________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ ). પોણા બે કલાકે સ્વર્ગમાં પધ યાં છે. તાવ આવતે હતો અને ઈન્ફલ્યુઈન્ઝા એકદમ થયે. દવાઓ ઘણું કરવામાં આવી પરંતુ ભાવી આગળ બળ નથી. તમારો પત્ર પહોંચે છે. બીજા સાધુઓ સુખ શાતામાં છે–એજ ચૈત્ર સુદિ ૬.
લે. બુદ્ધિસાગરના ધર્મલાભ-પાંચમની રાત્રે પિણા બે વાગે સમાધિપૂર્વક કાલ કરીને સ્વર્ગમાં પધાર્યા છે. તેમના જેવું સમાધિ મરણ કેઈનું દેખવામાં આવ્યું નથી. તેમના આત્માને શાંતિ મળે.
વિ ૧૯૮૧ ચૈત્ર વદિ. ૮
તા. ૧૬-૪-૨૫. મુક મા વિજાપુર
છે. બુદ્ધિસાગર. શ્રી અમદાવાદ તત્ર મુમુક્ષુ આચાર્ય શ્રી અજીતસાગરસૂરિ તથા પં. મહેન્દ્રસાગરજી તથા શ્રી હેમેન્દ્રસાગરજી યોગ્ય અનુવંદન સુખશાતા.
વિ૦ ના રોજ વિમળવાઈ છગનલાલ અહીંથી તમારી તરફ આવ્યા છે. તબિયત બરાબર રહેતી નથી. બે પગે શીત છે. દવા હછ લાગુ પડતી નથી. જીર્ણજવર દરરોજ રાત્રે બે વખત આવે છે. અશક્તિ વધે છે. બનશે તે ચૈત્ર વદિ દશમે હવાપાણી ફેર માટે મહી જઈશ. ગામની બહાર ઠલલે બે વખત જાઉં છું. પણ થાક લાગે છે. તમને વગેરેને મેં જે કંઈ દુઃખ વા પડ્યા હોય, ગુરૂભાવે જે કંઇ શિક્ષાબંધ આપતાં તમને માઠું લાગ્યું હોય અને તેમાં અનુપગે મારી ભૂલ થઈ હોય તે તમો સર્વને બે હાથ જોડી ખમાવું છું. કારણ કે મારે હવે કોઈ પણ જીવની સાથે વૈર વિરોધ રાગ દ્વેષ રહ્યા નથી. હવે તે શરીરનું ઠેકાણું નહીં તેથી પહેલાંથી ખમાવી સર્વ જીવો સાથે આત્મભાવે આપાગી વિશેષતા થયે છું અને આ એપયોગમાં વર્તુ છું–
For Private And Personal Use Only