________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૬ ) સાચે ભક્ત પ્રભુને ભક્તિના ઉમળકાથી એ ઉપાલંભ આપી શકે છે, અને એવાં પૂર્વે મુનિઓનાં પણ તવને છે. તેમાં શ્રી વિનયવિજયજીકૃત આદિશ્વરની વિનતીમાં પણ એવી જાતને ભાવ છે. અપેક્ષાએ અધ્યાત્મ દૃષ્ટિએ આત્મા તે મહાવીર છે, અને તે પિતાને નહિં તારે તે તેની લાજ જાય એમ કહેવાય છે. તત્વજ્ઞાનની દૃષ્ટિએ એવું લખ્યું નથી, પણ ભક્તિની ભાવનાના ઉછાળાએજ એવું પ્રભુને વિનંતી રૂપે કહેવાય છે, માટે તમે એવું ગાઓ તેમાં દેષ નથી, અમારા ઉપર તમને શ્રદ્ધા હેત તે શંકા કરાવનારા હોય તે પણ શંકા થાય નહિં. પણ બાલજીવ-બીજાની શંકા ન સમજાવી શકે. તેની તે શંકાને ઉત્તર આપ યુક્ત છે તે દષ્ટિએ તમે લખ્યું છે. તેથી ઉત્તર આપે છે.
મુકામ. મેહસાણા.
લેખક, બુદ્ધિસાગર. શ્રી અબુજી.
તત્ર સુશ્રાવક વકીલ મેહનલાલ હીમચંદ-માણેકલાલ મંગલભાઈ મણિભાઈ, પ્રેમચંદભાઈ વગેરે ગ્ય ધર્મલાભ.
વિ. તમારે પત્ર વાંચી સમાચાર જાણ્યા છે. શરીરની શાતા વેદનીયની સાથે આત્માના સુખની તુલના કરીને આત્માના શુદ્ધ ધર્મમાં તલ્લીન થવાય તેમ પ્રવર્તાશે.
अहे। अनंतवीर्योऽयमात्मा विश्व प्रकाशकः
त्रैलोक्व चालयत्येय ध्यानशक्ति प्रभावतः શરીરરથ આત્મા વડુતઃ જીવંત વીર્યમય અને વિશ્વપ્રકાશક છે. તે ત્રણેકને ચલાવી શકે તેમ છે. ધ્યાન શક્તિ પ્રમાવથી. ધ્યાન શક્તિ વડે આત્માની સર્વ શક્તિઓને પ્રકાશ થાય છે. આબુજી શાંત પ્રદેશ છે. જ્યાં જ્યાં ગુફાઓ, ધ્યાનનાં સ્થાને વગેરેને પામી આત્માના સુખને ઉલસાવશે. આત્માને અત્મારૂપ કરશે.
For Private And Personal Use Only