________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨ )
બિલકુલ વગેાવાઓ નહીં, કારણ કે એ ને સદેશા જણુાબ્યા છે અને તે રૂબરૂમાં બતાવીશ. એ કાંમળી માટે લખ્યું તેમાં તે તમારે સમજવું જોઇએ કે દેખાદેખી બીજા સાધુએ પણ કાંખલી છતાં બીજી કાંબલીએ લે અને જૂની કાંબલીને વાપરે નહીં તેમજ બીજા સાધુએ પણુ વધારે કીંમતી કાંબલી લે તે તીક ગણાય નહીં. શાસ્ત્રીના પગાર માટે તમે ગમે તે આવતા હાચતે શ્રાવકની પાસેથી પાર ચૂકવશે. શેઠ રૂપચંદ લલ્લુભાઇની દુકાને કહેશે. તમે! કેહ ખીજા શ્રાવકને કહે! તેમાં બીજા ફાંસી મારે એ ચેગ્ય નથી એમ હું નક્કી માનું છું. કારણકે મેં શાસ્ત્રીને કહ્યું હતું કે અજીતસાગરજી કોઇ શ્રાવક પાસેથી પગાર અપાવશે અને હું તે આજ્ઞા આપું છું. તમે ખટપટના માટે લખે છે. તે સ હું જાણું છું, સાધુઓમાં સમાનતાને લીધે અદેખાઇ થાય તેમ હું જાણું છુ. તમે! જાણા છે કે અન્યાની પ્રકૃતિ આવી છે-તેમ છતાં શું હું ન જાણી શકું ? કે હું સર્વાંગ નથી તેથી કાચા કાનનેા પણ બની શકું ? તેમાં ક્ષયાપરામની વિચિત્રતા છે. તેથી સંપૂર્ણ અંશે તેમ હાય તે ખાટુ કહી શકાય નહીં. દર્શનવિજય માટે મેં જે કર્યું છે તે મારા વિચારમાં આવેલુ કર્યું છે. તમેને ગુરૂની વચન પ્રતિતિ થતી હૈાય તે ચેાગ્ય માનશે અગર ન માને તે મ્હને તે ખાખતનું કંઇ પણ નથી. મનુષ્યાને ચઢવામાં સ્પ્રાય આપવી તે મ્હારા ધર્મ છે. આ વખતે એ પક્ષ થયા છે. તેમાં આગળ પાછળની વાતાના લીધે તમારા પ્રેમમાં ભગ પડચે છે. આશા છે કે હવે વધારે ન પડે. સમજીને પહોંચી શકાય મૂર્ખને ન પહેાંચી શકાય. તમને મહાવીર સ્વામી જેવાતા ઉપસગેર્ગા આવ્યાં નથી. સમજી છે—ગ’ભીર છે. આત્માથી છે. હવે તે ગભીર મન રાખીને થોડા દિવસ કાઢવા જોઇએ-અદેખાઇ કરનારનું તમા ઉંધું વા છિદ્ર જોવાનું ધારે છે ? અને તને તેમ લખ્યું તે જાણ્યું. શું એ વિદ્વાનાને વ્યાખ્યાનની પાટ ઉપરથી સુજી આવતું હશે; શુ સજ્જન તે કદાપિ દુજ ન થાય ? શું કૈાઇનું છિદ્ર જોવામાં તથા કહે. વામાં સાધુપણું રહી શકશે? શું ખીજાનું ખુરૂ કરશે તે તેથી તમને સંતેાષ થઇ શકશે. શું તેથી વૈર વાળી શકાશે? સમરાદિત્ય અને
For Private And Personal Use Only