________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૭ )
શરીરને કંઇ ભસેા નથી. જેટલુ પ્રાપ્ત થાય તેટલું અપ્રમત્ત ધ્યાને પ્રાપ્ત કરશેા, ધર્મ ધ્યાનના પાચા તથા પિંડસ્થાદિક ધ્યાનનું એકાંતમાં અવલંબન કરશેા. તેથી આત્મસુખને પ્રકાશ મળશે. અનુભવવડે અનુભવની વૃદ્ધી થશે.
ॐ शान्तिः ३
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુ. પેથાપુર. આશે શુ. ૧૩ લે. બુદ્ધિસાગર સૂરિ.
જામનગર તત્ર સુશ્રાવક માસ્તર શ’કરલાલ ડાહ્યાભાઇ ચેાગ્ય ધમ લાભ વિ. તમારા પત્ર આવ્યે તે મળ્યે છે. વાંચી જાણ્યા છે, તમે લખેલી બધી વાત જાણી છે.
સમાચાર
અત્માની શુદ્નતાને માટે અનેક પ્રકારની કૅસેટીમાંથી પસાર થતાં સુખ દુખ સામી નજર ન કરવી જોઇએ પણ જે થાય તે સારા માટે છે એમ માની આનંદ ઉત્સાહથી આગળ વધવુ જોઇએ ધર્મસાધન કરશે!. ધમ કાય લખશેા.
બુદ્ધિસાગરના ધમ લાભ
ॐ नमो गुरवे
મુકામ સાણંદ લિ. બુદ્ધિસાગર
શ્રી માણુસા તંત્ર શ્રદ્ધાવંત દયાવ...ત દેવગુરૂભક્તિકારક પુણ્ય પ્રભાવક ભભ્ય સુશ્રાવક શા. વીરચંદમઇ કૃષ્ણાજી તથા ભાઈ ચંદુંલાલ તથા માજી વિગેરે ચાગ્ય ધર્મ લાભ,
વિ. પત્ર પહાચ્યા. વાંચી સમાચાર જાણ્યા. આનંદ. આત્મપ્રકાશ ગ્રન્થ ખાળમેધ લીપીમાં છપાવવેા ઠીક લાગે છે. માળખાધ લીપીનું માહાત્મ્ય તથા તેની અસર હૃદય ઉપર ખડું થાય છે. ખ
For Private And Personal Use Only