________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬૩) બાબુ ભેગીલાલને ધર્મલાભ, કહેશો કે વિજાપુર કેટલા પત્ર લખ્યા તે જણાવશે. શાન્તિ યુકિતથી કહેશે.
મુકામ પેથાપુર. લેબુદ્ધિસાગર.
સં. ૧૯૭૧, જેઠ વદી ૧૪. પુના, સુશ્રાવક શા. વિરચંદ કૃષ્ણા યોગ્ય, ધર્મલાભ. તમારો પત્ર આવ્યું તે વિચારી સાર જાણ્યો છે. થતી આમેન્નતિ જેથી, કમાવાનું કમાઈ ...૧ થશે જે ત્યાગથી ભકિત, તદા વૈરાગ્યની સ્થિરતા; થશે અધ્યાત્મની સ્થિરતા, કમાવાનું કમાઈ લો...૨ ટળે અધ્યાસ જે પરથી, થએલે નામ રૂપનો; તદા આનન્દની પ્રાપ્તિ, તે સંતેષ આત્મામાં....૩ અરે જે ચુંથણ ગૂંથે, સદા પુદ્ગલતણાં ભાવે; વિપાકના પ્રવાહમાં, તણુતા તે નથી ભકતે....૪ વિપાકે ભેગવે કર્મો, હૃદયમાં સાક્ષીધર થઈને રૂવે રાચે નહીં તેમાં, રહી અન્તર થકી ન્યારા..૫ ત્યજે યાચક તણી વૃત્તિ, પ્રવૃત્તિમાં પડે હૈયે; કદાપિ લક્ષ્ય ના ચૂકે, ખરે તે ભકત ગણવાના...૬ પીને પાંજરા મધે, ધરે આનંદ કો માનવ બજાવે દૈવની આજ્ઞા, રહી નિર્લેપ અન્તરથી....૭ અરે એવી દશા માટે, નથી અભ્યાસ જે થાતે; નથી જે કાળજી મનમાં, કમાવાનું પછે શું છે ?...૮ જગતને ખુબ રીઝવવા, પ્રવર્તે પાર ના આવે; પલકનાં આંસુડાં પાડે, પછીથી તે હતા તેવા.૯ અતઃ મનમાં ખરા ભાવે, ખરૂં તે સત્ય ઘારીને; ત્યજી શેતાનની સંગત, કમાવાનું કમાઈ લે....૧૦
For Private And Personal Use Only