________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પત્રસદુપદેશ
ભાગ ત્રીજે.
©©©©
O OOOOOOOOOOOOOOOO 8 સદગત્ ગુરૂછીને છેલ્લે ઉપદેશપ. હું 89996°©©©©©©©©
મું. વીજાપુર લે. બુદ્ધિસાગર શ્રી. પાદરા તત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક વકીલજી શા. મોહનલાલ હીમચંદભાઈ તથા ભાઈ મણીલાલ તથા ભાઈ રતીલાલ વીગેરે ગ્ય ધર્મલાભ.
વિ. પહેલાંના કરતાં હાલ કંઈક શરીર ઠીક છે. ગામની બહાર ઠલે જવાય છે. બનશે તે થોડા દિવસમાં બીજે ગામ હવા ફેર કરવા જઈશું. શરીર હવે પહેલાના જેવું સારું રહેતું નથી અને હવે ઘણે ખરે પ્રફ સુધારવાનો બેજે ઓછો થઈ ગયો છે. આત્મશાંતિ વર્તે છે. અશાતાને મધ્યસ્થભાવે ઉપયોગ દ્રષ્ટિએ ભગવાય છે. સમ્યક્ દષ્ટિના બળે જ્ઞાની પિતાના આત્માને પિતાના સ્વરૂપમાં રમાવે છે અને મૃત્યકાલે પણ મૃત્યુભય રાખી શકો નથી. સર્વ થકી મહટામાં હેટે પુરૂષાર્થ કરવાનું એ છે કે મૃત્યુભયની વૃત્તિઓને જીતી લેવી તથા જીવવામાં ને મારવામાં તે તટસ્થ દષ્ટી તરીકે વર્તે છે ને સાક્ષીભાવ ધારણ કરે છે. તેથી તે દેહાદિકની સાથે બંધાતો નથી. અને તેથી આવતા ભવમાં તે જાતિસ્મરણજ્ઞાનને શીધ્ર પ્રાપ્ત કરે છે. પુનર્જન્મને જેને પૂર્ણ નિશ્ચય થયો છે તથા કર્મને જેને નિશ્ચય થયેલ છે તથા જેને આત્મા શરીરમાં રહેલો છે અને શરીરને ઘોડા જેવું માનીને તેને વાહન તરીકે માને છે તે દેહાદિકમાં
For Private And Personal Use Only