________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર)
મુહુરાની પેઠે વરની પરપરમાં ધામા ધારે છે શું ગુરૂએ રમવુ" શીખવ્યું છે ? શ' વ ભસે ને આપણે પણ ભસીને બદલે રાત્રે એકંએ હજારે જીવાને આપણે ઉપદેશ આપીએ છીએ ત્યારે આ આપણા ઉપર ભીમસેનની પેઠે દુઃખ આવી પડે તો પામ બેનાં છિદ્ર જેત્ર ? કમ કા ઠેકાણે ભીમસેનની પેઠે નડતાં નથી ? ત્યાં જશે ત્યાં કને ઉદય હશે તે પ્રકારાંતરે પણ ભાગન્યા વિના છૂટક: થશે નહીં. મા માબતમાં સિદ્ધાન્તાને પુછી બીજાનાં છિદ્ર જોવા કહેવા વિચાર બાંધશો. પણ ભલામાં ભધું છે. આત્રે તે આંખે, લક્ષમાં રાખશો. મારી મરજી આજ્ઞા પ્રમાણે ચાલવામાં ભવિષ્યમાં આત્મ સુખને પામશો. હું જાણું છું કે તમને ઉપાધિ થાય છે પણ હાલમાં તે સહન કરી. અન્તે શાન્તિ થશે. હીરસાગરને તમારા કહેવાથી દીક્ષા આપી છે. મે” તે તમને પહેલાંથી કહ્યું હતું કે બીજા સત્રોડાના સાધુને દીક્ષા અપાય નહીં પણ જે બન્યું તે મન્યું. જો તમને ગુરૂના ચન ઉપર વિશ્વાસ હેાય તે એક કલાક ગુરૂના ઉપદેશનું પ્રેમ પૂર્વક ધ્યાન ધરે. ખરામ વિચારા આવે તે હઠાવે. એટલે શાંતિના વિચાર અનુભવશે!--હાલમાં ત્યાં ઠીક ન પડતુ હૈાય તે અમારી આજ્ઞા છે કે નદી ૧૩ તેરસના રાજ આણી તરફ વિહાર કરવેશ. મળ્યા પછી ચેગ્ય ખુલાસેા કરી, તમારા ખભાને શાન્ત પડશે તેમ કરીશું, બભરાશે! નહીં, ભાઈ સવને દુઃખ આવી પડે છે. જ્ઞાની સમભાવે વેદે છે અને અજ્ઞાની ઉલટી શાક કરી અધાય છે—આપણે મા ભવમાં આત્માનું હિત કરવાનું છે. સંકટ કાને નથી આવ્યાં ? ત્ર તરફ આવશો મારૂ ચિત્ત અનેક પ્રકારના ધર્મનાં કાર્યાં તરફ અત્ર રાકાયલું છે. મને તમે હાય થાએ એમ ઇચ્છુ છુ. જૈન ધર્મને માટે આત્મભાગ આપી અજીતસાગરજી મુનિશ્વર અન્યા છે. તે પેલા ઘડાની પેઠે શુ' દુઃખ ખમી શકશો નહી ?
તમે જ્ઞાની છે. તા આટલુ લખ્યુ છે. એજ તમારી પ્રતિષ્ઠા છે. શુ' અમને તમારી પેઠે શિષ્યેની ઉપાધિચે! નહિ નડતી હોય, તેમાં ગભરાવાથી શું વળે તેમ છે; અલબત્ત તેનું સમાધાન થઈ
For Private And Personal Use Only