________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) ને કોઈ પણ શત્રુ નાશ કરવા સમર્થ નથી. જાગૃત આત્માને કઈ શત્રુજ રહેતું નથી, કારણકે તેની શુદ્ધ ઉપગ દષ્ટિ હોય છે અને તેથી તેમાં કોઈ શત્રુ રહેતેજ નથી, તેને તે આખુ જગત આત્માની શુદ્ધિને માટે ગમે તે રૂપાંતરે-મદદગાર ઉપયેગી થઈ પડે છે, કારણકે સમ્યક દષ્ટિ જ્ઞાની આત્મામાં એવી શક્તિ ખીલેલી હોય છે કે તેની જ્ઞાનદષ્ટિના પ્રતાપે સર્વ જગતને આત્માની શુદ્ધિમાં કર્મના ક્ષયમાં કોઈને કોઈ રૂપાંતરે ઉપયોગી કરી દે છે. પિતાની દષ્ટિમાં તેવું બલ હોય છે. બાહ્યમાંથી કાંઈ લાવવાનું હોતું નથી. પોતાની દષ્ટિજ પિતાને તારે છે, અન્ય સાધને તે નિમીત્ત માત્રજ હેય છે. આવી દશા પ્રકટાવવી તેજ આત્મપ્રભુનું પ્રાકટય છે, અને એજ પરમેશ્વરને સાક્ષાત્કાર છે અને તેવી રીતે હૃદયમાં આત્મપ્રભુને પ્રકટ કરીને આયુષ્ય સંબંધે જીવતાં જ્ઞાની આત્માને મૃત્યુ પણ મીત્રરૂપ થઈને તેને મેક્ષ જવામાં સહાયક બને છે તે પછી બીજા પદાર્થનું કહેવું જ શું? માટે સર્વ પ્રકારના તર્કવિતર્કમાંથી મન પાછુ ખેંચી લઈને આવી સમ્યકષ્ટિની શુદ્ધોપગ દશા પ્રકટાવવા અતિ પુરૂષાર્થ કરો અને પરાભાષાને અંતર નાદરૂપ પ્રભુને પેગામ પ્રકટીને નિર્ભયતા જાહેર ના કરે ત્યાં સુધી વિશ્રાંતિ ના લે, અને આગળ વધે. તમને આગળ વધવામાં શાસન દે સંતની સહાય થશે. આ પત્ર વાંચીને જેટલો બને તેટલું પુરૂ વાર્થ કરશે. અમે પણ તે માગ સાધવામાં પુરૂષાર્થ કરીયે છીએ, અને તમે પણ પુરૂષાર્થ કરશે, ઇત્યેવં. ૩% શાનિત. શાન્તિઃ શાનિત. એજ, લે. બુદ્ધિસાગરના ધર્મલાભ, ધર્મ સાધન કરશો ધર્મ કાર્ય લખશે, ચેવું ૩૨ ૮ મહાવીર, રાત્તિ .
વિ. ૧૯૮૧ ચૈત્ર વદિ ૩
મુ. વિજાપુર.
For Private And Personal Use Only