________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૮) તમને ઈચ્છા થાય તે પહેલાં માણસાથી અહીં આવે. અહીંનું કાર્ય પૂર્ણ કરી મસાણે જાઓ, બીજા દિવસે અહીં આવી શકશો અને પત્ર કરતાં મુખથી ખુલાસો થતાં મન પણ આનંદમાં પડશે. તમને બે બાબતેમાંથી જે રૂચે તે પ્રમાણે કરશે. મારી દવા ચાલે છે. ગરમ દવાથી મગજની ગરમીથી કંઈ લખતાં ભૂલ થઈ હોય તે ક્ષમા. જે તમને મારી લખેલી વાતથી આનંદ આવશે તે દવા ચાલુ છતાં લખીશ નહીં તે પછી દવા પુરી થયા પછી લખીશ. છતાં મારે તે લખ્યા વિના ચાલે નહીં. રીસાએ પાલવે નહીં નિવૃત્તિ જીવનમાં પણ શિષ્ય પુછયા વિના શ્રદ્ધા પ્રેમથી પાસે આવે તે ક્રોધ ન થાય પણ ઉલટે આનંદ રસ થાય તમારે કબાટ વગેરેનું કાર્ય પુરૂં કરવા માટે જરૂર અહીં આવી જવું કે જેથી પાછી માથાકૂટ ન થાય છતાં તમને એમ ૯ગે કે પછી આવીશ તો તેમાં જેવી તમારી મરજી. તમારી વ્યવહારમાં પ્રતિષ્ઠા કીર્તિ વધે અને તમારો આત્મા ઉચદશા પામે એ ગુરૂને સદા ભાવ છે. શિક્ષા કથન તો મરતાં સુધી તમારૂં શિષ્યપણું છે ત્યાં સુધી રહેવાનું. માટે ખોટું લગાડે પાલશે નહીં. પાસે આવવા માટે આજ્ઞા ન હોય દુર જવા માટે આજ્ઞા હેય. માટે જેમ રૂચે તે મ કરશે. દવા ચાલે છે. તેથી આટલે પત્ર મેં તમારી પર બીજી વાર લખ્યો છે. ખેડા અને બીજે માણસા તમે વ્યવહારમાં કુશળ તો છે. મારી સરળતા છે. મારી તબિયત નરમ થવા પછી હવે મારી સ્વતંત્ર પ્રકૃતિ વધી ગઈ છે. એથી મહને જાળવીને તમે પાસે રહેવા દુર રહો અને કર્તવ્ય કાર્યોમાં હવે મદત કરશે. મારા ભેગા જોડાશે. હને તારા પર પ્રેમ છે હાલ છે પણ તેનું પ્રતિફલ હે પ્રાપ્ત કર્યું નથી. કારણ કે મારા આત્માને તે તારા આત્મામાં ઉતાર્યો નથી. અને તેને ઉતારી લો. શાંતિ લે. મારા વિગે તમે રોશે પણ રૂબરૂમાં રહીને ફલ પ્રાપ્ત કરવાને લાગ” તો પશે શ્રદ્ધા પ્રેમથી સમજાશે નહીં તે સામાન્ય કંઈ નહીં જેવું લાગશે. મારા પર શ્રદ્ધા પ્રીતિથી મરી ફીટનારાઓ ને હું ઠપકે દઉ, તપાવું, છતાં મરેલા જેવા કરી નાખ્યું પણ ન અમર મરજીવા બનવાના. આજ્ઞા માગવી તે પછી આજ્ઞામાં શંકા ન કરવી. તે પ્રમાણે
For Private And Personal Use Only