________________
Shri Mahavir Jain Aradhana Kendra
X
www.kobatirth.org
*
( ૧૨ )
શ્રી
Al. 8-19-4
મુકામઃ-અમદાવાદ કેઃ—બુદ્ધિસાગર
મુનિશ્રી અમૃતસાગરજી. વિશેષ તમા નાયકાએ પહોંચ્યા હેશે।, તમારી દવા મેાકલી છે. ત્યાંના સમાચાર લખશે. ભાઈ ચન્દ્. લાલ મથુરદાસને તમારી તરફ મેકલ્યા છે. કાગળ લખી આપશો. મુનિરાજ શ્રી અમિચંદજી રૂષિજી તથા મુનિરાજ શ્રી મેતિચ’દજી રૂષિજી તથા મુનિરાજશ્રી સૌભાગ્યચદજીને મારા યથાયોગ્ય સ્નેહપૂર્વક કહેશો. તેમને કહેશો કે તમે ખરેખર સુખો થશો. આ આત્મા આત્માની પેઠે સદા વર્તશે. વિશેષ કાર્ય હાય તે। તુત માસ માકલીશ. ત્યાં કયાં સુધી રહેવાના છે તે જણુાવશો,
કો.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
X
તા. ૨૪ -૧-૧૧
મુકામ. ભાઈ દર
000 700.
મુ॰ મુંબાઈ તંત્ર વિનેય શ્રદ્ધાળુ મુનિશ્રી ચેાગ્ય અનુવન્તના સુખ શાતા. વિશેષ તમારા પત્ર આવ્યા . વાંચી ખીના સવ જાણી. તેરસના દિવસે દક્ષિણ તરફ વિહાર કરવા ધાર્યું તે આજ્ઞાપૂર્વક કે આજ્ઞા વિના તેમજ કાચા કાન માટે લખ્યુ તે કયા કયા પ્રમાણેાથી તેને બરાબર ખુલાસે કરવા જોઇએ. તમને ત્યાં ઉપાધિ પડે છે. આગળ પાછળના સચાગેામાં ઇર્ષ્યાળુની તમને પ્રતીતિ થાય છે. પણ આજ સુધી જેણી તરફને તે પત્ર ધારા છે. તેણી તરફને ખીલકુલ પત્ર નથી તેમ છતાં કેવી રીતે વિચાર ખાંધી છે તે મ્હારા કુણુ શમ્સને સમજાતું નથી. હીરસાગરજીને જોગુ હેરાવ્યા તેમાં તમે
ન