________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૫) અને તમારામાં ન દેખાય એટલી મારી તથા તમારી કચાશ છે. પ્રેમ શ્રદ્ધાથી કરેડે ગાઉ દૂર છતાં શિષ્ય પોતાની પાસે છે અને શ્રદ્ધા પ્રેમ વિના પાસે છતાં કરોડો ગાઉ દુર છે. એવું સમજેલું આચારમાં ઉતારતાં મોહની સાથે મેટું યુદ્ધ કરવું પડે છે. તે તમે અને હું જાણીએ છીએ છતાં તમને અંતરથી સાચા અવાજ આવે છે. કંઈક ઉણપ દેખાય છે ઉત્સાહ થાય છે. કંઈક મંદ પડી જાય છે. વ્યવહાર ઉચિત દક્ષતા બહારથી કાયમ છે છતાં મારે જે કંઈ કહેવાનું છે તે તમે ક્યાં નથી જાણતા કે ગુરૂ પાસે રહેતાં ગુરૂને ગમે, તેમને આનંદ રહે તે પ્રમાણે વર્તવું જોઈએ. ગુરૂઓ શિષ્યોની પાછળ તેમને પ્રભુપદ પ્રાપ્ત કરાવવા માટે ભટકતા હોય છે. શિ અજ્ઞાનતાથી જાણતા નથી કાં તમે મને અનુસરો પાસે રહેવામાં જે વિદનો હોય તે દુર કરો. કાંતો હું ખાસ તમારી પાછળ પડી તમને મારા કરૂં આ બેમાં જે તમને રૂચે તે મને રૂચે. કારણ કે બંનેનું ધ્યેય પ્રભુપદ પ્રાપ્તિનું છે. આજુબાજુ શિષ્યનું વિચાર વાતાવરણ કે જે મહને ગમતું હોય તેવું થવું જોઈએ એમ શરૂ પિતાના શિબેને જણાવે છે તેમાં નબળાઈ હોય તે દુર કરવી. મારી નબળાઈ હું દુર કરૂં, તમારી નબળાઇ તમે દુર કરે. આવો ઉપદેશ ગુરુ અને શિષ્યને સવળે પરિણમે એ શ્રદ્ધા પ્રેમ આત્માર્થિપણુએ એગ્ય છે. છતાં ન રૂચે ઉલટી ખામીઓ દેખાય હારે એકાંત જીદગી માં મારું જીવન ગાળીને પ્રભુની અને સર્વ જીવોની સાથે આકયમાં તમને પણ તેવા આત્મકય ભાવે જોવા એજ ઉત્તમ ઉપાય છે તમે મારી આગળ કદી એકાંતમાં તમારું હદય ખુલ્લું કર્યું નથી. હું તમારું હૃદય સાંભળ્યું નથી. તેથી પત્રના આશયે સમજવામાં પરસ્પર વિરૂદ્ધ દિશામાં મન દેડે અને બને પણ એવું. તેમાં આત્માની ભૂલ નહી પણ મોહ વચ્ચે આડે આવે છે અર્થાત્ અજ્ઞાન નડે છે. લાકરોડાના રસ્તે વળાવતાં મેં છેવટે કહ્યું હતું કે પાસે રહેતાં દિલ દુઃખાયું હોય તે મિચ્છા મિ દુક્કડં પણ તમે વાંદીને સામે તે પ્રત્યુત્તર ન વાળચે એમાં કંઈ આંતરિક અવિવેક નથી પણ બાહ્યમાં અવિવેક ગણાય તેમ છતાં ફકત અનુપગ તેમાં કારણ
For Private And Personal Use Only