________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) છતાં વાર વાર આવી ઉત્તમ દશાને અનુભવ આવવો જોઈએ અને તેવી દશાને અનુભવ ના આવે તે સમજવું જોઈએ કે હજી ઘણી કચાશ છે, અને હજી કર્મને ઘણું પડદા ચીરવાના બાકી છે, એક કે બે ભવ જેના બાકી હોય તેવા મહા પુરૂને આવી લગનીની તાલાવેલી લાગી હોય છે અને તેથી તેઓને બીજે કઈ ઠેકાણે ચેન પડતું નથી. આધ્યાન, રૌદ્રધ્યાનના વિચારને તે જીવતાં જ મારી નાખવા જોઈએ અને તે જીવતાં મરી ગયાની પિતાને ખાત્રી ના થાય ત્યાં સુધી પુરૂષાર્થ કરવામાં ખામી ન રાખવી જોઈએ, અને એક ક્ષણને પણ પ્રમાદ ન કરવું જોઈએ અનંતભમાં પિતાના પાડેલાં નામ અને દેહનાં અનેકરૂપે તથા વર્તમાનકાલનું નામ તથા વર્તમાન કાળની દેહાકૃતી રૂપ હું નથી, હું આત્મા તેથી ત્યારે છું, તે પુર્ણ અનુભવ અંતરમાં પ્રકટ જોઈએ, અને તે પિતાને દાવો જઈએ અને એવી રીતે અંતરમાં અનુભવ અનુભવાય તે નિર્ભયતા અને આત્માનંદ ખીલે, પ્રકાશ પામે ને આત્મા આત્માના રૂપે જીવતે થાય અને તે મેહને મારીને છેવટે નિર્મોહી થઈ અનંતકાલ માટે જીવતો જાગતો રહે અને અનંત ક્ષેત્રને તથા અનંત ભવેને તેવી દશામાં જાણ રહે તેમાં કાંઈ આશ્ચર્ય નથી અને તેની દશાની કાંઈક ઝાંખી તે આ ભવમાં આવે છે, અને તેથી મને તે ખાત્રી થાય છે કે આવી આત્માની પરમાત્મા થવાની મુસાફરીમાં દેહરૂપી ઘોડા કે જે નિરૂપયેગી થયા હશે તેને બદલવા પડશે અને ઉપયેગી ઘોડા ઉપર સ્વાર થઈ ચઢવું પડશે અને છેવટે મોક્ષનગર આવતાં ઘડાની જરૂર રહેશે નહીં. તે અનુભવ નિચ્ચે થાય છે, તેથી જે કંઈ બનવાનું હોય છે, તે સારા માટે બને છે અને તે આત્મોન્નતિ માટે થાય છે, તેમ જાણું સેવાભક્તિ જ્ઞાન ઉપાસના સકિયા આદી સર્વ ધાર્મિક ચગેના સાધનાની સાધના થાય છે, અને સાધનભેદે ભેદ છતાં અંતરમાં અભેદભાવ વર્તે છે, અને પ્રભુને પ્રગટ કરવા પ્રભુની પ્રાર્થના થાય છે, કષાય દેને વીણીવીણીને મારી હઠાવવાની પ્રવૃતિ સેવાય છે, અને આત્માની શુદ્ધતા કરવાને વેપાર કરાય છે, યાત્રામાં ચાલતાં ભુલાય રખડાય ખલન થાય
For Private And Personal Use Only