________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૪) લખ્યું હતું તેમજ આગમ વંચાવવા સંબંધી લખ્યું હતું. તેને ભાવ એવો છે કે દૈવયે બે શરીર સારું થઈ જાય તે પછી ભેગું રહેવામાં બધું થાય અને સ્વારો તમને આગમ વગેરે શાસ્ત્રી વંચાવવાને તથા સંભળાવવાને ભાવ છે તે પૂરે થાય તેથી લખ્યું હતું કે, શરીર સારું થશે તે આગમ વગેરે વંચાવીશ એમ ઈસાર કરીને હાલની પ્રકૃતિના લીધે એક ઠેકાણે બધાને રહેવાની જરૂરિયાત નથી એમ જણાવ્યું હતું. તમે લખે છે કે તે વાંચીને મને કંઇ કંઇ થાય છે. શું શું થાય છે. તે કહેશો હું એમ કહેવા નથી માગતો કે તમને આગનું સર્વથા વાંચન નથી. ઘણુંખરાં જાણે છે અને કેટલાંક જાણવાનાં છે એમ મારા ધ્યાનમાં છે અને તે સંબંધી જ્ઞાન આપવા માટે મારી ફરજ આચાર્યપદની પેઠે પુરી પાડવી જોઈએ અને એ માટે તમારે મારી પાસે રહેવું જોઈશે. અને જે શરીર સારું થાય તે પાસે રાખીને અનુભવો આપવા પડશે એવું સૂચન હતું પણ તેથી એવું સૂચન નથી થતું કે આગમ વાંચન વિના પાસે ન રહેવું અથવા પાસે ન આવવું. તમારે મારી પાસે આવવાનો તથા રહેવાને હક છે અને ગમે ત્યારે શિષ્ય ધર્મ પ્રમાણે આવી શકે, રહી શકે, અને જવું હોય ત્યારે જઈ શકે. તે માં વળી ભક્ત શિષ્યને પુછવાનું શું? અને તેમાં તેવું લખતા
કે થઈ જાય એવું હાયજ શું? તેથી તે મને કંઈ કંઈ સામું થઈ જાય પણ હવે શરીર સારું થયું નથી અને ન થાય ત્યાં સુધી આત્માની નિવૃત્તિમાંજ મારે ઘણુંખરૂં રહેવું જોઈએ એવા મારા આશયથી લખું અને તે આશય જે તમારી જેવા ગુરૂભકતેને અવળું પણ સવળું પરિણામે છે. તમારૂં સવળું લખવું કેમ અવળું પરિણામે ? અલબત્ત ન પરિણામે, તમને કંઈ કંઈ મનમાં થાય એવું લખતાં ઘણે વિચાર કરું છું. છતાં કે કે વિચાર તમને આવે છે. તે પછી મહને તમારી તેવી પ્રકૃતિથી પાસે રાખતાં રહને કંઈ કંઈ વિચારો આવે તેવું કેમ બની શકે ? છતાં પણ મેં એ આશય હૃદયમાં રાખ્યા હતા કે આવું તે તમને દુઃખ થાય તે તેવું લખું કેમ ? અલબત્ત તેવું લખું નહીં છતાં હાલની મારી તબિયતના લીધે તમને લખાણુને
For Private And Personal Use Only