________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૩) श्री महावीर पट्ट परंपरागत श्वेतांबर तपागच्छ सागर संघारक शिरोमणि श्रीमद् रषिसागरजी पादुका प्रतिष्ठापिता विजापुरे शं. १९७० अमुक मासादि श्री महावीर प्रभु पट्ट परंपरागत श्वेतांवर तयागच्छीय सागर संघाटक श्री रविसागरजी शीष्य श्री सुखसागरजी पादुका प्रतिष्ठापिताः गाम सं. इत्यादि આ પ્રમાણે લખાવશે. શ્રી માણસા માટે શ્રી સુખસાગરજી મહારાજના નામની પાદુકા અને તેમનું નામાદિ કોતરાવી મોકલાવી. આપશે કે જેથી અત્રે પાદુકા બેસાડવામાં આવે. ત્યાં સમાજની સ્થાપના કરાવી. તે સારું થયું છે, તે સદા ટકી રહે એવી વ્યવસ્થા કરવી. કાયદાઓ ઉપયેગી કરવા. ભણવામાં લક્ષ રાખશો. પિસ્તાલીસ આગમ પંચાંગી સહિત પરિપૂર્ણ અવાગાહવાં. પ્રકરણે ગ્રન્થને સર્વ અભ્યાસ કરી લેવો. સર્વ દર્શનીય સર્વ શાસ્ત્રો અને આધુનિક વિજ્ઞાન તથા વિચારોને અનુભવ કરાવે અત્યંત આવશ્યક છે. એક રાજ્યના અંગે જે જે અંગેની જરૂર છે, તે તે સર્વ એક ગચ્છના અંગે જરૂર છે. માટે આગમવિરો તર્કવાદિયે શાબ્દિકે વ્યાખ્યાનકારે અને સાધુઓ થાય તેવી વ્યવસ્થા અને તેના ઉપાયે હાથમાં ધરવાની જરૂર છે. અન્ય સંઘાડાઓની સ્પર્ધામાં આપણે સમુદાય સર્વ રીતે આગળ વધે એવી દષ્ટિથી કાર્ય કરવાની સમયને અનુસરીને જરૂર છે. ચિત્તમાં ઉત્સાહ ભરીને ધર્મ પ્રગનિમાં આગળ વધવું જોઈએ. જે સાધુઓ દુખ વેઠી યથાયોગ્ય પ્રયત્ન કરે છે. તે સર્વથી આગળ વધે છે અને તેઓ પિતાનું તથા જગતનું ભલું કરે છે. કદિ હીંમત હારવી નહીં, આપણું ગુરૂઓ. ની પાછળ આપણે છીએ અને તેને પ્રકાશ વિશ્વમાં પડ જોઈએ. દુઃખની ૫ છળ સુખ છે. સતત ઉત્સાહ અભ્યાસ અને આત્મબળથી ઈ છીત વિજયલક્ષ્મીની પ્રાપ્તિ થાય છે.
% વારિત રૂ
For Private And Personal Use Only