________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮) લગાડવું યોગ્ય નથી અને સમજુ બરાબર સમજે છે. રાગદ્વેષ ભાવે કરેલા સંબંધોમાં શાંતિ સુખ નથી. વિતરાગ ભાવે સર્વ સંગત્યાગ પરિણતિ થતાં બાહ્ય સંગે છતાં આત્માને શાંતિ સુખ છે. જ્યાં સુધી જીવ પોતાનું રૂપ વિચારતો નથી જાને બાહ્ય મનને આગળ કરીને શુભાશુ. કરે છે ત્યાં સુધી તેને
પર રાગદ્વેષની પરિણતિ થાય છે. ક્ષણે રછ ક્ષણે તુષ્ટ જેવી મનની દશાનો ત્યાગ કર્યા વિના આપાની યુદ્ધતા કરી શકાતી નથી. મનના તાબામાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી તે મનના કેદખાનામાં કેદી છે. તેવી દશામાં સ્વતંત્રતા વા સત્વ શાંતિ હતી નથી. કેઈનું કંઈ નથી.બાહ્ય સગો વિચળ થયા વિના રહેવા ને નથી. વૈરાગ્ય ત્યાગ ભાવનામાં તમયતા ય છે ત્યારે મન પરથી કેટલાં રાગદ્વેષનાં આવરણો ટળી જાય છે, અને તેથી સત્ય સુજે છે. આત્માની સવળી દષ્ટિ થતાં જ્યાં ત્યાંથી સવળું પરિણમે છે.
જ્યાં સુધી આત્માની શુદ્ધ દષ્ટિથી આત્મા પે તે પોતાનું હિત વિચારતા નથી અને વિવેક દષ્ટિથી પિતાની દશા પિતે અવકી શકતા નથી ત્યાં સુધી ષકારકની વિભાવ પરિણતિ એ સ્વભાવ પરિણતિને કેવી રીતે સાધી શકે. અન્તથી આત્મા રાત્ય જણાવે છે. છતાં મન શયતાન પાછો ઉપયોગ ફેરવી નાખે છે, એ પ્રમાણે સર્વ જીવોની દશા છે. મહાપુરૂષની કૃપા વિના વાત્માનો ઉપયોગ દશા રહેતી નથી. પરભાવ પરિણતિ પર અરૂચિ આવ્યા વિના
સ્વભાવ પરિણતિ તરફ વળાતું નથી, અંતરમાં ખાસ લાગણી થયા વિના અન્યના ગમે તેવા ઉપદેશોની અસર થતી નથી. પુરૂની સંગતિ વૈરાગ્ય આત્મરૂચિ, નિર્મોહભાવ ઈત્યાદિ પ્રાપ્ત થાય છે ત્યારે ચારિત્ર્યસુખને અનુભવ આવે છે. પુરૂષાર્થ, ધર્મ ચિની તિવ્રતા જોઈએ.
For Private And Personal Use Only