તેથી ખનેએ પેાતપેાતાના વિચાર પ્રમાણે વર્તવુ' અને ઉનાળા ઠંડીમાં (દ્રવ્યભાવથી ) ગાળવા તે ઉદાર વિચાર છે. તેથી તમા મેસાથે રહેશેા તાપણ ઠીક છે અને અમદાવાદ રહેશે! તે પશુ ઠીક છે. તમને જો અમદાવાદ જવા ન ઇચ્છા હૈાય તે તેને ખાસ અમદાવાદ જવાનું કારણ નથી. તેથી ગોધાવી ન જઇ શકાય તે મ્હને પશુ મહેસાણે આવતાં હરકત ન આવે તેથી તમને મહેસાણે આવતાં હરકત ન આવે. તેથી તમને મેસાણે રહેવાની ઇચ્છા થાય તે ત્યાં રેલ્વેનુ સાધન છે. તેથી અનુકુળ છે. અમદાવાદ તરફ ગયા હત તે ગેધાવી જઇ શકત તે માર્ તે તરફ પ્રયાણ ન થાત તેા તમા પણુ ગેધાવી પ્રતિષ્ઠાનું સંભાળી લેત પણ તમારી જ્યારે આવેા વિચાર છે. તે હવે તમને જેમ રૂચિ પડે તેમ કરશે. તેમાં સંમત છુંજ ને સવ કાર્યો કરતાં પહેલાં શરીર સુધારી લેવું. For Private And Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૮) તમને ઈચ્છા થાય તે પહેલાં માણસાથી અહીં આવે. અહીંનું કાર્ય પૂર્ણ કરી મસાણે જાઓ, બીજા દિવસે અહીં આવી શકશો અને પત્ર કરતાં મુખથી ખુલાસો થતાં મન પણ આનંદમાં પડશે. તમને બે બાબતેમાંથી જે રૂચે તે પ્રમાણે કરશે. મારી દવા ચાલે છે. ગરમ દવાથી મગજની ગરમીથી કંઈ લખતાં ભૂલ થઈ હોય તે ક્ષમા. જે તમને મારી લખેલી વાતથી આનંદ આવશે તે દવા ચાલુ છતાં લખીશ નહીં તે પછી દવા પુરી થયા પછી લખીશ. છતાં મારે તે લખ્યા વિના ચાલે નહીં. રીસાએ પાલવે નહીં નિવૃત્તિ જીવનમાં પણ શિષ્ય પુછયા વિના શ્રદ્ધા પ્રેમથી પાસે આવે તે ક્રોધ ન થાય પણ ઉલટે આનંદ રસ થાય તમારે કબાટ વગેરેનું કાર્ય પુરૂં કરવા માટે જરૂર અહીં આવી જવું કે જેથી પાછી માથાકૂટ ન થાય છતાં તમને એમ ૯ગે કે પછી આવીશ તો તેમાં જેવી તમારી મરજી. તમારી વ્યવહારમાં પ્રતિષ્ઠા કીર્તિ વધે અને તમારો આત્મા ઉચદશા પામે એ ગુરૂને સદા ભાવ છે. શિક્ષા કથન તો મરતાં સુધી તમારૂં શિષ્યપણું છે ત્યાં સુધી રહેવાનું. માટે ખોટું લગાડે પાલશે નહીં. પાસે આવવા માટે આજ્ઞા ન હોય દુર જવા માટે આજ્ઞા હેય. માટે જેમ રૂચે તે મ કરશે. દવા ચાલે છે. તેથી આટલે પત્ર મેં તમારી પર બીજી વાર લખ્યો છે. ખેડા અને બીજે માણસા તમે વ્યવહારમાં કુશળ તો છે. મારી સરળતા છે. મારી તબિયત નરમ થવા પછી હવે મારી સ્વતંત્ર પ્રકૃતિ વધી ગઈ છે. એથી મહને જાળવીને તમે પાસે રહેવા દુર રહો અને કર્તવ્ય કાર્યોમાં હવે મદત કરશે. મારા ભેગા જોડાશે. હને તારા પર પ્રેમ છે હાલ છે પણ તેનું પ્રતિફલ હે પ્રાપ્ત કર્યું નથી. કારણ કે મારા આત્માને તે તારા આત્મામાં ઉતાર્યો નથી. અને તેને ઉતારી લો. શાંતિ લે. મારા વિગે તમે રોશે પણ રૂબરૂમાં રહીને ફલ પ્રાપ્ત કરવાને લાગ” તો પશે શ્રદ્ધા પ્રેમથી સમજાશે નહીં તે સામાન્ય કંઈ નહીં જેવું લાગશે. મારા પર શ્રદ્ધા પ્રીતિથી મરી ફીટનારાઓ ને હું ઠપકે દઉ, તપાવું, છતાં મરેલા જેવા કરી નાખ્યું પણ ન અમર મરજીવા બનવાના. આજ્ઞા માગવી તે પછી આજ્ઞામાં શંકા ન કરવી. તે પ્રમાણે For Private And Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૪ ) વ બામાં મરી જવુ. આજ્ઞા અને સલાડમાં ભેદ છે, હૅવે સૂરિ કર્યાં એટલે સરખા થયા એવું જો તરમાં તમે માનશે તે આગળ જ્ઞાનની પ્રાપ્તિ થશે નહીં, પણ મને વિશ્વાસ છે કે તમેા નવા ગ્રન્થે લખાણ વગેરે બધ કરીશાસ્ત્રો વાંચવામાં તથા ન્યાય વગેરે ભણવામાં આગળ વધશે, સાધુ વ્યાખ્યાનની પાટપર બેસે છે ત્યારથી ભણુવાનુ ચૂકે છે, ઉત્સાહ ખંત ટેકથી આગળ વધવુ જોઈએ પશુ મડદાલ ન બનવું જોઈએ. માહિરની મહત્તા પાણીના પરપાટા જેવી છે. પેાતાની જોખમદારીને વિચાર કરવો જોઇએ. જેને ગુરૂ પર પૂ વિશ્વાસ પ્રીતિ છે તેને ગુરૂ તરફથી સ્વપ્નામાં પણ ખાટું લાગે નહીં. ગુરૂ તે શિષ્ય ને સદા ભૂલકણે! દેખે અને શિષ્યને અધૂરા દેખવામાં શિષ્યની ઉન્નતિ છે. હૃદયથી એલ શિષ્યેની ભૂલે ટળે છે. અને તે જીવતાં છતાં પ્રભુને સાક્ષાત્કાર કરી શકે છે. ગુરૂની આજ્ઞામાં અને તેમના ઠપકા સહેવામાં જે શિષ્યાએ લ્હાણું માન્યું છે તેઓને નમસ્કાર. ગુરૂ કરતાં પેાતાની મેટાઇ ઇચ્છે અને ગુરૂના પર અંતરથી રાગ ન હેાય એવો શિષ્ય છેવટ ચઢતી દશાને પ્રાપ્ત કરતા નથી એવુ' આ કલિકામાં તમારા જેવા શિષ્યા જાણે છે અને ગુરૂના વિનયમાં સેવામાં મરી મથે છે. ગુરૂનાં પાસાં સેવવામાં જે સુખ શાંતિ છે તેવી કયાંયે નથી, જેણે પેાતાના શિષ્યા ને ગુરૂની સેવા ભકતના ઉપદેશ આપવા હાય તેણે પાતે તેવા બનીને સ્વશિષ્યાને આદર્શ દૃષ્ટાંતથી ખતાવવુ જોઇએ ઇત્યાદિ માખતા તમા જાણેા છે. તેથી વ્યવહારમાં વ્રુક્ષ અનેા છે! અને મનશે. આ પત્ર ચાર પાંચવર જરા એકાંતમાં વાંચશેા અને પછી તે સ'ખંધી શ્રદ્ધાપ્રેમથી તમારા વિહારના વિચાર કરશે,તેમાં મારી આજ્ઞા અવસ્ય છે એમ મારી આત્મા પ્રથમથી જણાવે છે. તમારૂ શરીર ાળવશેા. પ, મહેન્દ્રસાગરજીનું શરીર જાળવશે. ત્યાં એ તડ છે. તેને અને તેા નિકાલ કરશે. મારૂ અને વીશા દશા વચ્ચે સમાધાન કરાવશે. નહીં તે મિચારા દુઃખી થશે. અનતે ઉપદેશ દેશે. ચર્ચા માટે લખ્યું તે પોતાની ભૂલ કબૂલ કરતા હાય તે ભલે. વિજા પુરમાં પણ તેણે પ્રથમના ચર્ચાપત્રોની ભૂલ કબૂલ કરી હતી 7 For Private And Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૦ ) ભવિષ્યમાં તે જેવો થશે તેવા ઉત્તર તેને મળશે. હાલતે તમારે લખ્યું તે પ્રમાણે ઠીક છે. ભંગી એને ભણાવવા માટે બને તેટલે બંદોબસ્ત કરશે. શેઠ હાથીભાઈ વગેરેને કહેશો. પ્રાંતિજના સાનભંડારનું કાર્ય પૂર્ણ કરવા પહેલાં અહીં આવીને પછીથી ત્યાં ઈચ્છા થાય ત્યાં જવું. આજ્ઞા શબ્દ નથી વાપરતે તેનું કારણ એ છે કે આજ્ઞા કર્યા બાદ શિષ્ય જે તે પ્રમાણે નથી વર્તતે તો તે આજ્ઞા પાક થાય છે. આજ્ઞા શબ્દ લખતાં તેણે તે મરતાં સુધી પાળવી જોઈએ તેથી આજ્ઞા શબ્દ ન લખતાં ઉપર પ્રમાણે લખવું પડયું છે. એટલામાં સર્વ સમજશે. તે તરફના સમાચાર લખશે. મારો પત્ર વાંચતા તર્ક સંશય ન કરવા. મારો આત્મા એક છે. ગુરૂ શિષ્યમાં જુદાઈ ન હાય માટે તેમ છતાં હું લાગે તો વારંવાર તમે હિને પત્ર લખ્યા કરશે. અહીં કયારે આવશે તે લખી જણા. મુનિ હેમેન્દ્રસાગરજી તથા નરેન્દ્રસાગરજીને અનુવંદણ સુખ શાતા કહેશે. દવાથી હજી કંઈ પરિણામ આવ્યું નથી. ધર્મસાધન કરશે ધર્મ કાર્ય લખશે. 4. I wવરાતિઃ રૂ આ પત્ર સાથે પાદરાથી વકીલજી મેહનત લ હીમચંદને હરરાના વિદ્ય સંબંધી પત્ર આવ્યો છે. તે તથા જાહેરખબર વાંચશે. પેલો આવેલો વિદ્ય મોહનલાલ ચુનીલાલને ભાઈ હ. જાહેરખબર વાંચી વૈદ્યને બોલાવો હોય તે બોલાવી દવા કરાવશે. ૩૪ ફરિત રૂઃ તા. ૩૦-૩-૨૫. મુ. વિજાપુર. લેખક. જૈનાચાર્ય બુદ્ધિસાગર સૂરિ આદિઠાણા, શ્રી અમદાવાદ મધ્યે વૈરાગી ત્યાગી. અજીતસાગર સૂરિજી આદિ ઠાણા.ચોગ્ય વંદણાનું વંદણ સુખશાતા. લખવાનું કે મુનિશ્રી વૃદ્ધિસાગરજી ચૈત્ર સુદી ૫ ની રાતના For Private And Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ). પોણા બે કલાકે સ્વર્ગમાં પધ યાં છે. તાવ આવતે હતો અને ઈન્ફલ્યુઈન્ઝા એકદમ થયે. દવાઓ ઘણું કરવામાં આવી પરંતુ ભાવી આગળ બળ નથી. તમારો પત્ર પહોંચે છે. બીજા સાધુઓ સુખ શાતામાં છે–એજ ચૈત્ર સુદિ ૬. લે. બુદ્ધિસાગરના ધર્મલાભ-પાંચમની રાત્રે પિણા બે વાગે સમાધિપૂર્વક કાલ કરીને સ્વર્ગમાં પધાર્યા છે. તેમના જેવું સમાધિ મરણ કેઈનું દેખવામાં આવ્યું નથી. તેમના આત્માને શાંતિ મળે. વિ ૧૯૮૧ ચૈત્ર વદિ. ૮ તા. ૧૬-૪-૨૫. મુક મા વિજાપુર છે. બુદ્ધિસાગર. શ્રી અમદાવાદ તત્ર મુમુક્ષુ આચાર્ય શ્રી અજીતસાગરસૂરિ તથા પં. મહેન્દ્રસાગરજી તથા શ્રી હેમેન્દ્રસાગરજી યોગ્ય અનુવંદન સુખશાતા. વિ૦ ના રોજ વિમળવાઈ છગનલાલ અહીંથી તમારી તરફ આવ્યા છે. તબિયત બરાબર રહેતી નથી. બે પગે શીત છે. દવા હછ લાગુ પડતી નથી. જીર્ણજવર દરરોજ રાત્રે બે વખત આવે છે. અશક્તિ વધે છે. બનશે તે ચૈત્ર વદિ દશમે હવાપાણી ફેર માટે મહી જઈશ. ગામની બહાર ઠલલે બે વખત જાઉં છું. પણ થાક લાગે છે. તમને વગેરેને મેં જે કંઈ દુઃખ વા પડ્યા હોય, ગુરૂભાવે જે કંઇ શિક્ષાબંધ આપતાં તમને માઠું લાગ્યું હોય અને તેમાં અનુપગે મારી ભૂલ થઈ હોય તે તમો સર્વને બે હાથ જોડી ખમાવું છું. કારણ કે મારે હવે કોઈ પણ જીવની સાથે વૈર વિરોધ રાગ દ્વેષ રહ્યા નથી. હવે તે શરીરનું ઠેકાણું નહીં તેથી પહેલાંથી ખમાવી સર્વ જીવો સાથે આત્મભાવે આપાગી વિશેષતા થયે છું અને આ એપયોગમાં વર્તુ છું– For Private And Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પર ) તા. ૧૭-૪-૫ તા. ૧૭-૪-૧૫ શ્રી મુળ વિજાપુર લે. બુદ્ધિસાગરસૂરિ. શ્રી અમદાવાદ તત્ર વૈરાગી આચાર્ય શ્રી અજીતસાગરજી સૂરિજી તથા મુનિશ્રી મહેન્દ્રસાગરજી વગેરે જગ અનુવંદના સુખશાતા. તમારો પત્ર વાં . સમાચાર જાણ્યા છે. પ્રકૃતિ નરમ થતી જાય છે. તમારે મલવાની ઇચ્છા હોય તે જેમ બને તેમ વહેલા મલશે. હાલતો શરીર જેવું જોઈએ તેવું નથી શરીરમાંથી ગરમી ઓછી થતી જાય છે. શું બને તે નકકી કહેવાય નહીં. દવા તે ચાલે છે. બનશે તે શ્રી મહુડી હવા ફેર માટે વદિ ૧૦ ને રે જ જઈશું. તમારું શરીર નરમ રહે છે તે જાણ્યું છે. તમે અહીં આવવાના છે એમ જાણ્યું છે. પણ રાહ જોતાં હજી સુધી તમે અહીં આવ્યા નથી. આઠમને રોજ તમારા ઉપર અમારા હાથે પત્ર લખ્યો છે. વહેલું રૂબરૂમાં મલવા જેવું તો છે જ. શરીર વધારે નરમ છે અગર ઠીક છે એમાંનું હાલ કંઈ કહી શકાય એમ લાગતું નથી. પગનાં તળીઓ ઠંડા રહે છે. સુંઠ વગેરે ઘસવાથી પણ તે ગરમ થતા નથી. દવા તે ચાલ્યા કરે છે. એજ ધર્મ કાર્ય લખશે. સં. ૧૯૮૧ ના ચૈત્ર વદિ ૯ને વાર શુક તા. ૧૭-૪-૨૫. લેબુદ્ધિસાગરની અનુવંદણા જલદી મલાય તેમ મલવા જેવું છે સં. ૧૯૭૯ માઘ સુદી ૧ મુ. સાણંદ લેખક બુદ્ધિસાગર શ્રી વિજાપુર તત્ર સુશ્રાવક........... ગ્ય ધર્મ લાભ. વિ. તમારી વ્યાપારમાં ખોટ જવાથી આર્થીક સ્થિતિ નબળી પડી અને દેવું ચુકવવામાં સંકડામણ આવી તેથી તે બા બતમાં શી For Private And Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૩ ) રીતે વત'વુ' તેમ લખ્યું તે જાણ્યું. આ દુનિયામાં સુ ચંદ્રને પણ ગ્રહ નડે છે. સર્વાં જીવાને પાપ ગૃહ નડે છે. દેવગુરૂને ભકત પ્રમાણિકપણે વર્તે છે. જ્યાં જ્યાં નજર પહેાંચે ત્યાં જવું અને સહાય માગવી, સહાય માગતાં લજ્જા ન દરવી, અત્યંત ઉદ્યોગ કરવે છતાં ન બને તેા પ્રમાણિકતાએ મળે ત્યારે આપવાની બુદ્ધિએ માકી કાઢી આપવી, અન દેશ છે!ડી મુખા વીગેરે શહેરમાં જવું અને ત્યાં પ્રમાણિકપણે વ્યાપાર આદિ પ્રવૃત્તિ કરવી. પાસે જે ધન હેાય તે વીવેક પુક આપવું અને ન હોય તે ખાકી કઢી આપીને વર્તવાથી આખરૂ પ્રતિષ્ઠાને ખામી લાગતી નથી. પાસે હાય ને ન આપવુ તેથી કીર્તિ પ્રતિષ્ઠાને ધાકે પહોંચે છે, તમારી પ્રમ ણિકતા સત્ર પ્રસિદ્ધ છે, તેથી માડી કાઢી આપીને વર્તવાથી જરા પણુ હાનિ નથી. હવે સટ્ટાના રસ્તામાં જશે! નહીં. મ્હેં તમને ઘણી વખત ચેતાવ્યા છતાં નળરાજાની અને યુધિષ્ઠીરની પેઠે સટ્ટાનુ વ્યસન ન છેડયું તેથી દુઃખ પડે તેમાંથી હવે દેવ પણ ઉગારી શકે તેમ નથી. તમારે કદિ ગભરાઇને આપઘાત ન કરવા. કારણકે આપઘાત સમાન કોઇ મહા પાપ તેમજ અજ્ઞાન નથી. વાયુથી પાંદડુ ફરે છે તેમ વ્યાપારીનું ભાગ્ય ફરે છે, તમારે માથે આવેલા વખત સદા રહેવાને નથી, તમે તે શું પશુ હાલ તે કાડાધિપતિએ પણ સંકટમાં આવી પડયા છે. જીવશે તે અંતે સારૂ દેખશે. નામ બાયલાપણાના વિચારા કાઢી નાખવા. ગુરૂમુક્ત ડરતા નથી તેમ મરતા પણ નથી. તે તે પુણ્ય ને પાપના ઉદયને ભાગવે છે. માટે તમારે ગભરાવું નહીં છેવટે સારૂ પરિણામ આવશે. સાચી દાનતવાળા છેવટે હરિશ્ચંદ્રની પેઠે જય પામે છે.માટે હુશિયારી રાખેા. આ વખતે તમારી ખરી કસેટી છે. દુનીયા દીવાની છે તેના સામુ ન દેખવું. મેરૂ પેઠે ધીર બની,બનનાર ભાવીને સહેા અને પ્રમ ણિકપણે વર્તી હાય તા આપવું ન હોય તે મળે ત્યારે આપવા માકી મુકી આપવી. પ્રભુ મહાવીરદેવને ઉપસર્ગો પરીષહે નડયા હતા. મેટાઓને દુઃખ પડે છે માટે ગભરાઓ નહીં, રામ અને પાંડવને વનમાં ભટકવું પડયું' હતુ તે કઇ હિંમત હાર્યા ન હતા. તે પ્રમાણે For Private And Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (48) વતી એવી મારી આજ્ઞા છે. વખત આવે પડેલ સકટના ઘટાડ! પણ ભુાશે. ધમ સાધન કરશે. મુકામ લેાદરા Acharya Shri Kailassagarsuri Gyanmandir इत्येवं ॐ अर्ह महावीर शान्ति ॥ ३ ॥ માઘ સુદિ ૬ લેખક બુદ્ધિસાગર 1 શ્રી પાદરા તત્ર શ્રદ્ધાવ ́ત દયાનંત દેવગુરૂ ભક્તિકા વકીલજી શા. માહનલાલ હિમચăમાઇ તથા માણેકલાલ જીવન પ્રેમચ’દભાઇ, ભાઇલાલ વગેરે ચાગ્ય ધર્મલાભ. વિશેષ ગુરૂગીતગહુ લીસ’ગ્રહમાં પાંચમી ગુરૂશ્રદ્ધાની ગુહલી વાંચી. વ્યવહાર નયની એકલી સાપેક્ષા તે ગુહલી ત્યાગી ગુરૂનાં વ્યવહાર તાચાર સંબંધી લખેલી નથી. એ ગુહૅલીમાં શુદ્ધ દ્રબ્યાર્થિ ક નયની અપેક્ષાએ પ્રથમ છ ચરણ છે. તેમાં સત્તાએ આત્મગુરૂ સ`ખ ધી વિચાર છે, તેથી તેમાં તે નયની અપેક્ષાએ વેષ વ્રતાદિક વ્યવહારના ઉતોષ નથી. બાકીની કેટલીએક ગાથાઓમાં સમકિત દાયક ગુરૂની મહેત્તા સેત્તના સખી ઉગર છે. ગુરૂના આત્મા તેજ આત્મા સ્વીકારો ગુરૂશરણુ સ્વીકાર્યું છે અને ગુરૂના આત્માની સાથે સ્વાત્માનું સાત્વિક શક્તિએ અનેક સ્વીકારી ગુરૂશ્રદ્ધાની મહત્તા સાસાત્વ પાલન પ્રકાશ્યુ છે. આત્માને દેવ-મહાવીર વીર ગુરૂ આદિ શબ્દે વડુબ્યા છે. શ્રદ્ધાવન્ત ભક્ત શિષ્ય છે તે શ્રદ્ધા ભક્તિના તારમાં વેષ ત્રતાચાર વગેરે ખાદ્ય વ્યવહુ'રને દેખતા નથી અને તે ગુરૂના આત્માની સાથે ઐકય અનુભવી સમકિતદાયક ગુરૂના આત્માને સ્વાત્માનું સમણું કરે છે અને તર્ક સશય વગેરેને શ્રદ્ધા પ્રેમમાં સમાવી ભકિતની મુખ્યતાએ આત્મ મસ્તીમાં મસ્ત બને છે. ગુરૂ તે સસ્ત્ર છે એવા ભાવે પરિણમે છે અને અસ્તિ નાસ્તિ ધર્મમય સવ દ્રવ્યેા છે તે ગુરૂમાં અસ્તિનાસ્તિની અપેક્ષાએ સમાવે છે. તે રીતે ગુરૂમાં વિશ્વ સમાયુ For Private And Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૫) માને છે. ગુરૂને તે અસ્તિ નાસ્તિ અનંત ધર્મમય સવરૂપે - ક્ષા એ દેખે છે. બાહિરમાં અને અંતરમાં તે ગુરૂભકિત પ્રેમદ ગુરૂને અનેક ભાવે જ્યાં જ્યાં જુવે છે. ગુરૂને દેહની અપેક્ષાએ સી દેખે છે. અને દેહ વિનાની દષ્ટિએ આત્મરૂપે નિરાકાર આત્મગુરૂ દેખે છે સાત નાની અપેક્ષાએ જેણે ગુરૂનું જ્ઞાન કર્યું છે. એવા ગીતાથી ગુરૂ પાસે ગુરગીતગુહલીને ભાવાર્થ સમજ્યા વિના તેને સમ્યક અર્થ સમજાય તેમ નથી. દેવ-વીર-મહાવીર-ગુરૂ છે અને આત્માને તથા એકજ ગુહલીમાં સત્તાએ તથા વ્યકિતએ આત્મસ્વરૂપ પ્રકાશ્ય છે. તે સર્વનયસાપેક્ષ જ્ઞાનીને સવળું પરિણમે છે. એકાંત વ્યવહાર વાદી બાલવની અપેક્ષાએ તે લખ્યું નથી. ગુરૂગતગુહલીની પ્રસ્તાવનામાં તે સંબંધી અમારી હાર્દિક શૈલી પરિભાષાએ ખુલાસો કર્યો છે. ગુરૂગમથી સાપેક્ષ નયે તે બેધ્ય સત્ય છે. इत्येवं ॐ महावीर शान्तिः ३ લે બુદ્ધિસાગરના ધર્મ લાભ ચર્ચા પ્રસંગે કોઈને જવાબ આપવા માટે તથા સમજવા માટે ખુલાસો ૫ ગુહલીને કર્યો છે. પ્રસંગે ખુલાસો કરવા મે લખ્યું હતું. ધર્મસાધન કરશે. સુ. પેથાપુર, તા. ૧૫-૮-૨૪, લે. બુદ્ધિસાગર. શ્રી મીરજ તત્ર ભઈ નગીનદાસ ભીખાભાઈ એગ્ય ધર્મ લાભ. વિ. ત્રિશલાના જાયા” નામના સ્તવનમાં નહિ “તારે તે જાશે તમારી રે લાજ” એ પદ તે ભક્તિની અપેક્ષાએ છે. પ્રભુનો For Private And Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૬ ) સાચે ભક્ત પ્રભુને ભક્તિના ઉમળકાથી એ ઉપાલંભ આપી શકે છે, અને એવાં પૂર્વે મુનિઓનાં પણ તવને છે. તેમાં શ્રી વિનયવિજયજીકૃત આદિશ્વરની વિનતીમાં પણ એવી જાતને ભાવ છે. અપેક્ષાએ અધ્યાત્મ દૃષ્ટિએ આત્મા તે મહાવીર છે, અને તે પિતાને નહિં તારે તે તેની લાજ જાય એમ કહેવાય છે. તત્વજ્ઞાનની દૃષ્ટિએ એવું લખ્યું નથી, પણ ભક્તિની ભાવનાના ઉછાળાએજ એવું પ્રભુને વિનંતી રૂપે કહેવાય છે, માટે તમે એવું ગાઓ તેમાં દેષ નથી, અમારા ઉપર તમને શ્રદ્ધા હેત તે શંકા કરાવનારા હોય તે પણ શંકા થાય નહિં. પણ બાલજીવ-બીજાની શંકા ન સમજાવી શકે. તેની તે શંકાને ઉત્તર આપ યુક્ત છે તે દષ્ટિએ તમે લખ્યું છે. તેથી ઉત્તર આપે છે. મુકામ. મેહસાણા. લેખક, બુદ્ધિસાગર. શ્રી અબુજી. તત્ર સુશ્રાવક વકીલ મેહનલાલ હીમચંદ-માણેકલાલ મંગલભાઈ મણિભાઈ, પ્રેમચંદભાઈ વગેરે ગ્ય ધર્મલાભ. વિ. તમારે પત્ર વાંચી સમાચાર જાણ્યા છે. શરીરની શાતા વેદનીયની સાથે આત્માના સુખની તુલના કરીને આત્માના શુદ્ધ ધર્મમાં તલ્લીન થવાય તેમ પ્રવર્તાશે. अहे। अनंतवीर्योऽयमात्मा विश्व प्रकाशकः त्रैलोक्व चालयत्येय ध्यानशक्ति प्रभावतः શરીરરથ આત્મા વડુતઃ જીવંત વીર્યમય અને વિશ્વપ્રકાશક છે. તે ત્રણેકને ચલાવી શકે તેમ છે. ધ્યાન શક્તિ પ્રમાવથી. ધ્યાન શક્તિ વડે આત્માની સર્વ શક્તિઓને પ્રકાશ થાય છે. આબુજી શાંત પ્રદેશ છે. જ્યાં જ્યાં ગુફાઓ, ધ્યાનનાં સ્થાને વગેરેને પામી આત્માના સુખને ઉલસાવશે. આત્માને અત્મારૂપ કરશે. For Private And Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) શરીરને કંઇ ભસેા નથી. જેટલુ પ્રાપ્ત થાય તેટલું અપ્રમત્ત ધ્યાને પ્રાપ્ત કરશેા, ધર્મ ધ્યાનના પાચા તથા પિંડસ્થાદિક ધ્યાનનું એકાંતમાં અવલંબન કરશેા. તેથી આત્મસુખને પ્રકાશ મળશે. અનુભવવડે અનુભવની વૃદ્ધી થશે. ॐ शान्तिः ३ Acharya Shri Kailassagarsuri Gyanmandir મુ. પેથાપુર. આશે શુ. ૧૩ લે. બુદ્ધિસાગર સૂરિ. જામનગર તત્ર સુશ્રાવક માસ્તર શ’કરલાલ ડાહ્યાભાઇ ચેાગ્ય ધમ લાભ વિ. તમારા પત્ર આવ્યે તે મળ્યે છે. વાંચી જાણ્યા છે, તમે લખેલી બધી વાત જાણી છે. સમાચાર અત્માની શુદ્નતાને માટે અનેક પ્રકારની કૅસેટીમાંથી પસાર થતાં સુખ દુખ સામી નજર ન કરવી જોઇએ પણ જે થાય તે સારા માટે છે એમ માની આનંદ ઉત્સાહથી આગળ વધવુ જોઇએ ધર્મસાધન કરશે!. ધમ કાય લખશેા. બુદ્ધિસાગરના ધમ લાભ ॐ नमो गुरवे મુકામ સાણંદ લિ. બુદ્ધિસાગર શ્રી માણુસા તંત્ર શ્રદ્ધાવંત દયાવ...ત દેવગુરૂભક્તિકારક પુણ્ય પ્રભાવક ભભ્ય સુશ્રાવક શા. વીરચંદમઇ કૃષ્ણાજી તથા ભાઈ ચંદુંલાલ તથા માજી વિગેરે ચાગ્ય ધર્મ લાભ, વિ. પત્ર પહાચ્યા. વાંચી સમાચાર જાણ્યા. આનંદ. આત્મપ્રકાશ ગ્રન્થ ખાળમેધ લીપીમાં છપાવવેા ઠીક લાગે છે. માળખાધ લીપીનું માહાત્મ્ય તથા તેની અસર હૃદય ઉપર ખડું થાય છે. ખ For Private And Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૮) વિશેષ અને પુસ્તક ડાં એટલું વિશેષ છે. તત્ત્વના ગ્રન્થ થોડા સારા. વિશેષ ખપ જાગશે તો બીજી આવૃત્તિ કોઈ કરાવશે કાગળ સમાધિશતકના રહેવા જોઈએ. પૂઠાં પણ સારા થવા જોઈએ. સમાધિ શતક કરતાં મોટું પુસ્તક થાય તે સારૂ ૫૦૦ પ્રતના રૂ. ૪૫૦] લગ ભાગ થાય પણ પુસ્તક દેખીનેજ મેહ થાય. છેડા વાંચે પણ અસર સારી થાય. પછી તો તમારી જેમ મરજી. ભજન તો બાળબોધ લિપિમાં અવશ્ય છપાશે. સાથું ભાડુ ને સિદ્ધપુરની યાત્રા જેવું કામ કરવું જોઈએ નહીં. ઘણાં વર્ષ સુધી પુસ્તક ટકે તેમ થવું જોઈએ, બાળબોધમાં છપાશે તો બહુ સારૂ પછી જેમ તેમ કરવું. તૈયારી કરો. ધર્મ સાધન કરશે મુકામ. ગેધાવી. લિ. બુદ્ધિસાગર. વિનયવંત વિવેકી આત્મ થી શ્રદ્ધાળુ શા. વીરચંદભાઈ કાજી ચેષ્ય ધર્મલાભ પ્રાપ્તિ થાઓ. વિશેપ-તમારો પત્ર આવ્યો. વાંચી આનંદ થાય છે, ત્યાંની હવા બગડવાથી ત્યાં તમારે બીલકુલ રહેવું નહી, કેશરીયાજીની યાત્રા કરવા જવું તે પણ સારું છે. પુને હવા સુધરી હોય તો ત્યાં જવું પણ ઠીક છે પણ ખરાબ હવામાં તો રહેવુંજ નહી. સંતિકર ગયાજ કરવું-તમે અત્રે આવી ગયા નહીંતેનું શું કારણ? હશે. યાત્રા કરે. વિ. આત્મશક્તિપ્રકાશનાં પાંચ છ ફરમાં બાકી રહ્યાં છે. ઉતાવળ માટે ગિરધરભાઈ ઉપર તમે પત્ર લખે. ભૂલશો નહીં. પ્રાયઃ માગશર માસમાં ગ્રન્થ બહાર પડશે. ભજન કારતક પૂર્ણિમા લગભગ બહાર પડશે. ધર્મ સાધન કરશે બાલાભાઈને ધર્મલાભ. મારા લાયક ધર્મ કાર્ય લખશે. ભાઈ ચંદુલાલને ધર્મલાભ. ભણવું ગણવું લેખક શક્તિ વધારવી. શેઠ વીરચંદ કૃષ્ણાજી. ૩૪ ફાાનિતઃ રૂ For Private And Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નહિ મળશે નહિ ટળશે, ખરેખર જઈ લે મનમાં જીઠી રંગ લાગ્યો કે, વિચારે તે બધું ક્ષણમાં. નથી તે શોધવા માટે, જીવન હાર્યું અરે ભૂલી; ખરી નહિ ચેટ લાગ્યાથી, રહ્યા છે બાહ્યમાં ઝુલી. નથી આનંદ તે માને, ખરેખર છે જ તે છાને; ખંથી પરવા અને તેની, અરે જે છે તે લેવાને નથી ધાર્યું કદી મનમાં, જીવન હેમી અરે લે. નથી પ્યારો તે અંતર, અરે જે પ્યાર તે કે સાકરને સ્વાદમાં મીઠી, અનુભવ ત્યાંજ પિતાનો ખરેખર તેમ આતમનું, રહે નહિ ધ્યાનમાં છાને હજી જીવી ગ્રહે તેને, અખંડાનંદ છે ચા અરે એ ભવ્ય જે પોતે, લેઈ લે ધર્મને વ્હા હજી હાથે અરે બાજી, ધરી લે ધ્યાનમાં સાચું, બુદ્ધયરબ્ધિ સત સેવામાં, સદા રહેવું સદા રાચું ૭ લે. બુદ્ધિસાગરના ધર્મલાભ. ધર્મ સાધન કરશે સંતની સેવા કરવાથી જ સુખ છે. સંતની પાસે સદાકાળ રહેવા ઈચ્છું છું. મુકામ સુરત ગોપીપુરા બુદ્ધિસાગર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂભક્તિકારક સુશ્રાવક શા, વીરચંદ કૃષ્ણાજી એગ્ય ધર્મલાભ. વિશેષ આત્માના જ્ઞાનાદિ ગુણોની શકિત વધારવા પ્રતિદિન સદુદ્યમ કરે ઘટે છે, આત્મદશામાં રમણતા વિશેષતઃ કરવી ઘટે છે. જે જે કરવું તેમાં વિવેકદ્રષ્ટિથી આભે. For Private And Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org (50) ૬૦ પચેગ રાખવા જોઇએ. સાધ્યદૃષ્ટિ તે ગમે તે પ્રસંગમાં ભુલાવી ન જોઇએ. શાતા અને અશાતાના પ્રસંગેામાં સદાકાલ સમાનતા રહે એવી આત્મદશા કર! માટે અંતરને ઉપચાગ તે તે પ્રસગે રાખવે જોઈએ. અશુદ્ધોપચેગ ટાળીને શુધ્ધ પયેગ કરવા પ્રયત્ન કરવો જોઇએ. જેટલુ સાધ્યદષ્ટિની સ્થિરતા માટે કરશેા તેટલું તમારૂ છે. એક ક્ષણમાત્ર પણ પ્રમાદ કરવા ચૈગ્ય નથી. પેાતાનુ કાઈ નથી. વૃત્તિએને ન પેષાં આત્માના સદ્ગુણ્ણાને પોષવા જોઇએ. તમારૂ તે સહજપણે તમારૂ છે, Acharya Shri Kailassagarsuri Gyanmandir ધ સાધન કરશેા. આત્મવમાવ રમણતાના વ્યાપાર વધા” રશે. હર્ષ અને શેકને વ્યાપાર ઘટાડશે. નિવૃત્તિધન પ્રાપ્ત કરશે. Ø શાન્તિ રૂ: બુધ્ધિસાગર સ` ૧૯૭૦ ચૈત્ર વદ ૯ आत्मप्रभु भक्ति प्रेमोद्वार. ધીરાના પદના રંગ સમજાવ્યો હતેા સાનેરે, ચમકાવી તારૂ રૂપ સ્ફુને, આંખોથી મ્હને ખેચીરે, લીધે વ્હાલા ત્હારી કને. ઝગમગ જ્યંતિ ઝળકાવી હૈ' દેખાડયા દેદાર, પ્રેમ ત્યારથી હારી સ.થે, પ્રગટયા અપર પાર; સંતાયે! તું અધારેરે, ઘાયલ થઇ શેાધું ન્હને For Private And Personal Use Only સમન્થે ૧ ચેન પડે ના હારાવણું કઈ, મન મારૂં અકળાય અમૃતને આસ્વાદ્યા પછીથી, માકુલા કેણુ ખાય. વિરહનાં દુઃખડાં વેઠીરે, શેાધુ બીજુ કાણુ ગણે સમજાવ્યા ૨ Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાજ મર્યાદા જનની છે, તે જ વણ ઈષ્ટ ન કે ઈ કથની કરણી જગની છેડી, આંખે વાટે રહ્યો જોઈ બુદ્ધિસાગર વાલ્ડમરે, મળે ઝટ પ્રેમે ભણે સમજાજે ૩ હે અસંખ્ય પ્રદેશી પરમાત્મ સ્વામિન-હેં મને તારૂં મૂળ સ્વરૂપ ચમકાવી દેખાડયું હતું અને સાને સમજાવ્યું હતું. હું હારી અનંત તિમયિ ચક્ષુઓથી આકર્ષીને મને તારી પાસે ખેંચી લીધો. જયારથી હેં ઝળહળ ઝગમગ અરૂપ જોતિ ઝળકાવીને ત્યારે દેદાર દેખાડ હતું ત્યારથી હાર ઉપર અપરંપાર પ્રેમ પ્રગટે છે. હુ છું અરૂપ તિરૂવરૂપ દર્શાવીને પાછે માયાના પડદામાં સંતાઈ ગયે ત્યારથી મહને ચેન પડતું નથી અને પૂર્વે દેદાર દેખ્યા હતા તેથી પ્રગટેલા શુધ પેમથી ઘાયલ થઈને જ્યાં ત્યાં શોધા કરું છું. જ્યારથી દર્શન દેઈ તું માયાના આવરણમાં સંતાઈ ગયે ત્યારથી હને હારા વિના જરા માત્ર ચેન પડતું નથી અને મહારૂ મન અત્યંત અકળાય છે. અમૃતને આસ્વાદ્યા પછી બાકલા વગેરેનું ભેજન કોણ ખાય ? તેમ હવે મનમાં થયું છે. જ્યારથી હારૂં રૂપ દેખ્યું ત્યારથી હુને અન્ય કશું કંઈ ગમતું નથી. હારા વિરહનાં દુઃખ વેઠીને હને શોધું છું ત્યારે વિના અન્યને કેણ એવી રિથતિ થયા પછી હિસાબમાં ગણે? અર્થાત્ કોઈ પણ ગણે નહિ. જ્યારથી તારૂં રૂપ દેખ્યું અને અપૂર્વ પ્રેમ પ્રગટયો ત્યારથી મેં જગતની લાજ અને વ્યવહાર મર્યાદાને ત્યજી દીધાં છે. હારા વિના હૃદયમાં વિરહની અગ્નિ જવાળાઓ ઉઠે છે તેની હે પ્રભુ હને કેમ દયા આવતી નથી. નક્કી કર્યું છું કે હારા વિના મને અન્ય વરતુ ઈટ નથી. તુંજ હારે હાલો છું, તું જ્ઞાની છે અને એ બધું જાણ્યા છતાં હજુ કેમ સંતાકુકની રમત રમે છે. હને વધારે સતાવીને દુઃખી કરવામાં હવે શું સારું લાગે છે ? હે અનન્ત સુખના સ્વામી! લ્હારી સાથે તન્મયપણે મળવામાં જગતની કથની અને કરણીને રહે ત્યાગ કર્યો છે. હારી જ્ઞાનચક્ષુએ હને For Private And Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (2) મળવાની વાટે હારી રાહે દેખી રહ્યો છું. બુદ્ધિસાગર કહે છે કે જ્ઞાનનાસાગર! હવે તમે ત્વરિત મળે એમ આત્મામાં રહેલી ચેતના પ્રેમે ભણે છે. સુ, માણસા, લિ. બુદ્ધિસગર, સુશ્રાવક ભાઈ ચંદુલાલ વીરચંદ ચેાગ્ય ધ લાભ. આટલી વયમાં આટલા વ્યાપારમાં જ્યારે પત્ર લેખનાવકાશ ન મળે, એમ અન્ય કાર્ય નિમગ્ન ચિત્ત વૃત્તિથી પ્રાયઃ અવમેધાયતા અન્યદશામાં તે શું કહેવું–શુભાશુભ સાનુકુલ પ્રતિકુલ સંચેગેામાં સવ વે મુકાય છે. ચંદુ ! વિચાર કરીશ તે હને માલુમ પડશે કે જ્ઞાનીઝ્માએ વૈરાગી દશા રવીકારી છે તેનુ કારણુ ખરેખર ઉટનાં અઢાર વાંકાના જેવા આ સંસાર છે. સોંસારમાં કંઇને કંઈ બાકી રહેવાતુ. સર્વમાં કંઇને કંઈ કહેવાનું, સર્વ વાતે સંપૂર્ણતા સંસારમાં કાઇને પ્રાપ્ત થઈ નથી અને થવાની નથી. માટે સ'સારમાં વિકલ્પ સ’કલ્પ કરીને નકામા આત્મવીય ને! ક્ષય કરવા ચેગ્ય નથી. ત્હારા મન પ્રમાણે સવ સાનુકુલતા થાય તે! પછી દુઃખ કયાંથી ? અને વૈરાગ્ય પણ કયાંથી થાય અને પછી સંસાર દુઃખમય છે એવું વીતરાગ દેવનું વાકય પણ ખાટુ થાત. દુઃખ અને ઉપાધિયા વેડીને માગળ વધવાનું છે. સત્ર ઉચ્ચ કેાટીએ ચઢેલાએ માટે એવા અનુભવ આવશે. મહત્ પુરૂષોને આશ્રય એજ સુખનું કારણ છે, કાઇ પશુ સામાન્ય પ્રસંગથી ભળભળીયા બની જવાથી અને ગભીરતા ત્ય૪ વાથી ધાર્યા કરતાં વિશેષ લાભ થાય છે અને ખેલેલુ અને કરેલું પાછું સંકેલી લેતાં ઘણી મહેનત પડે છે પેાતાને સાનુકુલ સ મનુષ્ચાના સમાગમ ન થાય. તેથી દીલગીર થવું નહીં-પેાતાના મનના ઉભરા કાઢવા હાય તા કાઈ જ્ઞાનીની પાસે કાઢવા કે જેથી કંઇ શાંતિ મળે અને કઇ શિખવાનુ` મળે. આ જગમાં ધની સાધના એક સારભૂત છે. રૂચે અને શ્રદ્ધામાં સત્ય ભાસે તા ધાર્મિક જીવનને સુધારી ઉચ્ચ કરશે. ॐ शान्तिः ३ For Private And Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૩) બાબુ ભેગીલાલને ધર્મલાભ, કહેશો કે વિજાપુર કેટલા પત્ર લખ્યા તે જણાવશે. શાન્તિ યુકિતથી કહેશે. મુકામ પેથાપુર. લેબુદ્ધિસાગર. સં. ૧૯૭૧, જેઠ વદી ૧૪. પુના, સુશ્રાવક શા. વિરચંદ કૃષ્ણા યોગ્ય, ધર્મલાભ. તમારો પત્ર આવ્યું તે વિચારી સાર જાણ્યો છે. થતી આમેન્નતિ જેથી, કમાવાનું કમાઈ ...૧ થશે જે ત્યાગથી ભકિત, તદા વૈરાગ્યની સ્થિરતા; થશે અધ્યાત્મની સ્થિરતા, કમાવાનું કમાઈ લો...૨ ટળે અધ્યાસ જે પરથી, થએલે નામ રૂપનો; તદા આનન્દની પ્રાપ્તિ, તે સંતેષ આત્મામાં....૩ અરે જે ચુંથણ ગૂંથે, સદા પુદ્ગલતણાં ભાવે; વિપાકના પ્રવાહમાં, તણુતા તે નથી ભકતે....૪ વિપાકે ભેગવે કર્મો, હૃદયમાં સાક્ષીધર થઈને રૂવે રાચે નહીં તેમાં, રહી અન્તર થકી ન્યારા..૫ ત્યજે યાચક તણી વૃત્તિ, પ્રવૃત્તિમાં પડે હૈયે; કદાપિ લક્ષ્ય ના ચૂકે, ખરે તે ભકત ગણવાના...૬ પીને પાંજરા મધે, ધરે આનંદ કો માનવ બજાવે દૈવની આજ્ઞા, રહી નિર્લેપ અન્તરથી....૭ અરે એવી દશા માટે, નથી અભ્યાસ જે થાતે; નથી જે કાળજી મનમાં, કમાવાનું પછે શું છે ?...૮ જગતને ખુબ રીઝવવા, પ્રવર્તે પાર ના આવે; પલકનાં આંસુડાં પાડે, પછીથી તે હતા તેવા.૯ અતઃ મનમાં ખરા ભાવે, ખરૂં તે સત્ય ઘારીને; ત્યજી શેતાનની સંગત, કમાવાનું કમાઈ લે....૧૦ For Private And Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૪) નિજામોત્કાન્તિ કરવાને, બની પરમાર્થના ગી; મળી વેળા ગમના , કમાવાનું કમાઈ લે...૧૧ પછીથી ખૂબ પસ્તાશે, નવું ચેતો યદિ મનમાં, વિચારો ખૂબ એકાન્ત, નિજાત્માનું કયું શું તે..૧૨ નથી આડંબરે મુકિત, નથી કંઈ લે કરંજનમાં; ખરી પરમાર્થની કરણી, કર્યાથી મુકિત થાવાની....૧૩ ધરી અધ્યાત્મની રહેણી, વિવેકે ટેક નેકીધી; પ્રમાણિકતા ધરી અંગે, કમાવાનું કમાવી લે.૧૪ કદી કર્તવ્યથી પાછા, હઠે ના પૈર્યને ધારે; બુદ્ધ બિધ ધર્મ કર્તવ્ય, પ્રવર્તે કર્મ યોગી હૈ....૧૫ અષડ શુદિમાં નેટબુક બચકાની ખપ પડશે. અષાડ સુદ સાતમ આઠમ લગભગ. માટે ત્યાં કઈ જનાર હોય તો જણાવશે. મુ ગેધાવી. લિ. બુદ્ધિસાગર. તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવ ગુરૂભકિતકારક સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણજી, શા. ચંદુલાલ વરચંદ, શા. ભેગીલાલ વીરચંદ, શા. શાંતિભાઈ ચંદુલાલ વગેરે ગ્ય ધર્મલાભ. પત્ર આવ્યું. વાંચી બીન જાણું. કમયે ગ માટે શા. ગગલભાઈ હાથીભાઈને નિવેદન કર્યું છે. તમે તે છે? કમલેગ સંપૂર્ણ થતાં એક વર્ષ વા બે વર્ષ જોઈએ. પશ્ચાત તે જે બને તે ખરૂં. હાલ અડતાળીસ લે કને ભાવાર્થ લખ ચે છે. કર્મચગથી પ્રવૃત્તિમા. માં નવી જાતનું અજવાળું તથા નવ્યશકિતને પ્રકાશ થાય એવું વાંચકો માટે અવબોધાય છે. ચોમાસાનું હજી નકકી નથી. ક્ષેત્રપર્શનાએ જ્યાં બનવાનું હશે ત્યાં બની રહેશે. વ્યાવહારિક તથા પારમાર્થિક કાર્યો કરતાં છતાં નિર્લેપ રહીને આનંદમય ભા. વથી અને પ્રસન્નતાથી સર્વે ક્ષણે વીતે એવા ઉપાયે આદરે કે જેથી ભવિષ્યમાં આત્મસમાધિની ઝાંખી અનુભવી શકે. સર્વમાં For Private And Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬૫ ) નિલે પ રહા. સવ બાહ્ય ભાવેામાં નિ:સંગ રહેા. જે થાય તે તટસ્થ અની દેખ્યા કરે. જે જે કાર્યો કરી તેમાં અહંતા ન થાય એવા અધ્યાત્મભાગ ખીલવા નામ અને રૂપના પ્રપંચની પ્રવૃત્તિ કર્યાં છતાં અન્તરથી ન્યારા હૈા અને સદા ઉપયેગે જાગૃત રહેા. પરભતમાં કરીશ એવુ ન ઇચ્છતાં આ ભવમાં મુકિતની ઝાંખી વેઢવાની સાથે તમે માહ્યનું પણ વેદી શકા એવી દશા પ્રાપ્ત કરવાના દૃઢ નિશ્ચયપર આવી જાએ અને જ્યાં તમે છે ત્યાં પેાતાને દેખી મહ્ય વ્યવહારે પ્રવ આત્મધમ પ્રગતિમાં ઉત્સાહથી પ્રતો, इत्येवं ॐ शान्तिः ३ મુ॰ ભેાયણી, લિ બુદ્ધિસાગર. શ્રી પુના, તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકા કે સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી તથા ચંદ્ગુલાલ તથા ભગીલાલ, શાંતિ લાલ વગેરે સપરિવાર ચાગ્ય ધલાભ.વિ. ઉંઝા, મેઢુ સ્રાણા, જે ટાણા થઇ અત્ર આવવાનું થયું છે. આ વખત દશનના લાભ ઘણા થયા છે. વ્યવહાર અને નિશ્ચયથી સિદ્ધપુરમાં રાત્રે ધ્યાન કરતાં અલૈકિક સમાધિસુખને અનુભવ આવ્યા હતા. હાલમાં કયાગ નામનુ પુસ્તક લખાય છે, તેમાં નિર્લેપ દશાએ આવશ્યક કર્મોની ક્રો અદા કરવાના સિદ્ધાંત, લૈાકિક વ્યવહાર દૃષ્ટિએ લખાય છે, તેા પણ અન્તરમાં આત્મ શુધ્ાપયેાગનુ તાન લાગી રહે છે અને વિહારમાં નિઃસ`ગ દશાનેા ખરેખરા પકવાનુભવ વધ્યા કરે છે. આમામાં જીવતાં ઉપશમાદિભાવે સિદ્ધાંતાનાં રહસ્યો પ્રકટયા કરે છે. આત્માનુભવજ્ઞાન વિનાની આહ્ય પાંડિત્ય દશા ભવ ભ્રમણુમાં અહંતાથી હેતુભૂત થાય છે. દેવગુરૂ પસાથે જે માર્ગ માં ગમન થયા કરે છે તે મેાક્ષ માગ છે. એમ આત્માનુભવથી ખાત્રી થાય છે. ગમે તે ભાષાએ અને ગમે તે પ્રવૃત્તિએ અ ગમાનું રહસ્ય સ્વહૃદયમાં 9 For Private And Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૬ ) પરિણમીને અનુભવ રૂપે જીવતું થાય એવા ખાસ સાધ્ય।પયાગ વતે છે અને તે ઘણા વધશે એવી ખાત્રી છે. હજી અત્માના શુદ્ધોપચેાગમાં સમાધિભાવે પ્રગતિ થયા કરે છે. સદૃગુરૂના સ્થિરતા ભાવે સમાગમ કર્યા વિના અનુભવ રહસ્ય મળતું નથી તે મેળવે. ॐ शान्ति પ્રાયઃ અત્રથી વિરમગામ થઇ સાંઢ જવા વિચાર છે, અને તે ખરૂ. ચૈત્ર સુષ્ઠિ પૂર્ણિમા અત્ર પ્રાયઃ થાય તો થાય. મુ. મુખાઇ લાલમગ પાંજરાપેળ બુદ્ધિસાગર સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી તથા ભાઈ ચંદુલાલ ચૈાગ્ય ધર્મ લાભ, પ્રતિષ્ઠાને વિષ્ટા અને કીર્તિમાં મળ જેવી અસારતા ભાસશે ત્યારેજ સત્યધર્મ અને અનુભવથી પરખાશે. ખહ્ય પ્રતિષ્ઠારૂપ લલનાના રાગીએ અંતરનું રવરૂપ અનુભવવા સમર્થ થતા નથી. ખરા ધર્મને અને જગતના બધાએલા વ્યવહારને આકાશ અને પાતાળ જેટલા અંતર છે. જે શુદ્ધ સ્વરૂપની પૂજા કરતા નથી તેને તે કયાંથી સત્ય સુજાડી શકે. જે બાહ્યોન્નતિમાં સ્વમહેાદય અવષે ધે છે. તે અન્તરનેા શુદ્ધ મહેાદયના ગંધ પણ આસ્વાદી શકતે નથી. ખાદ્યના વિચારને ક્રૂરે કરી આત્માના માટે શા વિચારે ઉદ્દભવે છે તે એકાન્તમાં નિર્વિકલ્પ ઉપયાગ રાખી જોતેા નથી તે ખરેખર શુદ્ધ મહાદયનાં દર્શન કરી શકતા નથી. જ્ઞાનીએ સંસારમાં ગાંડા જેવા ગણાય છે પણ તે શાથી અને તેમાં શું રહસ્ય સમાયું છે તે વિચારશે. ૐ જ્ઞાતિઃ - રૂ ચૈત્ર વદી ૭ For Private And Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૭ ) મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર, શ્રી મુંબાઈ તત્ર સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃણાજી તથા ચંદુલાલ બાબુ ભેગીલાલ શાંતિલાલ તથા માધવજી અમથાજી પિપટ વગેરે પ્ય ધર્મલાભ. કેન્ફરન્સ વગેરે તરફ જઈ પાછા આવ્યા હશો.માધવલાલ છાપરામાંથી સંઘ કાઢવા લખે છે પણ લેગથી સઘની શોભા આવનાર નથી તથા કેશરીયાજીના માર્ગે કવૈરન્ટાઈન છે તે જણાવશે. પેપટ આવ્યું હશે મારી તરફ આવશે તો બોધ આપીશ. હાલમાં વિજાપુર ની આસપાસના ગામમાં પલંગની સ્વારી આવી ધમધોકાર ધમાધમ શરૂ કરી છે. વિજાપુરમાં ઉદરગાંઠ પણ છે. તેમજ તારંગજી તરફ પણ ગરબડ હોવાથી છેવટે અહીં રહેવા વિચાર કર્યો છે. વિજાપુરમાં દશ પંદર કેસ થયા પણ સુધરી ગયા છે. હજી ગામને એક પણ કેસ બગડ નથી. હજી શાંતિ જેવું છે પણ ઉંદરનું પતન શરૂ છે. જ્ઞાન ધ્યાનની સમાધિમાં આનંદમય જીવન વીતે છે. છાપવાનાં પુસ્તકે બંધ છે. હાલ પત્રવ્યવહારની પ્રવૃત્તિ પ્રાયઃ મંદ થઈ ગઈ છે. સર્વે સાધુઓને ગાભ્યાસ ચાલે છે. માણસાના શ્રાવકો કેગના હુકમથી બહાર નીકળી ગયા છે. ધર્મ સાધન કરશે ધર્મ કાર્ય લખશે. ૩ૐ શાનિત રૂઃ પત્ર લખતા રહેશે. ભાઈ ચંદુલાલને માલુમ કે ચિત્રમયજગતના અંકો આવતા નથી બને તે બંદોબસ્ત કરશો. મુકામ વિજાપુર લેખક બુદ્ધિસાગર શ્રી મુંબાઈ તત્ર સુશ્રાવક વીરચંદભાઈ કૃણાજી ગ્ય ધર્મલાભ. વિ. તમારે પત્ર મળે. માણેક બેનના મરણથી સાધુઓને અને સાધ્વીઓને તેની પૂર્ણ બેટ પડી છે તે સંબંધી જેટલી તેની For Private And Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) પ્રશંસા કરીએ તેટલી ન્યુન છે તમે માધવલાલને દિલાસેા આપશે, અમાએ માધવલાલના ઉપર પત્ર લખ્યા છે. વિ. વિજાપુરમાં સ ઠેકાણે ઉંદર પડે છે. ચાંચડના ભારે ઉપદ્રવ છે. ચાર પાંચ કેસ થઈ ગયા છે. વિજાપુરની ઉત્તર દિશાએ લાડાલ આગલેાડ કરબટીયા વડનગર વગેરે તરફ્ ઉંદર કેસ થાય છે. અમદાવાદ તરફ પ્રાંતિજ તરફ તથા આજુબાજુના સવ ગામડાઓમાંથી એક ગામ પણુ ચેાખુ નથી. લેાકેા છાપરાં માંધવાની તૈયારી કરવા લાગ્યા છે. છાપરામાં જવાની વિનંતી થાય છે. પણ તંબુ વગેરેની જોઇએ તેવી સગવડ નથી, અને તે ખરૂ, સાધ્વીએ લાભશ્રી વગેરે પશુ કયાં જશે તે ચાક્કસ નથી. પણ ગામડામાં જ્યાં ત્યાં ઉદયકાળ પ્રમાણે જશે. સાધુઓની પૂર્ણ સેવા કરનાર કાણુ છે. સારૂં થશે અમૃતશ્રી વગેરે પુ ંધરે ગયાં છે. પણ ત્યાં ઉંદર ૫ડે છે તેવિજાપુરની ભાગેાળમાં થઇ મળ્યા વિના લાભશ્રી વગેરે સાધ્વીના કારણથી ગયાં છે ભાઇ ચંદુલાલ ભાગીલાલ શાંતિલાલ વગેરે ને ધમ લાભ કહેશે. વિ. ઝવેરી જીવણચંદભાઇ ધમચ ંદને તમેા પાલીતાણા ગુરૃકુબને મદદ કરો એવી ભલામણ માટે પત્ર હતા પણુ અમેએ રૂબરૂમાં મળ્યા પછી કહેવાનું લખી જણાયું છે. ધર્મસાધન કરશે. ધમ કાર્ય લખશે ૐ શાન્તિઃ ૨ પત્ર લખશે. વિજાપુરની આજીમાજી પચ્ચીસ ત્રીસ ગાઉ તુ એક ગામ પણ ઉંદર પડયા વિનાનું નથી. અછતસાગર વડાલીમાં છાપરામાં રહે છે. For Private And Personal Use Only મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી મુ’ખાઈ તંત્ર શ્રદ્ધાવત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી ચંદુલાલ લેાગીલાલ વગેરે. ચેાગ્ય ધર્મો Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લાભ. વિ. પત્ર પહે, મહાભારત પહેર્યું છે. હાલ પત્ર પ્રવૃત્તિ તથા લેખક પ્રવૃત્તિ ઘણી મન્દ છે. હાલ મનમાનતે વનવૃક્ષ પ્રદેશ અને એકાન્તવાસ મળવાથી ધ્યાન સમાધિની ખરી લય લાગી છે. હાલ તે જાણે આત્મિક સૃષ્ટિમાં લયલીન થઈ જવાયું હોય એમ જણાય છે. સર્વ સાધુઓને રાત્રે પ્રાણાયામ ધ્યાન થાય છે. આમ વૃક્ષ તળે આનંદ વતે છે. આત્મજ્ઞાન આત્મસમાધિ અને તેની સાથે અમૃત સુખમય જીવનના લહાવા લેવાય તેટલા લેવાય છે તેની આગળ બાહ્ય ક્ષણિક જડ વસ્તુઓનું સુખ તે છે જ નહીં એમ પૂર્ણ અનુભવ થાય છે. પ્રસંગે ઉપદેશસૃષ્ટિને વિહાર પણ કર્મંગ સ્વાધિકારે થવાને થયા કરશે. ધર્મ સાધન કરશો. ૩૪ શાંતિઃ રૂ મુકામ. મહેસાણા લેખક બુદ્ધિસાગર. મુંબાઈ દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વિરચંદભાઈ કૃણાજી તથા બાબ વગેરે ગ્ય ધમ લાભ. વિશેષ તમારે પત્ર પહો. તમારી લખેલી હકીકત જાણું છે. માધવલાલ અમથાલાલ અત્રે આવ્યા હતા અને તેમની હકીકત જણાવી હતી. સમતાને ઉપદેશ આપે હતે ધર્મસાધન કર્યા કરશે. ધર્મ કાર્ય લખશે શ્રીમદ્ દેવચંદ્રજીકૃત્ત પુસ્તકો છપાય છે. પહેલે ભાગ છપાઈ થોડા વખતમાં બહાર પડશે. બીજો ભાગ છપાય છે. ચોમાસાનું નક્કી થતાં લખી જણાવવામાં આવશે. ॐ अर्ह शान्ति ३ For Private And Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir મુ. વિજાપુર. લે, બુદ્ધિસાગર. મુંબાઇ તંત્ર સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણાજી ચંદુલાલ ભાગીલાલ શાંતિ વગેરે યાગ્ય ધર્મલાભ વિ. આસે। સુદિ તેરસે પાટના પાચા એકદમ નીકળી જવાથી તે પડી ગઈ તેની સાથે ઉલળી તે મુખે વા ઉપરના જડબાની સાથે વાગી તેથી અડધા જડબાને તથા ચાર પાંચ દાંતને સખ્ત ઇજા થઇ. ક્રાંત હાલે છે. દા ચાલે છે વેદના થેડી છે. બાકી તે રાત્રે ટાઢીયા તાવના હુમલા થયેા. બે દિવસ સખ્ત પછી જોર કમી થતું ચાલ્યુ હવે તે આરામ થયે છે. ખાવા પીવામાં હરકત આવતી નથી. ફક્ત દાંત ઉપરના ચાર હાલતા જાજરા થયા તે સજજડ થાય તેવી દવા ચાલે છે. અને તે ખરૂ, આત્માને સમભાવે વેદના વદાય છે એટલે આનંદ છે. પ્રકૃતિ પેાતાના ધર્મ અજાણ્યા કરે છે, પુરૂષને નિલેપ ભાવે પ્રકૃતિનું વેદવાતુ છે બાકીના વિચાગ તે અહત્વ મમત્વ ત્યાગરૂપ છે. એના કાલે એ અનુભવાય છે. કમના પરિપાક થતાં કર્મ સ્વયં ખરે છે. તેની ઉદીÎ કરવા કરતાં રાજયાગની દશાએ સહજ ભાવે સમતા ભાવે વર્તાય તેજ ચેાગ્ય છે. જે થાય છે તેમાંથી આત્માને અનુભવ મળે છે તેમાં વિષાદ વા હુષ ન માનતાં આત્માના આનંદમાં રહેવુ જોઇએ. For Private And Personal Use Only આત્મરૂપ પરમાત્માની કૃપાથી આત્માની વિકાસ દશા થાય છે. તેમાં આધિ વ્યાધિ અને ઉપાધિયા તા તાપરૂપ કસોટી જેવી છે તે આવવીજ જોઈએ. તે વિના અંતરની દશાના અનુભવ થાય નહીં. કેરી તાપથી પાકે છે ત્યારે તેમાં રસ આવે છે, માહ્ય દુ:ખાના તાપથી આત્માને આનંદ રસ પાકે છે, તેનેા સ્વાદ લેનાની જરૂર છે. પાકયા વિના આત્માનાં અનુભવજ્ઞાનગેટલી પાકી થતી નથી. આમાં દુનિયાના લેકેની સાક્ષીની ક ંઇ જરૂર નથી. આત્માને અનુભવ થાય એટલે મસ. આત્માને સત્ર અનુભવે અનુભવે. તેમાં તમારી ઉન્નતિ છે, આત્મબળ પ્રકટાવે, મનુષ્યાવતારમાં જે ધારા Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧ ) તે કરી શકશે. આઞા વદી ચેાથથી હવે શરીર તાવ રહિત થયું હેય તેમ જણાય છે. જ્ઞાનમદિરનું કામ શ્રાવકે ચલાવે છે. વિજાપુરમાં દરરેાજનાં ૧૫-૧૭ માણુસ મરે છે પણુ કે રતક સુદમાં શાંતિ થઇ જશે. માણુસામાં હવે શાંતિ થઇ છે. ધર્મ સાધન કરશે. ધકા લખશે।. ભાઈ ચંદુલાલ પર ટ્વિસધાન મહાકાવ્ય સ' કૃત હેમચંદ્રાચાર્ય કૃત પુના પ્રેસમાંથી મગાવવા પત્ર લખ્યા છે. પણ પત્રના ઉત્તર દશ ખાર દિવસ થયા પણુ આબ્યા નથી માટે તપાસ કરાવશે. ॐ अँहं शांतिः ३ ભાઈ લલ્લુભાઇ કરમચ'દ ઉપરના સમાચાર પૂર્વક ધમ' લાભ. મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર. શ્રી સુખાઇ તંત્ર શ્રદ્ધાતિ ગુણાલકૃત સુશ્રાવક શા. વીરચંદભાઈ કૃષ્ણાજી ચેાગ્ય ધર્મ લાભ. વિશેષ તમારા પત્ર પહાંચ્ચા. તાવ પછી વા આવ્યા પછી દાઢ નીકળી છેવટે દાઢ કાઢી નંખાવી આજરાજે હવે ઠીક છે. પરંતુ દાંતને કૈટ ઢીલા હાલ તેા થઇ ગયા છે. તેથી છેવટે તેા દાંતનું ચે કઠું થાય એમ સ’ભવે છે. કર્મના વિપાકા રવયમેવ વૈરાગ્યમય રાખે છે. તેથી તેના સમાગમથી વૈરાગ્ય પાકા થઇ ગયા છે. માણસે જવાય પણ ખરૂ પણ નક્કી નહીં. રૂચે તે રહેવાય જવાય. ચામાસા બાદ વિહાર કરીશું ત્યારે જ.. પુના ભાઇ ચંદુલાલ ઉપર પુસ્તક મૈકલવા અમેએ બીજો પત્ર લખ્યા પણ તેના ઉત્તર નથી. તેમ હાલ તેવી જરૂર નથી માટે હવે તમે ના લખી દેશે। કે મેકલે નહીં. ખપ હશે ત્યારે લખીશુ, ધમ સાધન કરશે. For Private And Personal Use Only ભાઇ ચંદુલાસ ભેગીલાલ શાંતિલાલ વગેરેને ધમ લાભ, શા, લલ્લુભાઇ કરમચંદને તથા જય તીને ધમ લાલ, Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૨ ) મુ, વિજાપુર. લે. બુદ્ધિસાગર. મુંબાઇ શ્રદ્ધાવત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વીરચંદમાઇ કૃષ્ણાજી યાગ્ય ધલાભ. હાલ તે સર્વત્ર બિમારી છે, પરંતુ સાધુ સાધ્વીવમાં સારૂ છે. ત્યાં તેમ થાઓ. હવા લેાજન વગેરેના ઉપચેગ રાખતાં પ્રાધકમ જે આપે તે સમાવે ભગવવુ જોઇએ. કમ્પ્રકૃતિના ભાગમાં આત્મએ ભેગી છતાં અલગ પરિણામે વવુ જોક એ. પ્રકૃ તના નિયમ પ્રમાણે સસાર ચાલ્યા કરે છે, શરીર આદિ ધર્મમાં પ્રકૃતિની સત્તા પ્રવર્તે છે તેમાં આત્માનું સામ્રાજ્ય નથી છતાં અહંમમત્વની કલ્પના કરવી તે ભ્રમણા છે. શરીર છતાં અશરીરી પરિણામે વર્તાય એજ જવન્મુક્ત સમ્યકત્વદશા, શરીર મન વાણીના ધર્મમાં પ્રકૃતિ છે તેમાં આત્મા પેાતે આત્મભાવે વર્તે એજ બ્રહ્મભાવની પ્રાપ્તિ છે. પ્રકૃતિમાં આત્મા નથી. આત્મામાં પ્રકૃતિ નથી. પ્રકૃતિ જડ છે તેમાં ચૈતન્ય બ્રહ્મ નથી છતાં જડ પર ચૈતન્યની અલિપ્ત સત્તાવ છે એવુ આન્તરમાં અનુભવી આત્માપેક્ષાએ આત્મામાં વવું એજ જ્ઞાનયેાગીની આર્હુત દશાની ઉચ્ચ શ્રેણિ પર સદા ક્રમે ક્રમે આરેહતા રહેવું, માત્રુ ચંદુલાલ શાંતિ વગેરેને ધમ લાભ. इत्येवं ॐ शान्ति ३ સંવત ૧૯૭૪ આસા સુદ ૮. મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર, શ્રી મુ ́ખાઇ તંત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભ ભકિતકારક સુશ્રાવક શ. વીરચંદભાઈ કૃષ્ણાજી તથા ચંદુલાલ ભાઈ ભાગીલાલ શાંતિ વગેરે ચે ગ્ય ધર્મ લાભ. વિ. તમે એ મેકલેવી સવ દવાઓ પહાંચી છે તે જાણશે. કાલવડા ગેરીતા પામેાલ ગવાડા તરફ સાત આઠ દિવસ વિહાર કરી ઉપદેશ આપવા જવાનું થયું હતું. પેાષ શુદ્ધિ અગિયારસ સુધી વા For Private And Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૩ ). બારસ સુધી રહી કેલવડે વિશ વર્ષથી પ્રતિમાજી બેસતાં નહોતાં તેથી તેમની પ્રતિષ્ઠા કરાવવા સંઘના આગ્રહથી જવું પડશે ધર્મસાધન કરશે. ધર્મકાર્ય લખશે. લલ્લુભાઈ ત્યાં આવ્યા હશે તેમને ધર્મલાભ. ૩૪ શાનિતઃ રૂ મુ. વાસદ. લે. બુદ્ધિસાગર મહા વદિ ૧૨ શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાનંત દયાવંત દેવગુરૂ ભકિતકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃષ્ણાજી તથા બાબું વગેરે ગ્ય ધર્મલાભ. વિશેષ–મહા વદિ આઠમના રોજ વાસદ અવાયું છે પરંતુ જમણા અંગુઠાના પગ પાસે ઘેરીનસ પર પાકવાથી ( ગુમડા જેવું થતાં) નહીં ચલાવાથી વિહાર બંધ થયો છે. હજી રૂઝ આવી નથી તેથી કયાં સુધી અહીં રહેવાશે તેનું નક્કી નથી. બે ત્રણ દિવસમાં સારું થતા વિહાર થાય વા વિશેષ દિવસ થાય તેનું નકકી કહેવાય નહીં. અને તે ખરૂં દવા ચાલે છે. ચિંતા કરવા જેવું નથી ફક્ત ઘેરીનસ પર પાકવાથી ચાલવામાં અડચણ આવે છે. કમને ધાર્યો મનસુબે ભાઈ બ્રહ્માથી નહિં ફરે, કર્મને કરવું હોય તેમ કરે. એવું થયું છે. ધર્મસ ધન કરશે. મનનું ધાર્યું મનમાં રહી જાય છે. જે ચેતશે તે સુખી થશે ધર્મ કાર્ય લખશે. હઝ રાતિઃ રૂ For Private And Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૪ ) મુ. પાદરા. લેખક બુદ્ધિસાગર. શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃણાજી યોગ્ય ધર્મલાભ. વિ. વકીલ શા. મેહનલાલભાઈની શ્રદ્ધાભક્તિ અહીં વર્ષે ચોમાસું કરાવશે એમ લાગે છે. તમને આવવા પત્ર લખ્યું હતું પરંતુ હાલ તમે એવી સ્થિતિમાં છો કે પોતાને જ પણ ભાગ્યે યાદ કરી શકો તેમ છો. તમને લક્ષ્મી માયા હાલી લાગે છે. પરંતુ અંતરની લમી માટે બાહ્ય લેકાદિ સંજ્ઞાથી વખત પણ કાઢી શકે નહીં એમ તમ રી હાલની દશા છે. તમે કામને માટે લખે છે પરંતુ રૂબરૂમાં આવ્યા હતા તે કામની યાદી આવે છે? પત્ર નું કામ પત્રથી થાય છે અને સુખનું કામ મુખથી થાય છે અને આત્માનું કામ આત્માથી થાય છે એ કયાં તમે બાહા વ્યવહારના વિવેકી નાણી ન શકે ? મંડલનું કામ મંડલના હિસાબની ચેખવટ થયે થવાનું છે એમ નક્કી કર્યા બાદ હવે તે તે થયા પછી થશે એમ વકીલજીનું કહેવું છે. તમે પોતે જ મંડલરૂપ છો, ઉપશમ અને પશમ ભાવે અંતરમાં મંડલ ભરો કે જેથી બાહા મંડલની ઉપાધિમાં નિલેપ રહી શકાય. વડોદરા વગેરે શહેરની કીતિ કરતાં ગરીબ ભક્તની ભક્તિમાં આનંદ અનુભવાય છે, બાદ્યની કીર્તિ પ્રતિષ્ઠા મહત્તા ખરેખર નાકના મેલ કરતાં વિશેષ નથી. તેથી હવે તેમાં શું વિશેષ છે? લોકસંજ્ઞા કીતિસંજ્ઞા વગેરે વાસનાઓ છે તે આત્મા નથી તેથી તેમાં આસક્ત થવાની જરૂર નથી. આત્મભાવે જે થાય છે તે અનંત સુખની ઘંન આપે છે. માયાથી ભિન્ન આત્માનું ધ્યાન ધરો. ભાઈ ભોગીલાલને તથા શાંતિ વગેરેને ધર્મલાભ. ચંદુલાલ પાલીતાણે ગમે છે પણ મળ્યો નથી. તમારા પુત્રોને તત્ત્વજ્ઞાન અપાયું નથી. અંતરમાં જ્ઞાન પરિણમે એ માટે તીર્થયાત્રા નવાણું કરે છે તો જંગમ નવાણું નિરૂપાધિપણે કરી અંતરમાં પરિણમી. For Private And Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૫ ) મુ. પાદરા. લેખક બુદ્ધિસાગર. સુશ્રાવક વીરચંદભાઇ ચેાગ્ય ધર્મ લાભ. તમે લેાભ ઘણા છે એમ કહેા છે પણ તેને આત્મામાં પરિણમાવેશ તા એ લેાભ તે મેાક્ષદાતા મની શકે. લેાભ એ સારા માટે થાય એવી રીતે તનાથી કામ લેવુ' જોઇએ. આત્મા એ વીર છે અને સ્મૃતિએ સમરત છે. તે બન્નેના બાહ્ય સ્વરૂપ કરતાં અન્તરનું આત્મિક સ્વરૂપ અતિ રમણીય છે, આત્મારૂપ વીર છે તે શુદ્ધ સ્મૃતિ સંબધે ગુણ સ્થાનકે પર આરેાડે છે. તેથી આહ્ય શરીરમાં બન્નેનું અસ્તિત્વ ફક્ત ન માની લેતાં આત્મામાં ઉંડા ઉતરી તેની રમણીયતા દેખા. આત્મા વીર છે. વીરપણું પ્રકટાવવુ જોઇએ અને ત્યાં શુદ્ધ સ્મૃતિ વડે અ‘તરની જ્ઞાનાદિ ગુણેાની પ્રજા પ્રકટ કરવી જોઈએ અને તેવી બાબતના લે।ભ યા તે લગતી રૂચિ જેમ વધશે તેમ બાહ્ય વસ્તુએમાં લેાલનું અસ્તિત્વ દેખાશે નહીં, ચામડી રૂપ રંગમાં આત્માનું સુખ નથી. ધનમાં આત્મા નથી. આત્મા વિના એ સમાં ચેન પડે નહીં. આત્મા વિના શરીર પણ મડદું થઇ જાય તેથી તે પણ ગમે નહીં માટે પ્રિય આત્મા છે એવા ખાસ અનુભવ થવા જોઇએ, તેની અંતરમાં ભાવના સતત્ ભાવવી જોઇએ. અનત શક્તિના સ્વામી આત્મા છે. માટે હિંમત હારવી નહીં, માક્ષલક્ષ્મી પ્રાપ્ત કરતાં કાયા એ ઘડીની જરૂર છેવટે છે. માટે ચેતા અને અત્મપ્રેમી બને. આગળ વડા. મુકામ પાદરા. લે. બુદ્ધિસાગર શ્રદ્ધાદિ ગુણાલંકૃત સુશ્રાવક શા વીરચંદભાઇ કૃષ્ણાજી ચાગ્ય ધર્મ લાભ. આત્માની એક સરખી શુદ્ધ ભાવનાના પ્રવાહ વહેવરાવશે પુસ્તકા થકી જે જ્ઞાન મળે છે તે શ્રવણુ કરતાં વિશેષ ઉપકારી થતું નથી, અગ્નિ થકી અગ્નિ પ્રકટે છે. જ્ઞાની સાધુના હૃદયની પાસમાં દરરાજ રહેવાની જરૂર છે. એક વા એ માસ રહ્યા વિના પાંચ છ For Private And Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭ ) દિવસ માટે રહેવા આવતાં એક દિવસની માહ્ય સ્થિરતા થાય, પરંતુ તેથી આત્મામાં આત્મા પેાતાનુ' પરિણમન અનુભવી શકે નહીં, માટે લાંબા વખત સુધી વ્યવસ્થા કરી રહેવુ જોઇએ. મન ઇન્દ્રિયૈાની સાથે મન પરિણમેલું છે તેને આત્માભિમુખ કરતાં દેહ આદિને પણ ખ્યાલ ન રહે એવા અમુક વખત સુધીને અભવ થવા જોઇએ. આખી દુનિયાના સર્વ જીવા પેાતાના નામનું રટણ કરે એવી કદાપિ દશા અને તે પણ તેથી માત્મામાં લીન થયા વિના સાચી શાંતિ મળવાની નથી. આત્માની ખુમારીને રસ જો હૃદયમાં વહેતા અંધ થાય તે કેટલેક દિવસે આત્મા શુષ્ક ખની જાય અને તેથી બીજા ભવમાં ખાતું કરેલું ભાગવેલું ખપમાં આવે નહીં. પ્રભુને માટે સર્વને ભૂલે. સવ સામુ જોતાં પ્રભુ ભૂલાશે. દેખી દેખીને એવું દેખ એય મટે ન રહે મન એક ” એવું અનુભવે. ܕ Acharya Shri Kailassagarsuri Gyanmandir એક થયાં ખાદ પર્યાયથી અનેક થાએ પણ બાહ્ય ભાવથી નહીં. તમારી પત્નીને પણ આત્મપ્રભુને સક્ષાત્કાર કરવાના બેધ આપે. રૂપ રંગના મેહ સ્વસમાં પત્તુ રહે નહીં એવી દશા માટે જીવતા છતાં મરીને પાછા જીવતા અને એવુ આત્મસ્વરૂપ પ્રાપ્ત કરે. તીવ્ર પ્રેમ અને અભ્યાસની લગની લાગવી જોઇએ. સુકામ વિજાપુર, લેખક બુદ્ધિસાગર, શ્રી સુબાઈ તંત્ર શ્રદ્ધાવત, દયાવત, દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વીરચંદભાઇ કૃષ્ણ તથા ભાઇ ભાગીલાલ શાંતિલાલ વગેરે ચૈાગ્ય ધર્મ લાભ, વિશેષ તમારા પત્ર વહેચ્યા. લાભાંતરાય ક્રમની જ જાળા અણુધારી મળેથી જે મુંઝામચ્છુ થાય છે તે મેહ છે અને એવા પ્રસંગે। આવે છે તે અંતરનુ જ્ઞાનખળ જ્યારે મેહના એક વિચારને પણ ન રહેવા દે ત્યારે જૈનત્વ પ્રગટેલું અંશે અંશે અનુભવવુ. આત્માને જેટલી કંજુસાઇ For Private And Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૭૭ ) ઇં તેટલા અંતરાયા ઉદયમાં આવતા રહે છે. વિજ્ઞને પૂર્વ મોતિ પ્રોફ્ટે સો પાએ. એવે ઉપદેશ તીવ્ર ઉપયાગ રાખવાનુ કહે છે. શુભાશુભ સંચેગેાની વચ્ચે ઉભા રહીને માશુલ સંચાગેાની કલ્પનાના નાશ કરી અંતરમાં ગભાશુભપણું ન વેદવું એવું આત્મખળ કારવ્યા વિના આત્મા કાઢે પરમાત્મા બની શકતા નથી. આત્મબળથી પરબ્રહ્મરૂપે પેાતાનું પ્રગટ કરાય છે. પદાર્થોના દાસ મનવું એટલે . જડ બનવુ. આત્મભાવે મરવુ અને જડભાવે જીવવું એજ જન્મમરણનુ કારણ છે. જડાના પૂજા અને ચેતનેાના પૂજકે એ મન્નેમાં ક્રાણુ ઉત્તમ છે? જડ પૂજકા કરતાં ચેતન પૂજક અનંત ગુણા ઉત્તમ છે. જડાના ગ્રાહક બનવું પણ ચૈતન્ય પ્રેમી થવુ' એ ગ્રહસ્થ ધર્મ કર્તવ્ય છે. જડની દૃષ્ટિએ સત્ર જડપણું ભાસે છે અને ચૈતન્યની દૃષ્ટિએ સર્વત્ર ચૈતન્ય ભાસે છે, જડાદ્વૈત દૃષ્ટિ એ જડવાદની ઉન્નતિ છે. આત્મવાદી થવુ' અને શ્રી મહાવીર પ્રભુના આત્મપ્રેમવાદ પ્રગટાવવે એ સમ્યકત્વ વધારક જૈનોનુ... કતવ્ય છે, જડ વસ્તુના સાગરમાં તા પણ તેની નીચે આસક્તિથી ન રહેા. નિરાસક્તિથી સવ વિશ્વના પદાર્થોમાં મનાયલ અંધત્વ ખંધ હેતુત્વ ઉડી જાય છે. જેના માટે જન્મ્યા છે તેને આરાધા અને જે સત્રને જાણે છે તે તમેા પેતે છે. તે નામરૂપની ભ્રાન્તિથી નિરાશ ન બને. આત્માને ઉપાસે. Acharya Shri Kailassagarsuri Gyanmandir “ નથી સંસારમાં શાન્તિ. વાલી. જગમાં સ્વરવત્ રહેતાં, રહે વ્હાલું નહીં કોઇ; પલકમાં સુખ પલકમાં દુઃખ, નથી સ‘સારમાં શાન્તિ. નથી પ્યારી નથી પ્યારૂ કરેલી કલ્પના ખેટી; હસે તે શું ? વા તે શું ? નથી સંસારમાં શાન્તિ, For Private And Personal Use Only "" Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૭૮ ) મળેલા મેળ કયાં સુધી, લખેલા લેખ કયાં સુધી; ધરેલે દેહ કયાં સુધી, નથી સંસારમાં શાન્તિ. રૂએ કોને જુએ કોને, તજી દે બ્રાન્તિ મનમાંની; હવે તે માર્ગ પકડી લે, નથી સંસારમાં શાન્તિ. મઝા નહિ મે જ માર્યાથી, હવે તે જોઈ લે સાચું; જવું પડશે ઉઘાડે હસ્ત, નથી સંસારમાં શાન્તિ. કળાઓ કેળવો કેડી, ભણે ભાષા કરોડે પણ; કરી લે જ્ઞાન જન ભાખ્યું, નથી સંસારમાં શાન્તિ. ઉઘાડું દ્વાર મુક્તિનું, કરી લે ચેગ્યતા પૂરી; તછ મમતા ધરી લે સત્ય, નથી સંસારમાં શાન્તિ. ચપળતા ચિત્તની ત્યાગી, ગુરૂ આજ્ઞા ધરી શિરપર; કરી લે કાર્ય પિતાનું, નથી સંસારમાં શાન્તિ. અરે નહિ હાર નરભવને, ધરી લે સગુણો પ્રેમે; નકામી વાત છે કે, નથી સંસારમાં શાતિ. ગઈ માતા ગઈ પત્ની, અરે એ માર્ગ છેવટને; સમજ સમજુ હવે તે ઝટ, નથી સંસારમાં શાનિત. મળ્યા તે સર્વ જાવાના, મળે તેનું સદા એવું; ખરો મહાવીરને ધર્મજ, નથી સંસારમાં શાન્તિ. મનન કર જ્ઞાનિના ગ્રન્થ, વખત પાછો નહીં આવે; તજી આળસ થજે જાગ્રત, નથી સંસારમાં શાન્તિ. રૂચે તે માનજે મીઠું, લખેલું સર્વ કરૂણાએ રૂચે તે ધારજે મનમાં, નથી સંસારમાં શાન્તિ. લખ્યા આ પત્ર ચંદુલાલ, વિચારી ધર્મ આદરજે; પ્રસંગે બેધ દેવા, નથી સંસારમાં શાન્તિ. ઘણાં કર્મો વિલય કરવા, હૃદમમાં ધાર નિશ્ચયને, બુદ્ધબ્ધિ સન્તના ચરણે, સદા સંસારમાં શાનિત. ૧૯૭ ચૈત્ર વદી ૧૧ લાલભાગમાં પાંજરાપોળ-મુંબાઇ. For Private And Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૭૮) મુ. પાદરા. લેખક બુદ્ધિસાગર. શ્રી મુબાઈ તવ શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વીરચંદભાઈ કૃષ્ણાજી એગ્ય ધર્મલાભ. વિશેષ તમારે પત્ર આબે, વાંચી સમાચાર જાણ્યા. વિ. હાલ અત્ર દ્રવ્યાનુગ અને અધ્યાત્મજ્ઞાન સંબંધી ઉપદેશ અપાય છે. બને તે દિવાળી પહેલાં દશબાર દિવસ સુધી રહે એવી વ્યવસ્થાથી આવશે. શ્રીમદ્દ દેવચન્દ્ર સંબંધી પ્રસ્તાવના હાલ રચાય છે. થોડા દિવસમાં પૂર્ણ થશે કળિયુગમાં આત્મબળ પ્રાપ્ત કરીને આપયોગ ધારી શકાય છે. સ્વાશ્રયી બની ઉપાદાન કારણ ઉપર લય વારંવાર આપવાથી અને તેમાં તન્મય થવાથી આત્મશુધ્ધપાગ તરફ ગમન કરાય છે. આત્મામાં જે વખતે મન રહે છે તે વખતે અપેક્ષાએ આત્મમુક્તિ છે. મનને શુભમાં ધારે વા અશુભમાં ધારે એ પિતાના આત્મા ઉપર આધાર રાખે છે. અશુભમાંથી મન શુભ પરિણામમાં લાવવું અને શુભ પરિણામમાં યાને શુધ્ધપગમાં લઈ જવું એજ મેક્ષ માર્ગ ક્રમ છે. શુભ શુભાશું જ્યારે જડ પદાર્થોમાં ભાસતું નથી ત્યારે શુભાશુભ પરિણામ ઉખન્ન થતા હોય છે તેનો નાશ થાય છે. બાહ્ય પદાર્થોમાં શુભાશુભ ક૯૫નાએ અમુક સંગે ને લઈને છે તેથી સંગેની ક્ષણિકતા એ તે પણ ક્ષણિક કરે છે. પછી બાકી રહ્યો એક આત્મા તે શુભ અશુભ પરિણામથી ત્યારે છે અર્થાત્ તેને ઉપગ શુદ્ધોપયોગ તરીકે પરિભાષામાં કહેવાય છે. આમાના શુધ્ધોપાગમાં જે કાળ જાય છે તે આત્મજીવન છે, બાકી જડ જીવન છે. ઈન્દ્ર ચંદ્ર ચક્રવતિ પણ જડ જીવનથી સુખી નથી. તે આત્માનું અનંત સુખ પ્રાપ્ત કરવા માટે જે સામગ્રી મળી છે તેનું આલંબન લેઈ આત્મામાં ઉંડા ઉતરી તેના સુખની ખુમારી અનુભવવી જોઈએ. શુધ્ધ પગમાં રહી પ્રારબ્ધ જીવને બાહ્યથી જીવતાં છતાં પણ અમર દશા ભોગવવામાં ક્ષણમાત્ર પશુ પ્રમાદ ન કરવું જોઈએ. ગૃહાવાસમાં આત્માની For Private And Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) તરફ લય રાખવું. બાહ્ય સર્વ પ્રવૃત્તિ ભૂલ નહીં. કરતાં છતાં પણ તેને રજની થોડી વેષ ઝાઝા, આયુ એળે ન ગમારે; ફરી ફરીને નહિ મળે જીવ, ધર્મ કરણનો દાવરે. બાહ્ય પુત્રમાં જે શુભ અશુભ ભાવ પરિણામ ન વર્તે તે જડ જગથી આત્માને કોઈ જાતનું બંધન નથી. એ દશા ગમે તેવા આત્મભેગે પ્રાપ્ત કરવાનો નિશ્ચય કરો. અન્ય ભવમાં પાછી આવી સામગ્રી પ્રાપ્ત થવી દુર્લભ છે. ગયે વખત પાછે આવનાર નથી. જેનામાં સુખ અનંત છે તેની પ્રાર્થના કરો અને મનને તેમાં લય કરી દે. શું કરવા જ્યાં સુખ નથી ત્યાં હજી વિશ્વાસ આશાથી જીવે છે ? કબરે અને સ્મશાને તરફ જીવે એટલે તેઓ તમને આત્મસુખની દિશા દેખાડશે. મેહ અર્થાત્ પ્રેમ કરે તે આત્મપર કરે કે જેથી મેહનો અંત થાય. જે દશ્ય પુદ્ગલ તરફ મોહ કરે છે તેમાં પણ ઉંડા ઉતરશે તો તેમાં પણ આત્મા તરફ જવાને માર્ગ ખૂલશે. બાહ્ય પરિણતીએ ગુણઠાણે ચઢવું તે તે જડના ભામા; સંયમ શ્રેણિ શિખરે પહોંચાડે, અત્તરંગ પરિણામરે લેકે. ભેળવાં આતમ ભૂલે છે શુભાશુભ પરિણતિ છે તે બાહ્ય પરિણતિ છે અને આત્માના શુદ્ધ પરિણામ છે તે અન્તરંગ પરિણામ છે. આત્મપરિણામે જ્ઞાન દર્શન ચારિત્ર છે અને તે નિશ્ચયથી છે. અન્તરના ઉપગે રહીને બાહ્યમાં પ્રારબ્ધયેગે સાક્ષીભૂત થઈને પ્રવર્તવું એ મહાવીરના ભક્ત મહાવીર પુરૂષનું કામ છે. બાહ્ય વૃત્તિઓને ઉપશમાવવી. તેને ક્ષયપશમ કરો અને છેવટે તેને સર્વથા ક્ષય કરીને આત્માનું પૂર્ણ શુદ્ધ જ્ઞાન પ્રગટાવીને જીવનમુક્ત થવા લક્ષ્ય દેતાં બા આયુષ્યની સફળતા છે, જેને જુવે ત્યાં આત્મા જુ. જે For Private And Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) વિચાર ત્યાં આત્માને વિચાર. સવ ઇન્દ્રિચાના વ્યાપાર પણ આત્માની પ્રાપ્તિ માટે થવા નેઇએ. ઔયિક ભાવમાં આત્મભાવે ન પરિણમવું એ આત્મજીવન છે તે જીવને જીવીને આત્મારૂપ વીરમાં ચંદ્રમા સમાન એવા પરમાત્માનું પ પ્રાપ્ત કરી. ૩૪ અર્ધ શાન્તિઃ ર્ સ. ૧૯૭૫ શ્રા, સુ. ૧૫ પાદરા. મુ. વિજાપુર લેખક બુદ્ધિસાગર. સં. ૧૯૭૭. ભાદરવા સુધી ૭. શ્રી સુખાઇ તંત્ર સુશ્રાવક ભાઈ મેહનલાલ નગીનદાસ ભાંખરીઆ ચેાગ્ય ધ લાભ. વિ તમારે સાંવત્સરીક ક્ષમાપન પત્ર વાંચી આનંદ થયા છે તે પ્રમાણે ક્ષમાપના વાંચશે. ક્ષમાપના એજ મેાક્ષનું ફળ છે, ક્ષમા વિના આત્મ શક્તિ પ્રપ્ત થતી નથી. ક્ષમાથી આત્માના અનેક ગુણે પ્રકટે છે આત્મપયાગ રાખેા અને વ્યવહારમાં વર્તા એજ આજ્ઞા. ભાઇ અમથાલાલ, ચંદુલાલ, ચીમનલાલ ત્થા પેાપટલાલ તથા પુનમચંદ ગાંધીને ધર્મ લાભ. ધર્મ સાધન કરશેા, ધમ કાય લખશે. * શાન્તિ રૂ: સુ. વિજાપુર, લેખક બુદ્ધિસાગર. સ. ૧૯૭૯ કારતક સુદી ૧ શ્રી સુખાઇ મધ્યે દેવગુરૂભક્તિકારક સુશ્રાવક ભાંખરીઆ માઠુનલાલ નગીનદાસ તથા ભાઈ અમથાલાલ, મણીલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પેાપટલાલ નગીનદાસ ચાગ્ય ધર્મ લાભ. સ’. ૧૯૮૦ નુ બેસતું વર્ષ તમને ભાગ્યશાળી નિષડી શાશન દેવતા તમાને સ્હાય કરી. અધ્યાત્મીક ગ્રંથ ના હમેશાં એકેક કલાક વાંચન કરવામાં આ નવા વર્ષથી નિશ્ચીત કરશે. કર્માંચૈાગ મુખ For Private And Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૨ ) મનન કરી વાંચશે.શરીરની આરોગ્યતા જાળવશો.કહ્યા પ્રમાણે વર્તી અને બહાદુર બને. આત્મસમાધીમાં અવ આનંદ વલ્ય કરે છે. તમેએ ઠવણી મોકલી તે પહોંચી છે. હાલ એજ ધર્મ સાધન કરશે. ધર્મકાર્ય લખશે. ઝવેરી મેતીલાલ નાનચંદ તથા શેઠ ડાહ્યાભાઈ ઘેલાભાઈને ધર્મલાભ. इत्येव ॐ अहं महावीर शांति ३ મુ. પેથાપુર લેખક બુદ્ધિસાગર. સં. ૧૯૮૦ દિવાળી દિવઆતિ. શ્રી મુંબાઈ તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુબ્રાવક ભાઈ મોહનલાસ નગીનદાસ ભાંખરીઆ ગ્ય ધર્મલાભ. વિ. તમારો પત્ર આવ્યું. પેટમાં દુખે છે અને ઓપરેશન કરાવવા લખ્યું તે જાણ્યું છે. મહારો તો એ મત છે કે તમો મહેસાણે આવે. અને દેશી સારા અનુભવી વૈદની દવા કરે. ગભરાશે નહિ. સમભાવે આપાગમાં રહેશે. જન્મ મરણને ભય રાખ નહિં. ગાંધી વગેરે એ ઓપરેશન કરાવ્યાં છે. તેથી ચિંતા ન કરવી. દરરોજના સમાચાર લખાવશે. આત્માના નિર્ભય સ્વરૂપમાં રમવું. મનમાં સારા વિચાર કરશે. પોતાના સુદ્ધાત્મ સ્વરૂપની ભાવના રાખશે. એક ક્ષણ માત્ર પણ પ્રભુનું કરેલું સ્મરણ ખરેખર અનંત ભવના કર્મને નાસ કરે છે. માટે નિર્ભય થઈને વ અને ભયને દેશવટો આપી આત્માના આનંદમાં વર્તશે. મહેસાણેથી ભાઈ ચંદુલાલ આવ્યા હતા તેમને તમારી સ્થીતિ વિશેષ માંદગીવાળી છે એમ મેં કહ્યું હતું. ભાઈ અમથાલાલ, મણીલાલ, ચીમનલાલ ત્થા પિપટલાલને ધર્મલાભ. ધર્મ સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. इत्येवं ॐ अहे महाधीर शान्तिः ३ For Private And Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૮૩) મુ. પ્રાંતિજ, લેખક બુદ્ધિસાગર. સં. ૧૯૮૦ ચેત્ર સુદી ૫ શ્રી મહેસાણા તત્ર દેવગુરૂભકિતકારક કાર્યપ્રવીણ પ્રિય શિષ્ય ભાંખરીઆ મેહનલાલ નગીનદાસ તથા ચંદુલાલ, ચીમનલાલ તથા પિપટલાલ નગીનદાસ વી. એગ્ય ધર્મલાભ. પત્રે પહેચ્યા છે. વિ. આત્માનો અનુભવ કરવા માટે આત્મામાં ઉંડા ઉતરવું અને શબ્દરૂપ વર્ણ બંધ રસ સ્પર્શથી શુભ અશુભ ક૯૫ના ટાળી નામ વી. સ્ત્રીઓના રૂપ દેખી સંક૯૫ વિકલ્પ ન થાય. જડ પદાર્થોના રૂપમાં સુખ બુદ્ધિ ન પ્રગટે ત્યારે સમજવું કે આત્માના સનમુખ થો છે અને આત્મસુખ ભોગવવાની તૈયારી કરે છે. આત્માના સુખને આત્માને અનુભવ આવે છે ત્યારે સ્ત્રી ભોગમાં સ્ત્રી ભેગન બુદ્ધી રહેતી નથી અને પુરૂષ વેદ નિષ્ફળ કરાય છે અને પછીથી પુરૂષ વેદથી બંધાતાં કર્મ બંધાતાં નથી. શુભાશુભ ક૯૫ના ટળી જવાની સાથે શુભાશુભ કર્મ બંધાતાં નથી. આત્માના સુખને અનુભવ અને આત્માનું જ્ઞાન આવ્યા પછી આત્મા નિર્ભય થઈ જાય છે તેને પછી જગતમાં કાંઈ પ્રાપ્ત કરવાનું બાકી રહેતું નથી. પાંચ ઈન્દ્રીઓ પોતપોતાનું કામ કરે તે પણ તેમાં સુખની બુદ્ધીના રહે અને સાક્ષીભાવ રહે ત્યારે સમજવું કે આત્મા અંતરઆત્મા થયે છે. આત્મા આત્માને પિતાના સ્વરૂપે અનુભવે અને જાણે તે શુદ્ધો પગ છે. આંખ મીચીને અંતરમાં દ્રષ્ટીવાળી અસંખ્યાત પ્રદેશમય હું છું તથા હું ભારે તથા હલકે તથા રૂપી નથી “સ્પર્શ નથી” ગંધ તથા રૂપ નથી “નિત્ય છું નિરાકાર છું “અવિનાશી છું” અખંડ છું ‘તિમય છું સર્વ દેહથી ભીન છું એમ પિતાનું શુદ્ધ સ્વરૂપ ચીંતવવું. સર્વ પ્રકારના બાહ્ય પદાર્થો દેખું છું ગ્રહું છું” ભોગવું છું તેમાં ફક્ત સાક્ષીભૂત છું. છતાં પ્રારબ્ધ કર્મથી તેઓના સબંધમાં આવું છું પરંતુ જડરૂપ નથી. બાહાકતાં હર્તા જેતા વ્યવહારથી છું પણ નિશ્ચયથી નથી. જડ પદાર્થોના રસથી જે ભેગ આવે તેના કરતાં મહારા આત્મામાં અનંત ઘણે રસ For Private And Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) વધારે છે, માટે મારે જડ પદાર્થોથી સુખની બુદ્ધી ધારણ કરી શકાય જ નહિં. જડ ભેગેથી જે શાતા વેદનીય ગવાય છે તેના કરતાં આત્માનું સુખ ન્યારું છે, અને અનંત ઘણું છે એ નિશ્ચય આત્માને અનુભવથી થાય છે ત્યારે જ આતમા મેક્ષ પામે છે અને એવા નિશ્ચયવાળાને અહિંયાંજ મેક્ષ છે. અને અહિં આંજ મેક્ષના સુખની વાનગી ભેગવે છે. આત્માને આનંદ પ્રગટે છે ત્યારે ત્રણ ભુવનમાં સમાય નહિં તેવું લાગે છે. આત્મા આત્માને દબાવે છે અને આત્મા જ આત્માની સાધના કરે છે. સાધક પણ આત્મા છે. સીદ્ધ પણ આમા થાય છે આત્માનું સ્વરૂપ તે સાધ્ય છે તેને અંતરમાં દ્રષ્ટીવાળીને અનુભવવો જોઈએ. ધર્મ સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. તમારા ભાઈ અમથાલાલ તથા મણીલાલ, હાલાભાઈ, તથા પુનમચંદ ગાંધી તથા બુલાખીદાસ વિગેરેને ધર્મલાભ. इत्येवं ॐ अर्ह महावीर शांति ३ મુ ગેધાવી. લેખક બુદ્ધિસાગર. સંવત ૧૯૮૦ જેઠ સુદી ૧૫. શ્રી મુંબાઈ તત્ર શ્રાદ્ધાદિ ગુણાલંકૃત ભાઇ મેહનલાલ નગીનદાસ ભાંખરીઆ ગ્ય ધર્મલાભ. વિ. તમારું કવર મલ્યું. ગેળીઓ મોકલવા સંબંધી લખ્યું તે જાણ્યું તથા મારા શરીર માટે ડો. કુપરને મત લખે તે જા. શરીરને ભરૂં નથી. જેટલું ચેતાય છે તેટલું ચેતીએ છીએ. આવતી કાલે મૃત્યુ આવે હૈયે આત્મા અને મૃત્યુનું સ્વરૂપ જાણ્યાથી નિર્ભય દશા વર્તે છે. આત્મ શાંતિ વર્તે છે. હું તે પરવારીને કયારનેએ બેઠો છું. વિશેષ ભાગે નિવૃતીજ છે. ધર્મ સાધન કરશે. ધર્મ કાર્ય લખશે. For Private And Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૫ ) ભાઈ અમથાલાલ, મણીલાલ, ચંદુલાલ, ચીમનલાલ તથા પેાપટલાલને ધમ લાભ ॐ अर्ह महावीर शान्तिः ३ ॐ नमेऽर्हते મુ. પ્રાંતીજ. લેખક બુદ્ધિસાગર, શ્રી મહેસાણા મધ્યે શ્રદ્ધાળુ દયાળુ દેવગુરૂ ભક્તિકારક પુણ્ય પ્રભાવક વિનયવંત સુશ્રાવક ભાંખરીઆ મેાહનલાલ નગીનદાસ તથા ભાઇ ચંદુલાલ, ચીમનલાલ તથા શિષ્ય પાપટલાલ નગીનદાસ ચેાગ્ય ધમ લાભ. વિ. કે તમારા પત્ર પહોંચ્યા. સર્વે બીના જાણી છે. તમાને ધ્યાન ધરવાની રીત વિજાપુરમાં ગામની બહાર ઈદ્વેગાની જગામાં તથા જ્ઞાન મદીરમાં પેથાપુર રૂદન ચાતરે અને મહેસાણામાં હેડકવાટરની પાછલ તથા મહુડીમાં કાટારકજીનાં કાતરા તથા ત્યાંના ઉપાશ્રયમાં જણાવી હતી તે પ્રમાણે ધ્યાન ધરતા હશે અને તે ક્રિયા ચાલુ રાખશે. કે જેથી આત્માનું શ્રેય થાય. ધ્યાન ધરતી વખતે પેાતાનું નામ તથા જાત તથા લીંગ તથા આકૃતિ ભુલી જવી. સર્વે શુભાશુભ વિચાર આવતા અંધ કરવા હું' આત્મા છું એવા વિચાર દ્રઢ કરવા. આન ંદ અને જ્ઞાન તેજ મારૂ રૂપ છે એવા વિચારમાં લીન થઇ ખીજા વિચારાને હઠાવી દેવા અને પેાતાના સ્વરૂપની યાદી કરવી. દુનીયા સાથે હું કાઇ પણ સંમધવાળા નથી. આજ સુધી કલ્પાએલા સ સબંધ ભ્રાંતિ રૂપ છે. એવા દ્રઢ નિશ્ચય કરી નાખવા પેાતાનુ નામ અને રૂપ ત્રીજા પુરૂષની પેઠે જોવુ. સમાં હું સાક્ષી રૂપ છું: નામ અને મેહના રૂપના વિકલ્પ ન થવા જોઇએકીતી અને અપકીતી મરી જવી જોઇએ. પેાતાના રૂપે જે મહારથી માન્યા હાય તે રૂપે મરી જવુ આત્માના સ્વરૂપમાં લીન થઇ જવું, શયતાનને મનમાં પેસવા ના દેવા. એક કલાક અગર બે કલાક એવી For Private And Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮ ) રીતે ધ્યાન ધરવું કે આપણે દુનીયામાં હેઈજ નહિ. એકલા આત્મારૂપે હોઈ શકીએ એવી રીતે દરરોજ એક બે કલાક અભ્યાસ કરે. શ્રી વીતરાગ ધર્મની આરાધના કરશે. પ્રમાદમાં સમય ન ગુમાવતાં આત્માને આનંદ પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે. જાગૃત થઈને ધાર્મિક કાર્યોમાં લક્ષ આપશે. એજ અમથાલાલ, મણીલાલ, શેઠ ડાહ્યાભાઈ, પુનમચંદ ગાંધી, કેશવલાલ, કુલચંદ, બુલાખીદાસ વગેરે સર્વને ધર્મલાભ. ૩૪ શાંતિ શાંતિ શાંતિઃ વિ. સં. ૧૯૮૦ પોષ વદી ૨ મુકામ પ્રાંતીજ. લેખક બુદ્ધિસાગર. શ્રી સુરત પ્રિય શિષ્ય જયંતીલાલ ઉત્સવલાલ યોગ્ય ધર્મલાભ. તમારી તરફથી લગ્ન પત્રિકા મળી, તમારી નવી જીદંગી પોષ. વદી ૫ થી શરૂ થશે, તમારે બ્રહ્મચર્ચને જળહળતો અગ્નિરથ; નિજ આશ્રમને છેલ્લે વિરામ–સ્થાને સહેજ ઉભો રહે તે સમયે. સૌભાગ્યાકાંક્ષી સહચરીને પ્રેમપૂર્વક નૂતન સ્વરૂપ પામેલા રથમાં; લઈ ગ્રહસ્થાશ્રમને માર્ગે જીવન-યાત્રાના ઉદવંક્રમમાં સાનંદ આગળ વધશે. સૂર્ય ચંદ્ર સમા તમે ઉભય, સંસારરૂપી અવનિનું રક્ષણ કરી, સંસારને દિપાવી, સ્વદ્રષ્ટાંત અન્ય સંસારને પ્રપૂલ કરશે મન વાણી અને કાયાના પેગ વડે પ્રભુના પવિત્ર માર્ગમાં આરોહીને સહચરીને સ્વજીવનના એયે પ્રભુદ્વારમાં પ્રવેશાવશો. બન્નેનું સુખદુઃખમાં આકય સદા પ્રવર્તી અને બન્નેના હૃદયમાં શુદ્ધાનંદ પ્રભુનું પ્રાકટય થાઓ. સર્વ પ્રકારની સ્થિતિમાં પરસ્પરમાં આત્મય અને દુઃખ-સહનરૂપ તપ પ્રગટવું જોઈએ અને એવું ત૫ પ્રકટાવે જેથી વિપત્તિની વાદળી સરી જઈ આનંદભાણ પ્રકાશે. પરસ્પરમાં “હું” “તું” ને ભેદ ન રહે અને ચામડીના રૂપરંગે સુખની બુદ્ધિ ન રહે, વ્યકિગત બાહ્ય-સુખની વાંછનાને સવાઈ For Private And Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૭ ) ન રહે એવી રીતે જીવનયાત્રાનું લગ્ન તમને પરમાત્મ સાક્ષાતકારવાળું જણાએ અને એવી પ્રવૃતિ થાઓ. દેહ અને મનને પ્રેમ વિશુદ્ધ થતાં શુદ્ધાત્મ પ્રેમ પરિણમે. પરસ્પર ભિન્ન વિરૂદ્ધ વિચાર, મતભેદને આત્મયમાં લય થાઓ, અને તેમાંથી વિચાર વિવિધતા ના તન-જીવનદધિમાં મગ્ન થઈને બ્રહ્મ-સાગરમાં ઝીલે. તમારા માર્ગમાં ગુરૂ તારક પ્રકાશકની સહાય મળે. પરસ્પરને કામાર્થે નહી પણ આત્માર્થે ચાહીને આત્મરૂપે બને જ્ઞાનદર્શન ચારીત્રમય આંતર પવિત્ર જીવનને સત્યે બાહ્ય જીવન જીવે, इत्येवंममाशिर्वादः फल दोभवतु. શ્રી કાવીઠાના ભક્ત શ્રાવકને ગુરૂશ્રીપરને પત્ર. શ્રી. ઇ. શ્રી પરમપુરૂષાય પરમેશ્વરાય નમઃ શ્રી ગુરૂભ્યોનમઃ વસ્તીશ્રી પાદરા નગરે મહાશુભસ્થાને પરમપૂજ્ય, પરમ ઉપકારી, અનેક શુદ્ધ ગુણે કરી બિરાજમાન, એક વિધ અસંજમના ટાળણહાર, દ્વિવિધ ધર્મના પ્રરૂપક, ત્રણ તત્વના જાણ, ચાર કષાયના જીતનાર, પંચમહાવૃતના પાલણહાર, છકાયના સંરક્ષક, સાતભચ નિવારક, આઠ મદના ટાળણહાર, નવવિધ બ્રહ્મચર્યના પાલણહાર, દશવિધ યતિધર્મના પાળવા તથા પ્રરૂપવાવાળા, અગી આર અંગના જાણુ, બારભેદે તપસ્યાના કરણહાર, તેર કાઠીયાના નિવારક, ચૌદ ગુણ સ્થાનકના જાણ, પંદર ભેદે સિદ્ધના જાણ, સોલ કષાયના ક નોંધ. આ ગ્રંથમાં ગુરૂશ્રીએ બીજા પર લખેલા પત્રેજ લેવા જોઈએ પણ આ પત્ર ભક્ત શ્રાવકોએ ગુરૂશ્રીને લખેલ છતાં ભક્તિપૂર્ણ અને બીજાઓને અનુકરણ કરવા યોગ્ય હોવાથી દાખલ કરવા યોગ્ય ધાર્યો છે. મિ, હી. For Private And Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૮ ) જીક, સત્તર ભેદે સયમના આરાધક, અઢાર સૉસ શિલાંગ થના ઘેરી, કાઉસ્સગના એગણીશ દેષ ટાળશુહાર, વિશવસાની દયા પાલનહાર, એકવીશ પ્રકારે મિથ્યાત્વના ટાળહાર, ખાવીશ પરિસહના જીતનાર, ત્રેવીશ વિષયના ઢાળનાર, ચાવીશ તિર્થંકરની આજ્ઞાના પ્રતિપાલક, પચિશ ભાવનાના ભાવિક, છવીશ સનાજાણુ, સાધુજીના સતાવીશ ગુણે કરી શેાભીતા, ચંદ્રની પેરે શિતળ, સુની પેરે તેજવ ત, મેની પેરે અચળ, સમુદ્રની પેરે ગંભિર, કલ્પવૃક્ષની પેરે સુખદાયક, નહિ માયા નહિ... મમતા, સ` પરિગ્રહના ત્ય.ગી, ખેતાલીશ ષ રહિત શુદ્ધ આહારના ખપી, કરૂપ રેગ ટાળ ને વૈદ્ય સમાન, સ્વભાવરાગી, પરભાવ ત્યાગી, આતમગુણુ કરી ખિરાજમાન, સ્વસમય તથા પર સમયના જાણુ, અધ્યાત્મ શૈલીમાં પ્ર વીશુ, આ પચમકાળમાં મેાટા સિંહ સમાન શુદ્ઘમાર્ગના બતાવનાર, મિથ્યાત્વરૂપ પાશથી ઘેાડાવનાર, એવા અનેક ગુણે કરી બિરાજમાન મુનિ મહારાજ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી, શ્રી બુદ્ધિસાગરજી મહારાજ ગુરૂ સુખ સાગરજી મહારાજ, મુનિ ન્યાય સાગરજી મહારાજ આદિ મહારાજની સદાયે ચિરંજીવી હાો. એતાન શ્રી કાવીદેથી લી. માલ સેવક રતનચંદ તથા જવેરચદ આદિ સઘની વંદના નમસ્કાર ૧૦૦૮ વાર વાંચશેાજી વિશેષ અત્રે શ્રી દેવગુરૂ—ધર્મ પસાયથી સુખશાતા વર્તે છે. આપની સદા સુખ શાતા ઇચ્છીએ છીએ. તેજ રીતે જ્ઞાન અતિશયના પરિબળથી પ્રવત માન હશે। તે સેવકપર કૃપા કરી પત્ર દ્વારાએ દર્શાવશેજી. વિશેષમાં આ આલજીવને પરમ ગુરૂમહારાજ શ્રી શ્રી શ્રી હુકમ મુનિજી મહારાજની તરફથી તેમની જ્ઞાનમય અમૃતવાણીથી શુદ્ધ ઉપદેશને લાભ થયેલે! તેહને કાળની મહુલતા માને બાળજીવને સંસારના આલંબનથી, મેાહના પ્રમળથી મદતા થયેલી, તેને આપના દૈદિપ્યમાન જ્ઞાન બળથી જાગ્રત કરવા ઉપદેશેલા તે આલ’બનથી કાળ નિગમન થાય છે.વિશેષ હાલમાં સ For Private And Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૮૯ ) પર્વમાં ઉત્તમાત્તમ એવાં શ્રી પયુષણ પર્વ આનંદપૂર્ણાંક થયાં છે. તેમાં શ્રી સાંવત્સરીક પ્રતિક્રમણ આદિ અતિચાર આલેાયણાના જોગ આછા પુણ્યના ોગથી સદ્ગુરૂના અભાવે ખની આવ્યેા નથી, પરંતુ સ્વામિભાઇઓના સમિપ થયેલે, આજ દિવસ પર્યંત અવિનય આશાતના અસત્કારાદિક જે જે દ્વેષા થયા હોયતે મનવચન કાયાયે કરી ત્રિકરણયેાગે ખમાવ્યા છે પરમગુરૂ મહારાજ પ્રત્યે આજ પર્યંત આ ખાલજીવથી જે કાંઇ અવિનય આશાતના જાણતાં અજાણતાં ત્રિકરણ ચેગેકરી આત્મ પ્રદેશથી થઇ હૈાય તે અથવા લખવામાં અવિનય થયે। હેાય તે સવે અતિ અતિ નમૃતા પૂર્વક ખમાવુ' છું, વળી પરમ શુરૂ સમીપ વાસી સ્વામિ ભાઈઓની સાથે ત્રિવિધિ ત્રિવિધિ કરી ખમાવું છું. ને ફ્રીથી ન કરવાના ભાવ ઇચ્છું છું. તે આપ કૃપા દૃષ્ટિથી સ્વિકારશેાજી. વિશેષમાં આ માલજીવને ક્રાઇ અંતરાયના ઉયથી આપ મહાત્મા પુરૂષાની અતિ અતિ ઉત્તમેાત્તમ આત્મદ્રવ્યની વિશુદ્ધ ન્યાયપૂર્વક સમિતિ ગુપ્તિએ સહિત નયનિક્ષેપા યુક્ત જ્ઞાન ધારાની અમૃત તુલ્ય પ્રરૂપણાના કની બહુલતા એ અલાભ છે તે અતિ ખેદકારક છે. પરંતુ ધન્ય છે આપના સમિપવાસી અમારા સ્વામિભાઇઓને જે અમૃત તુલ્ય જ્ઞાન વાણીથી ઉપદેશ ચારાની દેશનાને સ્મરણ મનન કરી આતમાના અધ્યવસાયને ઉજવળ કરે છે. તેઓને ધન્યવાદ હૈ. વળી ધન્ય છે તે સ્થળેને કે જયાં પરમ ગુરૂમહારાજ બિરાજયા છે. તે સ્થળના ભવિ પ્રાણીઓને કૃતકૃત્યને ધન્ય છે. વળી ધન્ય છે મારા મિત્ર મંડળને જે સદૃગુરૂ સાહેમના વિનયને વશ રહ્યા છે. વળી ધન્ય છે તે ભાઈઓ તથા આઇઆને કે તેમના પુન્ય પ્રભાવથી જયાં સુધી મહાત્મા ગુરૂમહારાજજીની સ્થિતિ હશે. ત્યાં સુધી આતમના ઉતળ પ્રદેશથી જ્ઞાન વાણીને ગહગહી રહ્યા છે. તેથી તેઓને ધન્ય છે. વિશેષમાં આ માળજીવને દનના તથા પ્રરૂપણાના અલાભમાં જેટલેા કાળ જાય છે તેટલે વૃથા છે. જયારે ઉદયગત્ સમયે દેશના ને દર્શનને લાભ લઇશ તે સમયને કૃતાર્થ માનીશ વળી ક્ષેત્ર નાએ દનને લાભ આપશેાજી. એવી આશા છે. એજ મા For Private And Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૦) બાળજીવની યાચના છે. સંવત ૧૯૫૮ ના ભાદરવા સુદ ૫. દા. બાળસેવક રતનચંદના યથાયોગ્ય મન વચન કાયાના ત્રિકરણ યોગે એક હઝાર ને આઠવાર વંદના અવધારશોજી. ને આ બાળજીવને અલપ વંદના લખતાં જે જે અશુદ્ધ લખાયું હશે તથા અવિનય થયો હોય તે મારી મૂઢતાનું કારણ જાણી ક્ષમા કરશોજી. એજ વિનતી દા. રતનચં. આ બાળજીવથી વંદના કરતાં જે કાંઈ અવિનય થયો હશે તેની ક્ષમા યાચુ છું. તે આપ કૃપાળુ સ્વીકારશોજી ને વંદના ૧૦૦૮ અવધારશે. ને જે સમયે દર્શનને તથા ઉપદેશને લાભ થશે તે સમયને કૃતાર્થ માનીશું. એજ વિનંતી દા. જવેર. મુરબી ધમૅનેહિ શ્રી મોહનલાલભાઈ હીંમચંદભાઈને વિનંતી કે બાપ આ પત્ર સગર સાહેબની સેવામાં પ્રકાશ કરાવશે. એજ વિનંતી. મુ. પાદરા, છે. યુદ્ધતા. श्रीयुत महाशय भक्तहृदय प्राणलाल बक्षी योग्य धर्मलाभ. वि. आपका हृदयोद्गारकी कविता पढ कर बहुत आनन्द દુવા, कोइ बखत पादराकरको साथ मिलने की जरूर पूर्ण करनी. शुद्धात्मसागरे स्नानं कर्तव्य पूर्ण रागतः यत्रनिमजनाञ्चित्त शुद्धिः शीघ्रं प्रजायते || भक्तानां भक्तिरूपोऽस्ति ज्ञानरूपोऽस्ति वेतृणाम् योगिनां कर्मरूपोऽस्ति शुद्धात्मैव हृदि स्थितः ॥ शुद्धात्मनः प्रकाशेन पिण्डब्रह्माण्डदर्शनम् भाषितं प्राणलाभार्थ बुद्धिसागरसारिणा ।। For Private And Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only