________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૫) માને છે. ગુરૂને તે અસ્તિ નાસ્તિ અનંત ધર્મમય સવરૂપે - ક્ષા એ દેખે છે. બાહિરમાં અને અંતરમાં તે ગુરૂભકિત પ્રેમદ ગુરૂને અનેક ભાવે જ્યાં જ્યાં જુવે છે. ગુરૂને દેહની અપેક્ષાએ સી દેખે છે. અને દેહ વિનાની દષ્ટિએ આત્મરૂપે નિરાકાર આત્મગુરૂ દેખે છે સાત નાની અપેક્ષાએ જેણે ગુરૂનું જ્ઞાન કર્યું છે. એવા ગીતાથી ગુરૂ પાસે ગુરગીતગુહલીને ભાવાર્થ સમજ્યા વિના તેને સમ્યક અર્થ સમજાય તેમ નથી. દેવ-વીર-મહાવીર-ગુરૂ છે અને આત્માને તથા એકજ ગુહલીમાં સત્તાએ તથા વ્યકિતએ આત્મસ્વરૂપ પ્રકાશ્ય છે. તે સર્વનયસાપેક્ષ જ્ઞાનીને સવળું પરિણમે છે. એકાંત વ્યવહાર વાદી બાલવની અપેક્ષાએ તે લખ્યું નથી. ગુરૂગતગુહલીની પ્રસ્તાવનામાં તે સંબંધી અમારી હાર્દિક શૈલી પરિભાષાએ ખુલાસો કર્યો છે. ગુરૂગમથી સાપેક્ષ નયે તે બેધ્ય સત્ય છે.
इत्येवं ॐ महावीर शान्तिः ३
લે બુદ્ધિસાગરના ધર્મ લાભ ચર્ચા પ્રસંગે કોઈને જવાબ આપવા માટે તથા સમજવા માટે ખુલાસો ૫ ગુહલીને કર્યો છે. પ્રસંગે ખુલાસો કરવા મે લખ્યું હતું. ધર્મસાધન કરશે.
સુ. પેથાપુર, તા. ૧૫-૮-૨૪,
લે. બુદ્ધિસાગર. શ્રી મીરજ તત્ર ભઈ નગીનદાસ ભીખાભાઈ એગ્ય ધર્મ લાભ. વિ. ત્રિશલાના જાયા” નામના સ્તવનમાં નહિ “તારે તે જાશે તમારી રે લાજ” એ પદ તે ભક્તિની અપેક્ષાએ છે. પ્રભુનો
For Private And Personal Use Only