SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩ ) ગમે ત્યાં જાય તે પણ પેાતાના આત્માને વીકારાજ કરવાના અને અંતરની પરમાત્મ દશા પ્રકટ કરવાની પ્રગતીને પ્રગટ કરવાનાજ તેમાં શંકા છેજ નહી. મરણુ એ વૈરાગ્ય દેનાર શિક્ષક છે. જ્ઞાનીઓને તેથી તે ઉપકારક થાય છે. કારણકે તેનાથી તેઓ પરમાત્માની વીશેષ ભક્તિ કરે છે અને આત્મધ્યાનમાં પણ વીશેષ પ્રગતી કરે છે. નાનુ ખળક જેમ ભય પામે છે ત્યારે માતાની અને પિતાની સેાડમાં ભરાય છે તેમ વૈરાગી આત્મા મૃત્યુના ભયથી પરમાત્મસ્વરૂપની નજીકમાં જાય છે ને પરમાત્માનું શરણ અંગીકાર કરે છે અને અંતરમાં પરમાત્માના અનુભવ કરીને પછી તે નિભ ય બને છે. મૃત્યુ અગર જીવન એ એના સમયમાં મેાહ વૃત્તીનેજ ભીતી છે અને તે મેહ વૃત્તીજ નવા નવા ભયને ઉત્પન્ન કરે છે અને તેથી આત્મા ઢંકાય છે. જ્ઞાની મહાત્મા ઉપયેગ મુકે છે અને તે મૃત્યુ ભીતીના આચ્છાદને દુર કરે છે અને ઉપયાગથી સુર્યની પેઠે જળહળે છે. પ્રભુની ઝાંખી થયા વીના મૃત્યુ ભય ટળતા નથી. નીરૂપાધીક દશા જ્ઞાન ધ્યાન સમાધીથી મરણ પહેલાં ઘણા વખતથી જેએ આત્માને ભાવે છે અને સર્વ પ્રકારની દુનીયાની ઉપાધીએામાં જેઓ નિઃશંક થઈ જાય છે અને મેાહના સમધાને જેએ ભર નીંદ્રાની પેઠે ભૂલી જાય છે, તેઓને મૃત્યુકાલે દેહના નાશ થતાં નિર્ભય દશા વતે છે. દેહ છતાં આત્માપયેગ મુકીને મનની કલ્પનાએ દેહ પડે છે અને તેમાંથી આત્મા ન્યારા થાય છે. પા। દેહ ધારણ કરે છે ને તેને મુકીને બીજો દેહુ લે છે અને પશ્ચાત સર્વથા દેહના સંબંધ છેડી આત્મા નિરજન નીરાકાર થાય છે-એવુ અંતરમાં જે એ ભાવે છે, તેઓને દેહના સંપૂર્ણ નાશક લે દેહાધ્યાસવૃતી રહેતી નથી અને આત્માપયેગ વર્તે છે. જ્ઞાની આત્મા ક્ષણે ક્ષણે મૃત્યુની સામે દેહમાં રહેતે છતાં યુદ્ધ કર્યાં કરે છે અને તે જ્ઞાન સમાધી મણુ પ્રાપ્ત કરે છે. કાઇનું કેવુ મરણ થય તે પોતે જાણી શકે અને કેવલજ્ઞાની જાણી શકે અને તેથી અમુક મનુષ્યનુ કેવુ" મરણુ થયું તે મરનાર પાતેજ અનુભવી શકે. સમ્યક્ દૃષ્ટિ જ્ઞાની આત્મા મૃત્યુ બીગેરે આ પ્રસંગે તે મૂતરા જાગૃત રહે છે અને નાન For Private And Personal Use Only
SR No.008631
Book TitlePatrasadupadesh Part 3
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1926
Total Pages102
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy