________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭૨ )
મુ, વિજાપુર. લે. બુદ્ધિસાગર.
મુંબાઇ શ્રદ્ધાવત દયાવંત દેવગુરૂ ભક્તિકારક સુશ્રાવક શા. વીરચંદમાઇ કૃષ્ણાજી યાગ્ય ધલાભ. હાલ તે સર્વત્ર બિમારી છે, પરંતુ સાધુ સાધ્વીવમાં સારૂ છે. ત્યાં તેમ થાઓ. હવા લેાજન વગેરેના ઉપચેગ રાખતાં પ્રાધકમ જે આપે તે સમાવે ભગવવુ જોઇએ. કમ્પ્રકૃતિના ભાગમાં આત્મએ ભેગી છતાં અલગ પરિણામે વવુ જોક એ. પ્રકૃ તના નિયમ પ્રમાણે સસાર ચાલ્યા કરે છે, શરીર આદિ ધર્મમાં પ્રકૃતિની સત્તા પ્રવર્તે છે તેમાં આત્માનું સામ્રાજ્ય નથી છતાં અહંમમત્વની કલ્પના કરવી તે ભ્રમણા છે. શરીર છતાં અશરીરી પરિણામે વર્તાય એજ જવન્મુક્ત સમ્યકત્વદશા, શરીર મન વાણીના ધર્મમાં પ્રકૃતિ છે તેમાં આત્મા પેાતે આત્મભાવે વર્તે એજ બ્રહ્મભાવની પ્રાપ્તિ છે. પ્રકૃતિમાં આત્મા નથી. આત્મામાં પ્રકૃતિ નથી. પ્રકૃતિ જડ છે તેમાં ચૈતન્ય બ્રહ્મ નથી છતાં જડ પર ચૈતન્યની અલિપ્ત સત્તાવ છે એવુ આન્તરમાં અનુભવી આત્માપેક્ષાએ આત્મામાં વવું એજ જ્ઞાનયેાગીની આર્હુત દશાની ઉચ્ચ શ્રેણિ પર સદા ક્રમે ક્રમે આરેહતા રહેવું, માત્રુ ચંદુલાલ શાંતિ વગેરેને ધમ લાભ.
इत्येवं ॐ शान्ति ३
સંવત ૧૯૭૪ આસા સુદ ૮. મુ. વિજાપુર. લે. બુદ્ધિસાગર,
શ્રી મુ ́ખાઇ તંત્ર શ્રદ્ધાવંત દયાવંત દેવગુરૂ ભ ભકિતકારક સુશ્રાવક શ. વીરચંદભાઈ કૃષ્ણાજી તથા ચંદુલાલ ભાઈ ભાગીલાલ શાંતિ વગેરે ચે ગ્ય ધર્મ લાભ.
વિ. તમે એ મેકલેવી સવ દવાઓ પહાંચી છે તે જાણશે. કાલવડા ગેરીતા પામેાલ ગવાડા તરફ સાત આઠ દિવસ વિહાર કરી ઉપદેશ આપવા જવાનું થયું હતું. પેાષ શુદ્ધિ અગિયારસ સુધી વા
For Private And Personal Use Only