________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨ )
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તા ૩૧-૧૦-૧૨.
સુ॰ અમદાવાદ.
લિ॰ બુદ્ધિસાગર.
શ્રી પાટણ તંત્ર વિનેય-વિવેકી વિચક્ષણ ગભીર ક્ષમાશીલ મુનિશ્રી અજીતસાગરજી યાગ્ય તથા મહેન્દ્રસાગરજી
યેાગ્ય.
અનુવન્તના સુખશાતા.
વિશેષ:-મહેન્દ્રસાગરની પ્રકૃતિ સારી થતી જાય છે તેથી આનંદ પામુ` છું. તેની ખરાબર દવા કરાવવી. વિ. સમેતશિખર યાત્રાથ વિહાર વિચાર સમાચાર વાકચા વાંચ્યાં, કયા કયા સંચાગા વિચાર આદિથી તેવા પરિણામ થાય છે તેના હૃદયગત સ્પષ્ટ વિચારાના ખુલાસા ચેગ્ય જાણીને કરવામાં આવે તે સારૂ ઉત્તરાધ્યયનસૂત્ર ચેાગ્ય લાગે તેા રાખશેા. પશ્ચાત્ જેવી મરજી. કુમારપાલ ચરિત્ર સંધી ભાવીભાવ. મનુષ્યમાત્રને મનેાવૃત્તિથી કલ્પનાઓ પ્રસ...ગાનુસાર ઉઠે છે. દુઃખાને સહવાં જોઇએ. પેાતાના આત્માને આત્મભાવે શાન્તિ આપી શકાય. પ્રારબ્ધ અનેક આકારે જ્યાં ત્યાં આગળ આવીને ઉન્નું રહી સુખ દુઃખ ઉપજાવે છે. શાન્તિનુ સ્થળ આત્મા છે. પરભાવમાં દુઃખ છે, મનના વાયરે ચઢેલા આત્મા પેાતાના સુખની આશાઓને પર સંબધે જુએ છે. અનેક વિપત્તિયે પણ અનુભવ આપે છે. દુઃખના વખતમાં જાગ્રત દશા રહે છે. જ્ઞાનીની વાર્તામાં સુખ છે. સમતાભાવમાં રહેવુ વા તેવા પ્રયત્ના આર’ભવા જ્યાં ઉપાધિ થાય ત્યાંથી દૂર રહેવું પણ ઉપયાગ એટલા નાખવા કે આત્માની ઉચ્ચદશાની શિક્ષામાં ઉપાધિ ન ભાસે. જ્ઞાનની વૃદ્ધિ કરશેા.
શ્રુતજ્ઞાનને આધાર મહાન છે. ધર્મકાર્યાં લખશે.
૩૪ શાન્તિઃ રૂ
For Private And Personal Use Only