________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦ )
તા૧૧-૭-૧૫. સંવત. ૧૯૭૧ જેઠ વદી ૧૪.
મુ પેથાપુર લે. બુદ્ધિસાગર. શ્રી સાનન્દ તત્ર વૈરાગ્યાદિ ગુણાલંકૃત મુનિશ્રી અજીતસાગરજી આદિ એગ્ય ધર્મલાભઃ
લખેલે પત્ર પહેરે છે, વિચારી સાર જાણે છે; લખું શું ઉત્તરે ઝાણું, ક્ષમાથી ચોન્નતિ કરશે. ૧ કથે સૌ સ્વાત્મ દષ્ટિએ, રૂચે વા ના રૂચે તે તે રૂચે તે લેઈ ત્યજી બીજું, ક્ષમાથી નતિ કરશે. ૨ મહાવીરે પ્રરૂપે જે, ખરે તે ધર્મ માનીને વિપાકે કર્મના બેધી, ક્ષમાથી નતિ કરશે. ૩ જગત સહ કર્મના તાબે, નચાવે કમ જીને, વિચારી કર્મની શક્તિ, ક્ષમાથી નતિ કરશે. ૪ મહાવીરે સહ્યાં દુઃખે, બચે ના કર્મથી કેઈ; સહીને કર્મનું દેવું, ક્ષમાથી નતિ કરશે. જગત્માં કર્મ છે વૈરી, નિમિત્તજ જીવ છે તેમાં; શુભાશુભ કર્મ ફલ જાણી, ક્ષમાથી નતિ કરશે, ૬ કર્યા કર્મો જ ભેગવવાં, શુભાશુભ જે ઉદય આવ્યાં; કથાકારક બની તેના, ક્ષમાથી નતિ કરશે ૭ વડાના સત્ય દાતે, વડા બનવા સહ દુઃખ; કથી ઉપદેશ જગને એ, ક્ષમાથી નતિ કરશે. ૮ વડા થાતાં વડાં દુખ, સહન કરવો પડે સૌને વિચારી ચિત્તમાં એવું, ક્ષમાથી નતિ કરશે ૯ થશે સ્વાનુભવે એના, થશે પ્રગતિ ખરી એથી; બુદ્ધયબ્ધિ સાધુના પળે, ક્ષમાથી નતિ કરશે. ૧૦
ॐ शान्ति ३
For Private And Personal Use Only